Book Title: Samyaktva Kaumudi
Author(s): Jinharsh Gani
Publisher: Jain Atmanand Sabha
Catalog link: https://jainqq.org/explore/022081/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનદ ગ્રંથમાળા 2'. ૩૩ श्रीमजिनहर्षगणि विरचित. શ્રી રાખ્યા કુeત્ર કૌમુદી. ( ભાષાંતર. ) પ્રકાશક, શ્રી જૈન આત્માનંદ મૃભા. ભાવનગર Page #2 -------------------------------------------------------------------------- ________________ નીતિ ) શ્રી આત્માનંદ ગ્રંથમાળાનં.૩૩ श्रीमज्जिनहर्षगणि विरचित. શ્રી ખ્ય ક . (ભાષાંતર) (સમ્યકત્વનું વિવિધ પ્રકારો ભેદે, અને ફલાદેશ સહિત શુદ્ધ સ્વરૂપ બતાવવા સાથે અનેક ચમત્કારિ અસર ' કારક દષ્ટાંત-કથાઓથી ભરપુર.) ' શેઠ રણછોડદાસ ભાઇચંદ પાછીયાપુરવાળાની આર્થિક સહાય વડે પ્રકાશક, શ્રી જૈન આત્માનંદ સભા. ભાવનગર. પ્રથમવૃત્તિ વીર સં. ૨૪૪૩. આ. સં. ૨૧. વિ. સં. ૧૯૭૩. ઈ. સ. ૧૯૧૭, ભાવનગર–આનંદ પ્રી. પ્રેસમાં શા. ગુલાબચંદ લલુભાઈએ છાપ્યું. સાધુ સાધ્વી મહારાજ, જ્ઞાનભંડારે, જાહેર સભા અને Page #3 -------------------------------------------------------------------------- ________________ " सम्यक्त्वरत्नान्नपरं हि रत्नं, सम्यक्त्वमित्रान्नपरं हि मित्रम् | सम्यक्त्त्वबंधोर्न परो हि बंधुः सम्यक्चलाभान्न परो हि लाभः ।। " श्रीमज्जिनहर्षगणि. સમ્યકવરત્ન કરતાં ખીજું કાઇ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યકત્વ મિત્ર કરતાં બીજો કાષ્ઠ પરમ મિત્ર નથી, સમ્યકત્વરૂપ બધુ કરતાં અન્ય કોઇ ખરેખર બંધુ નથી અને સમ્યકત્વના જે અપૂર્વ લાભ છે તે કરતાં બીજો કાઇ અધિક લાભ નથી. Page #4 -------------------------------------------------------------------------- ________________ પસ્તાવના. વ્ય અને પ્રભાવિક અતિશયોના ચમત્કારી મહિમાથી આ ભાન રતવર્ષની ભવ્ય પ્રજાને ચકિત કરનાર અને આધિ, વ્યાધિ અને ઉપાધિને પ્રકટ કરનારા કર્મજાળમાંથી અનેક જીવોને ઉદ્ધાર કરનાર, સુરેન્દ્રનંદિત ભગવાનશ્રી વીરપ્રભુના છેલ્લા શાસનને આજે • ઘણાં શતકે થઈ ગયા છે. કાળની અનંત શક્તિના પ્રભાવથી આચાર-વિચારમાં અનેક પરિવર્તન થયા છે અને થાય છે. તથાપિ જગતના તમામ ધર્મોના શિખર ઉપર સનાતન જૈન ધર્મ પિતાનું સ્થાન રાખી રહ્યો છેપિતાની અદ્વિતીયતા સાચવી શક્યો છે. જે કે દેશકાલાનુરૂપ નિયમોની સુધારણ કરવામાં તે ધર્મની પ્રજાની અપ્રવૃત્તિ થવાથી સમાજની જોઈએ તેવી પ્રાચીન ઉચ્ચ ભાવના ટકી શકી નથી, અને તેથી સમાજની શોચનીય અવસ્થા થતી જાય છે, તથાપિ એ ધર્મની ઉચ્ચ ભાવનાના સંસ્કારોને લઈને હજુ સમાજ ઉન્માર્ગગામી થઈ શક્યો નથી; એ આશાજનક અને આનંદપ્રદ છે. અમુક સમયે જેનસમાજની ભાવના ઉપર અનેક આઘાત થયા હતા, અને તે ભાવના દઢ અને મહાન કિલ્લાને તેડવા માટે મિથ્યાત્વીઓનું મહાબળ એકત્ર થયેલું પણ તે મહાન ભાવનાને કિલ્લે તેની પુરાણુ રચનાને જેમ તેમ રીતે પણ અદ્યાપિ ટકાવી રહ્યો છે તે પણ તેમાં કેટલાએક ફાટા પડી ગયા. જે જૈન” એ નામને ધારણ કરી ભારતમાં પ્રવર્તાવા લાગ્યા છે, તથાપિ એટલી તે સંતોષની વાત છે કે, શ્રી વીરવાણીના મૂળતા ઉપર કોઈ ભિન્ન ધર્મની ભાવના હજુ વિજય મેળવી શકી નથી. • - જે ધમે સર્વ સમાજરૂપી મનહર વૃક્ષને ઉછેરી ખીલવવા માટે સદાચારની ઉચ્ચ પ્રણાલીના કયારા બાંધેલા છે, જે ધર્મે દેવ, ધર્મ અને ગુરૂતત્વની Page #5 -------------------------------------------------------------------------- ________________ ત્રિગુણ વાડે કરી તેના બાહ્ય અને આત્યંતર રક્ષણની યોજના કરેલી છે, જે ધમેં દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર સ્તંભ માંડી તેની આસપાસ શીતળ દયાને છાયા મંડપ રોપેલ છે અને જે ધમે ગુરૂવર્ગદ્વારા તેને સિંચન કરવા માટે શ્રુતજ્ઞાનના મધુર જળની દેશનારૂપી ની ચાલતી રાખી છે, તે જૈન ધર્મની સતત દિવ્યલાભ આપનારી સેવા કરવાનું કર્તવ્ય શિથિલ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તે પછી સમાજક્ષની અધોગતિ થાય તેમાં શું આશ્ચર્ય ! હવે જેન પ્રજાએ સમજવું જોઈએ કે, આપણા ધર્મની ભાવનામાંથી સર્વ પ્રકારનું શ્રેય સંપાદન કરવાના સાધનો મળી શકે તેમ છે. આપણું ધર્મના આચાર-વિચાર અને અધ્યાત્મિક ભાવનાએ વિદેશી અને સ્વદેશી જનસમાજને પણ હમણાં મહાન મેહ ઉત્પન્ન કર્યો છે. કેટલાએક નિષ્પક્ષપાતી પંડિતો તો. ઉચ્ચસ્વરે જણાવવા લાગ્યા છે કે ભારતવર્ષના અર્વાચીન ઇતિહાસમાં જૈનધર્મના મહાન સંસ્થાપક મહાવીરે પોતાના વિશાળ જ્ઞાનને દુંદુભિ વગાડી ભારતવર્ષની પ્રજામાં ધર્મ જાગ્રતિને સમય સૂચવ્યો છે. અને દયામય ધાર્મિક જીવનનો પ્રકાશ પૂર્ણ રીતે પાડ્યો છે.” આવા એક મહાન ધર્મની વિજય પતાકા કાના બળથી ફરકી છે? જેનો પ્રભાવ અત્યારે ચારે તરફ પ્રસરેલ છે, એવા જૈન પ્રજાના વૈભવ વૃક્ષને જોરદાર અંકો શાથી છુટ્યા છે ? અને ભવિષ્યમાં પુટવાના છે ? આ વિષે દીર્ઘ વિચાર કરવાથી હૃદયમાં ખાત્રી થશે કે, એ બધે પ્રભાવ જૈનધર્મના એક મહાન તત્ત્વને છે. એ તત્વનું નામ સમ્યકત્વ છે. વિવિધ દેશનાઓ અને ભાવનાઓમાં ઓતપ્રોત થઈ રહેલું એ સમ્યકત્વ તત્વ આહંત ધર્મના મહાન પ્રાસાદનો પાયો છે. મનુષ્ય શરીરમાં વહી રહેલા ધાર્મિક જીવનો ઉલ્લાસ એ તત્વના વેગથી પ્રગટે છે. જેનધર્મના ઉત્તમ આરાધકેએ આજપર્યત યત્ન કરી હૃદયમાં રાખી મુકેલું, પ્રાણના કરતાં પણ પ્રિય માનેલું અને ઉત્કંઠાપૂર્વક અવલેકન કરેલું એ સમ્યકત્વરત્ન ભારતવર્ષની સર્વ ધર્મ ભાવનાઓમાં વિજય મેળવી શક્યું છે. એ રત્નના પ્રભાવથી ભારતમાં નિરવધિ દાનના પ્રવાહ વહ્યા છે. અને વહે છે, શીળરૂપ ચિંતામણિના ચમત્કાર બન્યા છે અને બને છે, પરીષહ રૂપ પર્વના ભારને સહન કરનારી તપસ્યાઓના અદ્દભુત પ્રગટયા છે અને પ્રગટે છે અને અધ્યાત્મના અનુપમ આનંદને આપનારા અને દિવ્ય ભવ્યતાને ભભકાવનારા ભાવો ઊદૂભવ્યા છે અને ઉદ્દભવે છે. એવા સમ્યકત્વરનના પ્રભાવિક કિરણને પ્રગટ કરનારી અને અનુપમ Page #6 -------------------------------------------------------------------------- ________________ આત્મીય આફ્લાદને અપનારી આ સમ્યકત્વ કામુદી (ગ્રંથ) ખરેખર કૌમુદી-ચંદ્રિકારૂપ છે. જેને માટે પ્રતિભાશાળી જૈન કવિઓ નીચેનું પદ્ય ઉચ્ચારે છે. “ सम्यक्त्वचन्द्रबिस्य कौमुदी कौमुदीव या શ્રાદ્ધહુમુન્નારદાયિની સર્વવાસ્તુ સા” ? . “જે સમ્યકત્વકૌમુદી સમ્યકત્વરૂપી ચંદ્ર બિંબની ચંદ્રિકારૂપતે સદા ચંદિકાની જેમ શ્રાવકના હૃદયરૂપી કુમુદ (પિયણું) ને ઉલ્લાસ આપનારી થાઓ” ૧ આવા આ ઉત્તમ ગ્રંથની ઉપયોગિતાને માટે જેટલું લખીએ તેટલું લખી શકાય તેમ છે, તેથી સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે, પૂર્વના અપાર સુકૃતથી પ્રાપ્ત થયેલા શ્રાવક જીવનને પ્રત્યેક ક્ષણે અતિ ઉચ્ચતર બનાવવાને માટે અને શ્રાવકપણાના યોગક્ષેમને માટે આવા ગ્રંથ પઠન-પાઠન તથા શ્રવણ શ્રાવણમાં અતિ ઉપયોગી છે. આ ગ્રંથને તેના વિચક્ષણ અને ઉપકારી પ્રણેતાએ સાત ભાગમાં થેલો છે તે દરેક ભાગનું પ્રસ્તાવ એવું નામ આપેલું છે. અને પ્રત્યેક પ્રસ્તાવમાં સમ્યકત્વના વિવિધ ભેદે અને તેના ફલાદેશે અસરકારક દષ્ટાંત સાથે આપેલા છે. " પ્રથમ પ્રસ્તાવમાં ભગવાન તીર્થકરને મંગળાચરણ રૂપે નમન કરી ધર્મની પ્રશંસા કરી છે અને તે પછી તે ધર્મના મૂળરૂપે સમ્યકત્વતત્ત્વની પ્રરૂપણું કરી છે. કર્મબંધનની મહાશિક્ષાને ભોગવતે જીવ સમ્યકત્વ રત્નનો લાભ કેવી રીતે મેળવી શકે છે, તે વિષે ઇસારો કરી ગ્રંથકાર સમ્યત્વને દિવ્ય પ્રભાવ પ્રરૂપવાને સંપ્રતિ રાજાનો પ્રસંગ આપે છે. ગૌડ દેશમાં આવેલા પાટલીપુર નગરના મહારાજા સંપ્રતિનું ઊજજયિની નગરીમાં જવું, ત્યાં શ્રી જીવંત સ્વામીની રથયાત્રાના પ્રસંગે શ્રી આર્યસહસ્તી આચાર્યને સમાગમ થો અને તે પ્રસંગે સંપ્રતિરાજાએ પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જાણવાને માટે પુછેલા પ્રશ્નના ઊત્તરમાં આચાર્ય સમ્યકત્વને પ્રભાવ વર્ણન કરી બતાવવો, ઈત્યાદિ પ્રસંગોમાં સમ્યકત્વ શું કહેવાય ? અને તેને મહિમા કે છે ? તે વિષે સારું વિવેચન કરવામાં આવ્યું છે. સમ્યક્ પ્રકારે પાળેલું સમ્યકત્વ Page #7 -------------------------------------------------------------------------- ________________ કેવું પ્રત્યક્ષ ફળ આપે છે ? તે વિષે આચાર્યશ્રીએ અહિં આપેલું અહતદાસ શેઠનું દષ્ટાંત સમ્યકત્વના પ્રેમી વાચકોને મનન કરવા જેવું છે. આ દષ્ટાંતને અંગે ભગવાન વિરપ્રભુના મુખથી સમ્યકત્વના ભેદની સાથે મિથ્યાત્વનું સ્વરૂપ દર્શાવી તેનું ઉત્તમ ખ્યાન આપેલું છે. તે સિવાય દાન, શીળ, તપ, તીર્થયાત્રા, શ્રેષ્ઠ દયા, સુશ્રાવકત્વ અને વ્રતધારણ, એ આઠ આચારનું પાલન સમ્યકત્વ મૂળ હોય તો કેવું મહત ફળ આપે છે, એ વાત સ્પષ્ટ કરી બતાવી છે. તે પછી આ ગ્રંથના પ્રથમ પ્રસ્તાવની સમાપ્તિ કરી છે. * બીજા પ્રસ્તાવમાં મગધદેશના મહારાજા શ્રેણિકને પૂર્વ પ્રસંગ ચલાવી અર્હદાસ રોડની ભાવનાને ઊશ્કેરે તેવા કૌમુદી મહત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મહોત્સવને અંગે સાંસારિક મેહનું સ્વરૂપ પ્રગટાવી રાજા શ્રેણિકે આપેલા ધન્યવાદથી અર્વદ્દાસ શેઠ પિતાની આઠ સ્ત્રીઓ સાથે કરેલા જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી શ્રેણિકરાજા અને તેનાં મંત્રી અભયકુમારનો પ્રસંગ લઈ, જનસમુદાયની સાથે વિરોધ ન કરવા વિષે સુધન રાજાની કથાને રસિક પ્રસંગ આપવામાં આવ્યો છે, તે પ્રસંગને સુબોધક, અને નીતિદર્શક બનાવા માટે રાજહંસ, કુંભકાર, સુધર્મરાજા, હરિણી, ભારતીભૂષણ મંત્રી, વાનર અને ધનશ્રીની અવાંતર કથાઓ આપી અભયકુમાર મંત્રીની પ્રતિભાને ઊત્તમ પ્રભાવ બતાવી આવ્યો છે. છેવટે સુયોધન રાજાને ધર્મઘોષસૂરિના સમાગમથી પ્રગટેલે સંગ રંગ સૂચવી આ બીજો પ્ર સ્તાવ સમાપ્ત કરવામાં આવ્યો છે. - ત્રીજા પ્રસ્તાવમાં શ્રેણિક અને અભયકુમારને ચાલુ પ્રસંગ લઈ અહદાસ શેઠને પુનઃ પ્રસંગ આવે છે. કૌમુદી મહોત્સવ જોવાને ઉત્સુક થયેલી પિતાની આઠ પ્રિયાઓને સમ્યકત્વના શુદ્ધ માર્ગમાં લાવવાને તે શેઠ ગૃહ ચેત્યમાં પ્રવેશ કરે છે, જે પ્રસંગે ભક્તિભાવને ઉલ્લાસ કરનારી પ્રભુની સ્તુતિ દર્શાવી છે. અહદાસ શેઠના ઘરમાં અભયકુમાર સાથે છુપી રીતે આવેલા શ્રેણિક રાજાનો પ્રસંગ આપવામાં આવ્યો છે. આ સાથે લેહખુર નામના એક ચોરને વૃત્તાંત પેટામાં આપી અર્હદાસ શેઠે પિતાની પ્રિયાઓ પ્રત્યે કહેલ સમ્યકત્વના મહાન લાભને પ્રસંગ આપ્યો છે. જેમાં જિનદત્ત શેઠની અવાંતર કથા આપી પ્રસેનજિત રાજાને પ્રસંગ લઈ તે રાજા પ્રત્યે કેશિદેવ નામના એક મહાન આચાર્યની ધર્મોદ્યોતકારિણી દેશના આપવામાં આવી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ અહીં પેલા રૂપ્યપુર ચોરને ચાલતો પ્રસંગ લઈ શ્રેણીના ઉપદેશના શ્રવણથી તેના હૃદયમાં પ્રગટેલી ધાર્મિક ભાવના બતાવી રોજ પ્રસેન જિતના ચાલુ વૃત્તાંતમાં તેને થઈ આવેલ મુનિચંદ્ર નામના આચાર્યને સમાગમ વ વ્યો છે. તે મહાન આચાર્યશ્રીને મુખે નિસર્ગ રૂચિ, ઉપદેશરુચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ અને ધર્મચિ એવા નામથી દશ પ્રકારના સમ્યકત્વનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે સાંભળી રાજા પ્રસેનજિતને પિતાના પુત્ર શ્રેણિકને રાજ્યારૂઢ કરી સંયમ ગ્રહણ કરવાને અદ્દભુત પ્રસંગ વર્ણવ્યો છે. અર્હદ્દાસ શેઠના મુખથી આ કથા સાંભળી બીજી સાત ક્રિયાઓ મુદિત થઈ. પણ કંદલતા નામની એક પ્રિયાને અશ્રદ્ધા થવાનો પ્રસંગ લઈ રાજા શ્રેણિકને ક્રોધાવેશ અને અભયકુમાર મં. ત્રીની શાંત્વના પ્રસંગ સૂચવી પછી શેઠે તે કુંદલતાને આપેલા બોધનું વિવેચન કરવામાં આવ્યું છે. તે અર્હદાસ શેઠની મિત્રશ્રી ચંદ્રશ્રી, વિષ્ણુશ્રી, નાગશ્રી, પદ્મલતા, સ્વર્ણલતા, વઘુલ્લતા અને કુંદલતા એવા નામની આઠ પ્રિયાઓમાંથી પહેલી મિત્રશ્રી પ્રિયાને સમ્યકત્વ પ્રાપ્ત થવાનો પ્રશ્ન શ્રેષ્ઠિદ્વારા થતાં તે પ્રિ યાના મુખેથી પિતાને તે વિષે વૃત્તાંત આપવામાં આવ્યો છે. જેમાં એક ચારણ મુનિના સમાગમને પ્રસંગ લઈ સમ્યકત્વની શુદ્ધિના સડસઠ બેલનું સંક્ષેપમાં સારું વિવેચન કરવામાં આવ્યું છે. અને તેને અસરકારકનાના નાના દષ્ટાંતેથી રસિક બનાવવામાં આવ્યું છે, તે વૃત્તાંતના અવાંતર પ્રસંગમાં સમાધિગુ4 નામના એક મહાન અનગારની સુબોધકદેશના આપેલી છે કે, જે દેશના પ્રસંગેજીવાદિ સાત તત્વોનું વિવેચન કરી તે તત્વો ઉપર શ્રદ્ધા રાખવા રૂપ સમ્યકત્વનું સ્વરૂપે પ્રતિપાદન કર્યું છે. તેમાં જીવોના ભેદ, તેમની પર્યાપ્તિ, છ દ્રવ્ય, પુદુગળોનું સ્વરૂપ, તેમના સ્કંધ અને પરમાણુરૂપ બે ભેદ, સ્કંધનું સ્વરૂપ, ઔદારિકઆદિ પાંચ શરીર, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સ્વરૂપ, આકાશ, લકાકાશ, કાળ, પાપ, પુષ્ય, આશ્રવ તથા સંવરના સ્વરૂપને સંક્ષેપથી સારી રીતે સમજાવ્યું છે. અને છેવટે સમ્યકત્વ પૂર્વક જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ, એ મોક્ષસુખનું કારણ છે, એમ સાબીત કર્યું છે. અહિં આ ગ્રંથના ત્રીજા પ્રસ્તાવની સમાપ્તિ થાય છે. ચોથા પ્રસ્તાવમાં તે શેઠના પ્રશ્ન ઉપરથી બીજી સ્ત્રી ચંદનથી પિતાને સમ્યકત્વની પ્રાપ્તિ થવાના હેતુરૂપે એક રસિક કથાને આરંભ કરે છે, જેની અંદર ગુણપાળ નામના એક શ્રેણીનું ચમત્કારી ચરિત્ર આપેલું છે. જેમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ રૂદ્રદત્ત નામની એક બ્રાહ્મણને જિનચંદ્ર નામના ગુરૂએ આપેલી દેશના મનન કરવા જેવી છે, જે દેશનામાં ખરા સંયમીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અને તે વાર્તાના પ્રસંગમાં જ સુધમ મુનીશ્વરના મુખથી વીશ સ્થાનક તપનું વિવેચન કરવામાં આવ્યું છે. અને અહંત પ્રતિમાની પ્રતિષ્ઠા તથા પૂજાભક્તિ અને તીર્થ સંઘની ભક્તિનું અનુપમ માહાસ્ય દર્શાવેલું છે. તે પછી તે પ્રસંગેજ ગુરૂતત્વનું સ્વરૂપ બતાવી એ મહાન દેશનાની સમાપ્તિ કરી એ ચંદનથીને સમ્યકત્વ પ્રાપ્ત થવાને વૃત્તાંત પણ પૂર્ણ કરવામાં આવ્યો છે તે પછી શેઠના પ્રશ્ન ઊપરથી તેની પ્રિયા વિશુશ્રી પિતાને પ્રાપ્ત થયેલા સમ્યકત્વની કથાને આરંભ કરે છે. તે વૃત્તાંતની અંદર કેશિદેવ નામના મુનીશ્વરના શિષ્ય સમાધિગુપ્ત નામના રાજર્ષિને પ્રસંગ આપે છે. તે પ્રસંગે દાન ધર્મના સ્વરૂપ અને પાત્ર સુપાત્ર વિષે અચ્છી રીતે વર્ણન કરવામાં આવ્યું છે, અને તે ઉપર સુપાત્ર દાનનું માહાસ્ય દર્શાવવા એક સુબોધક વૃત્તાંત આપેલો છે, તે વૃત્તાંતને અંતે વિપશ્રીને થએલ સમ્યકત્વની પ્રાપ્તિના પ્રસંગને પણ અંત આવે છે. તે પછી અર્હદાસ શેઠના પુછવા ઉપરથી નાગશ્રી નામની પ્રિયા પિતાને પ્રાપ્ત થયેલ સમ્યકત્વના હેતુને વૃત્તાંત આરંભે છે. જે વૃત્તાંતમાં વૃષભશ્રીનામના સાધ્વીએ સિદ્ધચક્રની આરાધનાને પ્રકાર અને તેના ફળ વિષે કહેલો ઉપદેશ સવિસ્તર આપવામાં આવ્યો છે. તે પછી સાગર નામના સદ્દગુરૂના ધાર્મિક ઉપદેશને પ્રસંગદર્શાવી આ ગ્રંથના ચોથા પ્રસ્તાવને સમાપ્ત કરવામાં આવ્યો છે. પાંચમા પ્રસ્તાવમાં અર્હદાસ શેઠની સ્ત્રી પદ્મલતા પિતાને પ્રાપ્ત થયેલા સમ્યકત્વને વૃત્તાંત જણાવે છે. તે વૃત્તાંતના પ્રસંગે એક વિદ્વાન સાધુના મુખથી સમ્યકત્વનું સ્વરૂપ દર્શાવી મિથ્યાત્વ વિષે કેટલુંએક વિવેચન કરેલું છે. જેની અંદર આગમાનુસારી મિથ્યાત્વના ભેદો ઉત્તમ પ્રકારે વર્ણવેલા છે તેમાં બુદ્ધદાસ અને પદ્મશ્રીને પ્રસંગ ધર્મ અને વ્યવહારના અનેક બેધથી ભરપૂર વર્ણવવામાં આવ્યો છે. તે પ્રસંગે મહામુનિ યાધરની દેશના વાણીને ઉલ્લાસ કરી તેમાં પ્રાણુઓને દેવ, મનુષ્ય, અને તિર્યંચની ગતિ કેવા આચરણથી પ્રાપ્ત થાય છે, તે વિષે સારૂં નિરૂપણ કરવામાં આવ્યું છે. અને અહિં અર્હદાસની પ્રિયા પદ્મલતાના વૃત્તાંતની સમાપ્તિ થાય છે. પછી અર્હદાસ શેઠના પ્રશ્ન ઉપરથી સ્વર્ણલતા નામની પ્રિયાએ કહેલું Page #10 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પ્રાપ્તિનું વૃત્તાંત વિવિધ સુભાષિતથી અલંકૃત કરી સવિસ્તર આપવામાં આવેલું છે. તેમાં શ્રુતસારનામના મુનીશ્વરેઉપદેશેલો ગૃહસ્થ શ્રાવકનો ધર્મ ઉત્તમ પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યો છે, જેની અંદર સિદ્ધિરૂપી મહેલ ઉપર ચડવાના પગથીઆરૂપે મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, શ્રદ્ધાળુતા, ગુરૂવચન શ્રવણ અને વિવેકાદિ ગુણે સમ્યક્ પ્રકારે વર્ણવેલા છે. તે વૃત્તાંત પૂર્ણ રીતે સ્વર્ણલતા પ્રિયાના મુખથી સાંભળી અર્હદાસ શેઠ અને બીજે પરિવાર આનંદમગ્ન બની જાય છે. અને ત્યાં પાંચમે પ્રસ્તાવ સંપૂર્ણ થાય છે. છઠા પ્રસ્તાવમાં અહદાસ શેઠના પ્રશ્ન ઉપરથી તેની વિઘુલત્તા નામની પ્રિયા પોતાના વૃત્તાંતનો આરંભ કરે છે, તે વૃત્તાંતમાં જિનદત્ત ગુરૂના મુખથી ધર્મરૂપી ક૯પવૃક્ષ અને ચારિત્રના પ્રભાવનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. તે પછી સમ્યકત્વની સ્થિરતા શી રીતે રહી શકે ? તે માટે પણ તે મહાત્માએ કહેલા ઉપદેશ વચનો ગ્રંથકારે અસરકારકરીતે દર્શાવ્યા છે. અહિં અહદાસ શેઠની પ્રિયા વિદ્યુલ્લતાનું વૃત્તાંત પૂર્ણ થાય છે. સાતમા પ્રસ્તાવમાં રાત્રિનું આ સર્વ વૃત્તાંત સાંભળી મહારાજા શ્રેણિણિકના મનમંદિરમાં સમ્યકત્વ દીપકને પ્રકાશ થઈ આવવાનું અને તે અહં. દાસની કુંદલતા નામની નાસ્તિક સ્ત્રીને નિગ્રહ કરવાની પ્રવૃત્તિને પ્રસંગ દર્શાવી પ્રભુના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીના આગમનને પ્રસંગ આપ્યો છે. તે મહાત્માના મુખની દેશનાના શ્રવણથી કુંદલતાને થયેલે પ્રતિબંધ અને દીક્ષા ગ્રહણને પ્રસંગ આપ્યા પછી અર્હદાસ શ્રેષ્ટિના કથન ઉપરથી શ્રાવકના એકાદશ પ્રતિમા વિષે ગુરૂમુખે વિવેચન કરવામાં આવ્યું છે, જે ઉપરથી અહં. દાસ શ્રેષ્ટિને પ્રાપ્ત થયેલા સંવેગરંગનું ખ્યાન આપી પરંપરાએ તેણે પ્રાપ્ત કરેલી મોક્ષલક્ષ્મીને પ્રસંગ દર્શાવી અને આ ગ્રંથની ઉપયોગિતા વિષે વિવેચન કરી ગ્રંથકર્તાની પ્રશસ્તિ સાથે આ સુબોધક ગ્રંથને સમાપ્ત કરવામાં આવ્યો છે. આ ગ્રંથના કર્તા શ્રી જિનહર્ષગણે વિક્રમ સંવત ૧૪૮૭ના વર્ષમાં આ ભારતવર્ષને અલંકૃત કરતા હતા, તે તેમની ગુરુપરંપરા આ ગ્રંથની પ્રશસ્તિમાં અનુક્રમે આપેલી છે. આ પ્રમાણે આત્મિક ભાલ્લાસથી મુક્તિની સન્મુખતા સૂચવનારો આ ગ્રંથ આબાલવૃદ્ધ પ્રત્યેક જૈન વ્યક્તિને મનન પૂર્વક વાંચવા યોગ્ય છે. આ ગ્રંથમાં વિશેષ ખૂબી એ છે કે, તેમાં આવતી કથાપ્રસંગે Page #11 -------------------------------------------------------------------------- ________________ ની અંદર સુબેધક અને મનોરંજક એવા વર્ણને તથા સુભાષિતે આપેલા છે કે, જે મનન પૂર્વક વાંચવાથી ધર્મ આચાર અને વ્યવહારના વ ને ઉપર સારી છાપ પડી શકે છે અને આસ્તિક હૃદયવાળા અધિકારીઓ પિતાના હૃદય પટ ઉપર સદ્વર્તન અને સદાચારના સારા ચિત્રો પાડી શકે છે. અમે આશા રાખીએ છીએ કે, જૈન સમાજમાં વાંચનરૂપે અથવા શ્રવણ રૂપે આ ઊપયોગી લેખની વિશેષ પ્રવૃત્તિ થશે તો અમારી સંસ્થા સાધર્મ બંધુઓની આવી આવી સેવા કરવાને વિશેષ ઉત્સાહી થયા વગર રહેશે નહીં. છેવટે અમે પરમાત્મા પાસે એટલું જ માગીએ છીએ કે, તન, મન અને ધનથી યથાશકિત સાધર્મિ સમાજની સદા સેવા થાય અને અમારે પરમ ગુરૂવર્ગ અને વિદ્વર્ગ અમારા તે ઉત્સાહને સદા જાગૃતિ આપે. સદરહુ મૂળ ગ્રંથ અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ હતો, જે ખરેખર રસીક અને ઉપયોગી હોવાથી, તેમજ તેને સર્વ લાભ લે તેવા હેતુથી તેનું ગુજરાતી ભાષાંતર સરલ અને શુદ્ધ કરાવી સાદ્યત વાંચી જવા ન્યાયાંનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ)ના શિષ્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ વીરવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજશ્રી પ્રેમવિજયજી મહારાજને આ સભા તરફથી વિનંતિ કરવામાં આવતાં ઘણી જ તસ્દી લઈ પરિપૂર્ણ તપાસી આપેલ છે જે માટે આ સ્થળે તે મહાત્માનો અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. આ શ્રાવકાપાગી ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટે મીયાગામ નિવાસી શ્રાવકવર્થ શેઠ નેમચંદભાઇ પીતાંબરદાસ કે જેઓ એક ધર્મચુસ્ત નરરત્ન છે અને દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાવાન હેવાસાથે જ્ઞાનને બહોળો ફેલાવો કરવા માટે ખાસ ખંતીલા, પ્રયત્નશીલ અને પ્રેમી છે; તેઓ મારફત પાછીયાપુરવાળા સ્વર્ગવાસી શેઠ રણછોડદાસ ભાઇચંદના સ્મરણાર્થે આર્થિક સહાય મળેલ છે. ઉક્ત શેઠ રણછોડદાસ ભાઈ ત્યાંના આગેવાન ગૃહસ્થ હોવા સાથે ધર્મચુસ્ત હતા. તે સ્વર્ગવાસી બંધુ પાસે માત્ર પંદર હજાર રૂપિયાની આશરે મીત હતી. તેઓશ્રીને પિતાની સાઠ વર્ષની ઉમરે જણાયું કે કાળને ભરૂસે નથી માટે મારે મારી પિતાની મીલ્કતની વ્યવસ્થા કરવી ! દરમ્યાન તેઓશ્રીને મંદવાડ - વાથી તેઓના ભત્રીજા મનસુખલાલ મગનલાલ તથા ઉકત ધર્મરત્ન શેઠ નેમચંદભાઈ પીતાંબરદાસને ટ્રસ્ટી નીમી તમામ મીલ્કતની શુભ માગે વ્યવસ્થા કરી આવતા ભવ માટે (શુભ ગતિ માટે) ભાતું બાંધી, ઉકત રણછોડદાસ ભાઈએ પરલેકગમન કર્યું. ત્યારબાદ વડોદરાવાળા તેના ભાણેજ ખુબચંદભાઈ (એ ઉક્ત સ્વર્ગવાસી રણછોડભાઈ કે જે પોતાની પાછળ એક પુત્રી નામે બેન રૂક્ષમણીને મૂકી ગયા છે, તેમની સંભાળ રાખવા સાથે તે) Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તથા શાહ મંગળદાસ દલસુખ વિગેરે ચાર ગૃહસ્થોએ મળી તે સ્વર્ગવાસી આત્માની તમામ મીલ્કતની શુભ માગે વ્યવસ્થા કરી. આ ઉપરથી મરમે પોતાની આખી જ્ઞાતિમાં સારે દાખલે બેસાડ્યો છે, એટલું જ નહીં પણ “હાથે તે સાથે એ કહેવત મુજબ કરી બતાવ્યું છે જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. ઉક્ત મરહુમના સ્મરણાથે આ જ્ઞાનોદ્ધારના (જ્ઞાન ખાતાને આ ગ્રંથ છપાવવા માટે આપેલી દ્રવ્ય સહાય માટે શેઠ નેમચંદભાઈ પીતાંબરદાસને તથા મરહુમના ભત્રિજા મનસુખભાઈને અમો આભાર માનીયે છીયે. સદરહુ ગ્રંથની શુદ્ધિ માટે યથાશકિત પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં દૃષ્ટિ દોષથી કે પ્રેસ દોષથી કઈ સ્થળે ખલના જણાય તો તે માટે મિથ્યા દુષ્કત પૂર્વક ક્ષમા યાચીયે છીએ. આત્માનંદ ભવન વીર સંવત ૨૫૪૩ આત્મસંવત ૨૧. પિષ શુકલઅષ્ટમી સં. ૧૯૭૩ તા. ૧૧-૧૯૧૭ પ્રસિદ્ધકર્તા. Page #13 -------------------------------------------------------------------------- ________________ 2 - શ્રી શ્રાદ્ધગુણ વિવરણુ(ભાષાંતર.) SEEEE શ્રાવકના વિશેષ ધર્મના કારણરૂપ અને ઉચ્ચ ગૃહસ્થ ધર્મ છે (શ્રાવકના સામાન્ય ધર્મોનું શુદ્ધ સ્વરૂપ બતાવનાર, મેક્ષ મ હેલના પ્રથમ પાનરૂ૫, જયશ્રીની સિદ્ધિને આપનાર આ અપૂર્વ છે ગ્રંથ છે. જેથી આવો શ્રાવકેપગી કેઈપણ ગ્રંથ અત્યારસુધીમાં પ્રગટ થયું નથી. સરલ, સુબેધક વિવેચનસાથે અનેક કથાઓ સહિત છે શ્રીમદ્ જિનમંડનગણુ મહારાજની કૃતિની આ એક સુંદર અને અત્યુત્તમ રચના છે, જેનું સરલ અને શુદ્ધ ભાષાંતર પ્રવકજી મહારાજશ્રી કાંતિવિજ્યજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલ છે. જેન તરીકે દાવ ધરાવનાર કે શ્રાવકધર્મના ઈચ્છક કોઈપણ વ્યકિતના ઘરમાં આ ગ્રંથ છે કે શ્રાવક ધર્મની ઉચ્ચ શિલીને જણાવનારે છે તે અવશ્ય હોવા જ જોઈએ. તે ખરેખર ઊપયેગી જોઈ ગ્રંથ છપાતાના દરમ્યાન ઉપાધ્યાય શ્રીમદ્ વીરવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજના નેક અભિપ્રાયથી અત્રેની જેન બડગ, તેમ જ જૈન નાઈટ કલાસના વિદ્યાથીઓને ધાર્મિક અભ્યાસની શરૂઆત તરીકે આ ગ્રંથ ચલાવવાની ખાસ જમા થયેલી છે, તેજ તેની ઊપગીતા પૂર પુરાવો છે. તે બાબતમાં વધારે કાંઈપણ ન લખતાં તે સાવંત ખાસ વાંચી જવાની ભલામણ કરીએ છીએ. ઊંચા ગ્લેજ કાગળો ઉપર, ચાર જુદી જુદી જાતના સુંદર ટાઈપોથી છપાવી સુંદર બાઈડીંગથી તેને અલંકૃત કરવામાં આવેલ છે. યલ આઠપેજી પાંત્રીશ ફોરમને સુમારે ૩૦૦ પાનાને દલદાર આ ગ્રંથ. (કાગળની તેમજ તેને લગતા સાધનની લડાઈને લઈને ઘણું મેંઘવારી છતાં તેની) કિંમત માત્ર રૂા. ૧-૮-૦ રાખી છે. પિસ્ટેજ જુદું. ઘણીજ ઘેડી નકલો શીલીકમાં છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ / શ્રી શાંતિનાથાય નમઃ | ॥न्यायांभोनिधिश्रीमद्विजयानंदमूरिपादपद्मेभ्यो नमः॥ ॥श्रीमजिनहर्षगणिविरचिता सम्यक्त्त्वकौमुदी॥ (ભાષાંતર.) -- - થાકે શ્વત આનંદ અને વિજ્ઞાનના ઉદયથી શોભાયમાન શ્રીયુગાદીશ પરમાત્માને નમસ્કાર થાઓ. | સર્વા એવા શ્રી વીરપરમાત્મા ભવ્ય જીને - આંતરિક અને બાહ્યા–એવા બંને પ્રકારના શત્રુઓની જયલક્ષ્મી આપે, જે વીર પતે એકાકી છતાં ત્રિજગજનનું રક્ષણ કરવામાં અદ્દભુત રીતે સદાય પ્રગટ પ્રભાવી થઈ વર્તે છે. સામાન્ય કેવલીઓમાં વૃષભ (ધુરંધર) સમાન એવા શ્રીવૃષભાદિક તીર્થકરે ભને કલ્યાણ પ્રાપ્તિ અર્થે થાઓ, જેમના ચરણકમળમાં શિવશ્રી (મેક્ષલક્ષ્મી) સદાય રાજહંસીની જેમ ક્રીડા કરી રહી છે. . Page #15 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી સર્વ પ્રાણુઓ માટે કરૂણાના સાગર સમાન શ્રીગુરૂમહારાજાઓ જયવંતા વન્ત, જેમની ભક્તિ કલ્પલતાની જેમ સર્વ સંપત્તિને પ્રગટ કરે છે. જિનેશ્વર દેવ, સુસાધુ ગુરૂ અને તેમને દર્શાવેલ ધર્મ આ રત્નત્રયી સર્વ પ્રાણુઓને કલ્યાણકારી હોવાથી જયવંત વર્તો. સંસારસમુદ્રમાં ભ્રમણ કરતાં રત્નદ્વીપ સમાન આ મનુષ્ય જન્મ પામીને ઈષ્ટસિદ્ધિને માટે ડાહ્યા માણસે ધર્મરૂપ ચિંતામણિ રત્નને સંગ્રહ કરી લે ઉચિત છે. કહ્યું છે કે – "भवकोटीदुष्पापामवाप्य नृभवादिसकलसामग्रीम् । માનનિધિયાનપાત્રે, ધ યત્નઃ સ ાઃ ” I કડે ભવ ભમતાં પણ દુર્લભ એવો મનુષ્યભવ વિગેરે સર્વ સામગ્રી મેળવીને સંસારસાગરમાં નાવ સમાન એવા ધર્મ માટે સદાય પ્રયત્ન કરો.” સર્વ આપદાઓ આવતાં પણ નિર્ભય રાખનાર એવો ધર્મ તે ખરેખર સૂર્ય સમાન છે, તેમજ જગજીને અભીષ્ટ સિદ્ધિ આપવામાં તે કલ્પવૃક્ષ સમાન છે. જેણે સમુદ્રનું પણ શેષણ કરી નાખ્યું પાન કરી ગયા એવા અગત્યઋષિ જેવા મહર્ષિએ પણ પાપરૂપ સમુદ્રનું શોષણ કરવાને ધર્મનીજ ચાહના કરે છે. જેઓ આખી વસુધાને ત્રણમુક્ત કરવા સમર્થ છે એવા રાજાઓ પણ ધમરૂપ સ્વામીને આશ્રય કરવાથીજ કર્મરૂપ ત્રણથી મુક્ત થાય છે. સર્વધર્મ અને દેશધર્મ” એમ બે પ્રકારે જિનેશ્વરેએ તે ધર્મનું સ્વરૂપ કહેલ છે. સર્વધર્મ સાધુઓને માટે અને દેશધર્મ ગૃહસ્થને માટે ઉચિત છે. જેમ વૃક્ષોનું મૂળ કંદ (આઘાંકુર) અને રત્નનું ઉત્પત્તિસ્થાન જેમ રેહણાચલ છે, તેમ એ બંને પ્રકારના ધર્મનું મૂળ સમ્યક્ત્વ કહેલ છે. અનંત પુદ્ગલ પરાવર્તનસુધી સંસારસમુદ્રમાં ભમી ભમીને કેટાનુકેટી સાગરેપમથી આઠ કર્મોની શેષ (એક કેટાનકોટી) સ્થિતિ કરીને અર્ધ પુંગલ પરા Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. વર્તન કરતાં કાંઈક ન્યૂન જ્યારે ભવસ્થિતિ બાકી રહે, ત્યારે જીવ ગ્રંથિભેદ કરીને સમ્યક્ત્વ પામે છે. આ સંબંધમાં કહ્યું છે કે સાત કર્મોની ઉત્કૃષ્ટ ૬૯ આદિ કેટાનુકેટી સાગરેપમની સર્વ સ્થિતિને નાશ કરીને જ્યારે એક કેટાનુકેટી સાગરેપમથી કંઈક ન્યૂન રહે, ત્યારે અપૂર્વકરણ ગે જીવ સત્વર ગ્રંથિભેદ કરે છે. સહજ કઠિન એવી ગ્રંથિને ભેદ થતાં એક પ્રકારના વિશેષ આત્મિક ભાલ્લાસથી મુક્તિની સન્મુખતા સૂચવનાર એ સમ્યકુત્વને અવશ્ય લાભ થાય છે. નિશ્ચલ એવા તે સમ્યક્ત્વ યેગે જીવ મોક્ષની પ્રાપ્તિસુધી બાકી રહેલ કિલષ્ટ કર્મસ્થિતિને પણ અગ્નિ જેમ ઈધનને બાળે, તેમ તેને ક્ષય કરે છે.” નિધાનની જેમ જે સમ્યત્વની પ્રાપ્તિ થયા પછી પાપમ પૃથત્વ અર્થાત્ કિચિક્યૂન અન્તઃ કેટકેટી સાગરોપમમાંથી બેથી થાવત્ નવ પલ્યોપમ કર્મસ્થિતિ ક્ષય થાય, ત્યારે પ્રાણ સર્વ સુખકારી દેશવિરતિને પામે છે. મેષસંપત્તિ માટે એક કેલકરાર જેવું અને અનેક ગુણેથી વિભૂષિત એવું તે સમ્યકત્વ ક્ષાયિકાદિ ભેદથી અનેક પ્રકારનું શાસ્ત્રમાં કહેલ છે. માટે ભવ્યજીના ઉપકારાર્થે અને સમ્યકત્વની સ્પષ્ટતા માટે પૂર્વાચાર્ય કૃત ગ્રંથાનુસારે આ સમ્યકત્વ કૌમુદી (પ્રકાશિકા) ની હું (જિનહર્ષગણી રચના કરું છું. ગ્રંથ પ્રારંભ, સંપ્રતિ રાજાની કથા. પદાઓનું એક અપ્રતિમ સ્થાન એવા જ બદ્વીપનામને દ્વીપ છે, જેને પ્રકાશિત કરવા માટે બે ચંદ્ર અને બેસૂર્ય તેની આસપાસ સદાર્યા કરે છે. ત્યાં તીર્થકરેવ ની જન્મભૂમિ હોવાથી સજજનેને તીર્થરૂપે માન્ય અને સ્વર્ગપુરીની શોભાનું એક નિવાસ સ્થાન એવું ભરત નામનું Page #17 -------------------------------------------------------------------------- ________________ સમ્યક કૌમુદી ક્ષેત્ર છે. તે ભરતક્ષેત્રમાં સ્વર્ગસમાન જેમાં પ્રદેશ આવેલા છે, અનેક પ્રકારની વિદ્યાકળાથી અદભુત અને વસુધાનું એક શિરેભૂષણરૂપ એ ગાડ નામને પ્રખ્યાત દેશ છે. ત્યાં પર્વતને પણ હીન બનાવી દે એવા મેટા મંદિરેથી વિભૂષિત અને વસુંધરાનું એક સ્વસ્તિકરૂપ એવું પાટલીપુર નામે નગર હતું. જેની અંદર અને બહાર ગંગાના તરંગો જેવી ઉજવલ, ગગનસ્પશી અને દ્રષ્ટાની દષ્ટિને આનંદ આપનાર રમણીયતાવાળી એવી જિનમંદિરોની શ્રેણીઓ શ્રેણીબંધ જિનચે ) બિરાજમાન છે. જે પાડેલવૃક્ષને સ્થાને આ પવિત્ર નગર વસેલું છે અને જ્યાં ધર્મસાધન અવિચ્છિન્ન થયા કરે છે, તે પાડલવૃક્ષના પ્રાણીઓ એકાવતારી કેમ ન થાય? તે નગરમાં શત્રુઓને પરાજિત કરનાર, ભરતક્ષેત્રના ત્રણ ખંડમાં પિતાની અખંડ આજ્ઞાને પ્રવર્તાવનાર કૃતજ્ઞ પુરમાં. શિરેમણિ, જૈનધર્મરૂપ સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્રમા સમાન અને પોતાની સમૃદ્ધિથી સ્વપતિને પણ દાસ તુલ્ય કરનાર એવો સંપ્રતિ નામે રાજા હતા. જે રાજાએ આત્મિકેપગ વિના કરેલ સામાયિકથી અહા ! જગતને વિસ્મય પમાડનાર એવું ભરતના ત્રણ ખંડનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હતું. કહ્યું છે કે – " किं भणिमो महिमाए, जिणिंदधम्मे अवत्त सामइए । મરદ્ધવરંતુનગો, નાગો સંપરૂપિત્તિ” III અહો! જિનેંદ્ર પ્રભુના ધર્મના મહિમાની અમે કેટલી સ્તુતિ કરીએ ! જે ધર્મના પ્રભાવે દ્રમક અવ્યક્ત સામાયિક કરીને પણ ભરતાને સ્વામી સંપતિ નામે નરેંદ્ર થયો.” તે રાજા રાજ્ય કરતાં એક દિવસે ઉજજયિની નગરીએ ગયે. કારણ કે રાજાઓ પોતાના રાજ્યમાં કઈ વખત સ્વેચ્છાથી ગમે ત્યાં સ્થિતિ કરે છે. તે અવસરે ત્યાં નિર્મલ ભક્તિધારક શ્રી સંઘમાં જીવંત સ્વામીની પ્રતિમાના રથયાત્રાને મહોત્સવ વસ્તી રહ્યો હતો. ત્યાં ભદ્રપીઠિકા પર વિરાજિત, સર્વ પ્રકારના અલકારોથી શોભાયમાન, વિવિધ Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. રીતે થયેલ પૂજાથી સુશોભિત, ઉપર ધારણ કરાતા ઉંચા પ્રકારના છત્રત્રયથી અધિક દેદીપ્યમાન રાજપુત્રના હાથમાં રહેલ બે ચામરથી અલંકૃત, દિવ્ય વાજીંત્રોને નાદ કરનારા એવા નગરવાસી (થી) પોતાના કલ્યાણની અભિવૃદ્ધિને માટે પગલે પગલે પૂજ્યમાન, કીતિ ગાનારાઓને અને વિશેષતાથી દીનજનેને હર્ષપૂર્વક દાન દેતા એવા અગ્રગામી પુરૂષથી અદ્દભુત, સર્વજ્ઞના શાસનને ઉઘાત કરવાવાળા એવા રાજા, મંત્રી અને આચાર્ય પ્રમુખ મુખ્ય પુરૂએ જેને મહોત્સવ કરેલ છે એવી, જગજીના મરથ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન અને અગરૂ, કપૂર અને ધૂપથી જેણે ચારે બાજુના પ્રદેશને સુગંધમય કરી દીધા છે એવા મહારથ પર બિરાજમાન કરીને સંખ્યાબંધ સુંદરીઓ જેના ગુણ ગાઈ રહી છે, એવી નિંદ્રપ્રભુની મૂર્તિ સર્વ પ્રાણીઓની શાંતિને અર્થે રાજા અને પ્રધાન વિગેરેના ઘરમાં ફેરવે છે. માર્ગમાં બે વૃષભથી પ્રેરિત એવો આ રથ રસ્તે ચાલતાં પૂર્વ પુણ્યના પ્રભાવથી જેને ઘેર જાય, તે દિવસે તે ભવ્ય જીવે પોતાને ધન્ય માનીને ત્યાંજ તેની સ્થાપના કરવી અને સર્વ પ્રકારની પૂજાની સામગ્રી લઈ ભક્તિપૂર્વક તેની પૂજા કરવી તથા ફલ, તાંબૂલ, વસ્ત્ર, ચંદન અને ભેજન વિગેરેથી તે મને હાનુભાવે શ્રી શ્રમણસંઘની અધિક અધિક ભક્તિ કરવી અને તેમાં પણ શુદ્ધ વસ્ત્ર તથા અશન પાન વિગેરેથી ગુરૂમહારાઓની વિશેષ પ્રકારે ભક્તિ કરવી. કારણ કે ગુરૂમહારાજને વેગ તે માનવજન્મમાંજ થાય છે. તેમજ આસ્તિક જનનું મુક્તિદાયક વાત્સલ્ય કરવું, તથા પિતાના ઘરની સ્થિતિ પ્રમાણે દીનજનોને ધન વિગેરેનું પણ દાન આપવું, આવા પ્રકારનો મહોત્સવ ચાલે છે, તેવામાં દશપૂર્વ ધર અને યુગપ્રધાન એવા શ્રી આર્યસુહસ્તિ આચાર્ય પણ ત્યાં પધાર્યા. તેજ વખતે શ્રી સંઘે તેમને માનપૂર્વક બોલાવ્યા. એટલે તેઓ રથયાત્રા- મહોત્સવમાં આગળ આગળ ચાલતા હતા. કારણ કે ગુરૂ એ સન્માર્ગને બતાવનારા હોય છે. હવે રથ જ્યારે રાજમંદિરના આંગણે આગળ આવ્યા, ત્યારે ગવાક્ષમાં બેઠેલ રાજા દૂરથી ગુરૂમહારાજને જોઈને વિચાર કરવા લાગ્યો-“મારા મનસા રાજમાદાર એ સમાજમાં આગળ Page #19 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી ગરને ઉલ્લસિત કરવામાં ચંદ્રમા સમાન એવા આ વાચંયમ સ્વામી ( આચાર્ય) કયાંય પણ મારા જેવામાં આવ્યા લાગે છે, પણ તે ક્યાં જેવામાં આવ્યા, તેનું બરાબર સ્મરણ થતું નથી.” - આ પ્રમાણે વિચાર કરતો રાજા મૂચ્છ ખાઈ તરત પૃથ્વી પર પડ્યો. એવામાં ... અહા આ શું થયું?” એ પ્રમાણે બોલતે પરિજનવ ત્યાં એકઠા થઈ ગયે. તરત પંખાથી પવન નાખતાં અને ચંદનદ્રવનું સિંચન કરતાં રાજા સાવધાન થયું અને જાતિસ્મરણ પામી એકદમ ઉભો થયે. આચાર્ય મહારાજને જાતિસ્મરણથી પિતાના પૂર્વભવના ધર્મગુરૂ જાણીને આનંદ પામતે મહીપતિ વેગથી તેમને વંદન કરવાને આવ્યું. રથ પર બિરાજેલી પ્રભુની પ્રતિમાને પ્રથમ હર્ષપૂર્વક નમસ્કાર કરીને પછી ગુરૂ મહારાજાને પંચાંગે નમસ્કાર કર્યો. પછી પોતાના બંને હાથ જોડીને રાજા કહેવા લાગે – “હે પ્રભે! હું અત્યારે કેણું , તે તમે જાણે છે કે નહિ?” આ સાંભળીને આચાર્ય મહારાજ પણ કહેવા લાગ્યા:–“હે રાજન! ત્રણ ખંડના સ્વામી એવા તને ઉદય પામેલા સૂર્યની જેમ અત્યારે કોણ નથી જાણતું ? ગુરૂના માહાસ્યથી જેમ ગુણેન્નતિ, તેમ તમારા માહાસ્યથી અત્યારે આ વસુધાપર ઉંચા પ્રકારના ન્યાયધર્મની વ્યવસ્થા પ્રવક્તી રહી છે.” આ પ્રમાણે આચાર્ય મહારાજનું વચન શ્રવણ કરી ભૂપતિ પુન: કહેવા લાગ્યું: “હે પ્રભે! આ ભવ સંબંધીની ઓળખાણ હું આપશ્રીને પૂછત નથી, પરંતુ હું આપની પાસે પૂર્વભવનું સ્વરૂપ જાણવાને ઈચ્છું છું.” આ રીતે રાજાના કહેવાથી ગુરૂ મહારાજ શ્રુતજ્ઞાનને ઉપગ દઈ કહેવા લાગ્યા:–“હે રાજન! પૂર્વભવમાં તું મેટે દરિદ્ર હતું. એક વખતે અમારી પાસે તેં અવ્યક્ત સામાયિક વ્રત લીધું, તે પુણ્યના પ્રભાવથી અત્યારે તું સંપ્રતિરાજા થયે છે.” તે પછી ગુરૂમહારાજે સમ્યકત્વના લાભનું કારણ જાણું ત્યાં સર્વ લેકની સમક્ષ રાજાનું પૂર્વભવનું સમગ્ર ચરિત્ર કહી બતાવ્યું. તે વખતે પૂર્વભવનું સ્વરૂપ સાંભળીને જેને વિશ્વાસ ઉત્પન્ન થયે છે એવો વિચક્ષણ રાજા ગુરૂને વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે પ્રભે! મારા ઉપર આપ પ્રસન્ન થાઓ અને અત્યારે Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ,, આ રાજ્યના આપ સ્વીકાર કરી, કે જેથી હું સ્વામિન્ ! આપના ઉપકારરૂપ ઋણથી હું પણુ કાંઈક મુક્ત થઉં. પ્રાણીપર પ્રથમ નિહેતુક ઉપકાર કરનારના બદલામાં જો સામે માણસ પ્રત્યુપકાર કરવા જાય, તા પણ પૂર્વોપકારના કાટીભાગ જેટલા પણ ખદલા વળી શક્તા નથી. જે પૂર્વે ઉપકાર કરે છે તે ધન્ય છે, કરેલ ઉપકારને જે જાણે તે પણ ધન્ય છે અને જે પ્રત્યુપકાર કરે છે તે પણ ધન્ય છે—આ ત્રણે પ્રકારના પુરૂષા ઉત્તમ સમજવા, આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને ગુરૂમહારાજ કહેવા લાગ્યા:— કૃતજ્ઞ પુરૂષામાં મુગટ સમાન એવા હે રાજન ! અમે સાવદ્ય વ્યાપારના સર્વથા ત્યાગ કરેલા છે, તે રાજ્યસ`પદાથી અમારે શુ પ્રયેાજન છે ? ” રાજાનું અસાધારણુ દાય અને ગુરૂમહારાજની ઉત્કૃષ્ટ નિ:સ`ગતા—એ અને તે વખતે પરમ સીમાને પામ્યા. “ મારે રાજ્યનું તે પ્રયેાજન નથીજ પરંતુ હે રાજન ! તું સમ્યગ્ધ ના આશ્રય કરીને ભરતેશની જેમ જિનેન્દ્રશાસનના પ્રભાવક થા. ત્યારપછી રાજાની ધર્મજિજ્ઞાસા જાણીને ગુરૂમહારાજ તેની આગળ માહુના નાશ કરવાવાળી ત્યાં આ પ્રમાણે ધર્મ દેશના દેવા લાગ્યા:— "2 ܕ છ “ આ સંસારમાં ભમતા ભવ્ય પ્રાણી અકામ નિરાના ચાગે સાત કર્મોની કાટાનુકાટી સાગરોપમ જેટલી સ્થિતિને વારવાર અપાવીને સમસ્ત સુખના ભંડાર એવા જિનેન્દ્રાક્ત ધર્મ, ચિંતામણિ રત્નની જેમ પ્રાય: કર્મ લાઘવથીજ પ્રાપ્ત કરી શકે છે. કલ્પવૃક્ષ સમાન ધર્માનું સમ્યગ્રીતે ભાવથી જો આરાધન કર્યું હાય, તેા તે ભવ્ય જીવાને આ લેાકસબંધી અને પરલેાકસંબધી સંપત્તિ મેળવી આપવામાં એક સાક્ષીતુલ્ય છે. તે શ્રી ધર્મરત્નના મહિમાનુ યથા વર્ણનજ કેમ થઇ શકે ? કારણ કે જે એક લીલામાત્રમાં પ્રાણીઓને ભુક્તિ ( સાંસારિક સુખ ) અને મુક્તિ મને આપે છે, તે ધર્મરૂપ વૃક્ષનું, સ ંસાર્સમુદ્રના કિનારા સમાન એવુ તત્ત્વદ્ધાન લક્ષણવાળુ જે સમ્યક્ત્વ, તેને તીર્થંકરાએ મૂળતુલ્ય કહેલ છે. કહ્યું છે કેઃ— 46 धम्मस्स होइ मूलं सम्मत्तं सव्वदोस परिमुकं । तं पुण विसुद्धदेवा - सव्वसद्दहणपरिणामो ॥१॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ ८ સમ્યક્ત્વ કૌમુદી “ સર્વ દોષરહિત એવું સમ્યકત્વ, તે ધર્મનું મૂલ ગણાય છે અને તે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ-એ ત્રણ તત્ત્વની સસ્યપ્રકારે સદ્ગુણા રૂપ છે. એ સમ્યકત્વ-રત્ન વિના બીજા બધા ત્રતા સેનાપતિ વિનાની સેનાની જેમ તરતજ નાશ પામે છે. અનુકૂલ પવન વિના જેમ ખેતી ફલદાયક થતીનથી, તેમ એ સમ્યકત્વ વિના બધી ક્રિયાઓ પ્રાયઃ અલ્પ ફળ આપનારી થાય છે. એ સમ્યકત્વ વિના ધ્યાન એ માત્ર દુ:ખનિધાનજ થાય છે, તપનુ સંતાપ માત્રજ ફળ મળે છે, સ્વાધ્યાય પણ વધ્યજ થાય છે, અભિવ્રા ધારણ કરવા તે માત્ર એક કદાગ્રહરૂપે ગણાય છે, દાન શીલાદિની તુલના પણ પ્રશસ્ત થતી નથી અને તી યાત્રા પણ વૃથાજ થાય છે. આ શિવાય ખીજી પણ અધી પુણ્યક્રિયા નિષ્ફલ થાય છે. જો ત્રણે જગમાં કોઈ શ્રેષ્ઠ વસ્તુ હાય, તેા તે એક સમ્યકત્વજ છે. રત્નાદિકના લાભ કરતાં પણ એ સમ્યકત્વના લાભ અધિક કહેલ છે. કહ્યું છે કે:~ પ " सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वमित्रान्न परं हि मित्रम् । सम्यक्त्वबंधोर्न परो हि बंधुः, सम्यक्त्वलाभान्न परो हि लाभः ॥ १ ॥ “ સમ્યકત્વરન કરતાં બીજી કોઈ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યકત્વ મિત્ર કરતાં બીજો કાઇ પરમ મિત્ર નથી, સમ્યકત્વરૂપ બધુ કરતાં અન્ય કાઈ પરમ મધુ નથી અને સમ્યકત્વના લાભ કરતાં બીજો કાઈ અધિક લાભ નથી. "" જ્યાંસુધી એ સમ્યકત્વની પ્રાપ્તિ થઇ નથી, ત્યાંસુધીજ પ્રાણીઆને સંસારસાગર દુસ્તર છે અને ત્યાંસુધીજ તીવ્ર દુ:ખાના ઉદય છે. તિર્યંચ અને નરકગતિના દ્વારની એક અલા તે સમ્યકત્વજ છે અને મેાક્ષસુખ તથા મનુષ્ય અને દેવતાના સુખરૂપ દ્વારની તે તે એક કુંચી છે. સર્વ દોષરહિત એવા સજ્ઞ તે મારા દેવ, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અલંકૃત તે મારા ગુરૂ અને ક્ષમાદિ દેશ પ્રકારના જિનેશ્વરપ્રણીત તે ધર્મ-આવા પ્રકારના જે પરિણામ, તે સમ્યકત્વ કહેવાય છે. તે મિથ્યાત્વ મેાહનીયના ક્ષયાદ્રિ થવાથી અનેક Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. પ્રકારે હોય છે અને આવા પ્રકારના પરિણામ તે જીવને પદયથીજ થાય છે. કહ્યું છે કે – " क्षायिकौपशमिकं प्रथमं तत्वाहुरौपशमिकं च तथाऽन्यत् । शायिकं च निगदंति जिनेंद्राः, कर्मणः क्षयशमादिविभेदात्" ॥१॥ ક્ષાપશમિક, ઔપશમિકને ક્ષાયિક વિગેરે, કર્મના ક્ષય ઉપશમાદિ વિભેદથી જિનવોએ અનેક પ્રકારે તે કહેલ છે.” જેએએ પિતાની ઈદ્રિયે વશ કરી છે, જેઓ બધા જીપર દયાલુ છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિગેરેમાં અથવા પદ્વવ્યનું સ્વરૂપ જાણવામાં જેઓ નિપુણ હોય છે, સદગુણેપર જેઓ અનુરાગ કરે છે, સમુચિત કાર્યમાં જેઓ પ્રેમ ધરાવે છે, દેવ ગુરૂપર જેઓ ભક્તિ રાખે છે, શંકાદિ દોષથી જેઓ રહિત છે, નિરંતર જેઓ શાંતવૃત્તિથી વર્તે છે, સર્વજ્ઞ પ્રભુના શાસનની ઉન્નતિ કરવામાં જેઓ સાવધાન રહે છે, સંવેગના રંગથી જેઓ સુશોભિત છે અને જેઓ ચતુર આશયવાળા હોય છે, તેવા ભાગ્યવંત ભવ્ય જી પુણ્યગે મેક્ષસુખના બીજરૂપ આ સમ્યકત્વને પ્રાપ્ત કરીને બહુ સંભાળપૂર્વક પાળે છે. અત્યંત શુદ્ધ પરિણામથી જેનું ચિત્ત સ્વચ્છ થઈ ગયું છે, જે શંકાદિ દોષથી રહિત છે, વિષય સુખમાં જે વિરક્ત હોય છે અને જિનેવર ભગવતે જે કહેલ છે તે જ સત્ય છે એમ જે માને છે, તેના હૃદયમાં આ અનુપમ બધિ પ્રગટે છે” એવા અવસરમાં ચતુરશિરોમણિ એવા સંપ્રતિ રાજા ગુરૂ મહારાજને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે પ્રભે! સુરાસુર સમુદાયથી અક્ષેભ્ય અને પ્રશસ્ત કરતાં પણ પ્રશસ્ત એવું આ સમ્યકત્વ પૂર્વે ક્યા પુણ્યવંત પ્રાણીઓ પાળ્યું હતું ? અને તે સમ્યકત્વ પાલનથી, જગતમાં સર્વ કરતાં શ્રેષ્ઠ અને બંને લોકમાં ઉદય આપવાવાળી એવી ફળપ્રાપ્તિ કેને થઈ હતી?” આ પ્રમાણે રાજાનાં વચન સાંભળીને ક્ષીરાશવાદિ લબ્ધિના ભંડાર એવા આચાર્ય મહારાજ કહેવા લાગ્યા.--“હે રાજન! સમ્યકત્વ દર્શન Page #23 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-અહદાસ શેઠનું દષ્ટાંત. પામ્યા શિવાય કઈ પ્રાણુઓ મેક્ષે ગયા નથી, જતા નથી અને જશે પણ નહિ. વ્રતથી ખલિત થઈને પ્રાણી કદાચિત્ મોક્ષગામી થઈ શકે, પણ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈને સંયમ પાલતાં પણ તે નિર્વાણપદ પામી શકતું નથી. કહ્યું છે કે – "भटेण चरित्ताओ, सुटकर देसणं गहेअव्वं । સિન્નતિ રદિયા, હંસગરિગ ન રિતિ” | ચારિત્રથી ભ્રષ્ટ થતાં પણ સમ્યકત્વનું સારી રીતે રક્ષણ કરવું, કારણ કે ચારિત્ર રહિત છતાં ભવ્ય જી સિદ્ધિ પામે છે, પણ દર્શન રહિત છતાં સિદ્ધ થતા નથી.” જે કાંઈ શ્રેષ્ઠ સંપત્તિ જોવામાં આવે છે અને પ્રાણુઓ જે કાંઈ અદ્દભુત પદ મેળવે છે, તે બધું સમ્યકત્વનું જ ફળ છે. તથાપિ હે રાજન! જગતમાં એક અદભુત અને સમ્યકત્વના ફળને સ્પષ્ટ દર્શાવનારૂં અહંદૃાસ શેઠનું દષ્ટાંત છે, તે સાંભળ:– આ ભરતક્ષેત્રમાં સ્વર્ગના પ્રદેશ તુલ્ય, જ્યાં ઘણું દાતારે વિલાસ કરી રહ્યા છે, સજજનેને આનંદ આપનાર એવી રાજ્ય વ્યવ સ્થા જ્યાં ચાલી રહી છે અને સ્વર્ગના એક પ્રદેશ સમાન મગધ નામને દેશ છે. ત્યાં સમગ્ર લક્ષ્મીના ધામરૂપ અને જગદગુરૂ શ્રી વીરપરમાત્માના ચરણકમળના રજ:પુંજથી પવિત્ર થએલ એવું રાજગૃહ નામે નગર છે. જ્યાં માણસ સારા આશયવાળા છે, જેઓ નિહેતુક ઉપકારીપણું તથા વિવેકમાં કલહંસની ઉપમાને ભજે છે, અને પરસ્ત્રીઓ સાથે સમાગમ તથા અસત્યપ્રિયતાને જેઓ સેવતા નથી, તેમજ તેઓ જિનેશ્વરની મર્યાદાને–તેમના માર્ગને ત્યાગ પણ કદી કરતા નથી. જે નગરમાં સત્પાત્રદાનના સૈભાગ્યને અહીંજ સાક્ષાત્ દર્શાવનાર અને સદા દેવતાઈ ભેગને ઉપગ લેનાર એ શ્રી શાલિભદ્ર શેઠ હતું, તેમજ જ્યાં વન અવસ્થામાં પણ મધુરભાષિણી આઠ પ્રિયાઓને ત્યાગીને નવ બ્રહ્મગુપ્તિને આશ્રય કરનાર એવા ભાગ્યવંત ધન્ય મુનિ હતા. સતીઓમાં શિરેમણિ, સમ્યકત્વરૂપ સુવર્ણના એક નમુનારૂપ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૧ અને ગુણાથી ત્રણે જગત્ની સ્ત્રીઓમાં મુગટ સમાન એવી સુલસા નામે સતી જ્યાં નિવાસ કરતી હતી. તે દેશમાં શુદ્ધ સમ્યક્ત્વરૂપ સુવર્ણ ની વિષ્ણુ કાના એક કસાટી પાષણ સમાન અને વિનયની જેમ ગુણવૃદ્ધિની ભૂમિકારૂપ એવા શ્રી શ્રેણિકરાજા રાજ્ય કરતા હતા. જેણે શ્રી વીરના ચરણકમળની રજને પોતાના ભાલમાં તિલકરૂપે સ્થાપી હતી, જેના પ્રભાવ વિસ્તૃત હતા અને સમગ્ર શત્રુઓને જેણે દાસ બનાવી દીધા હતા, તેમજ જે શ્રીમાન આ ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં સુવર્ણ સમાન કાંતિવાળા એવા પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થવાના છે, તેને જાણે સાક્ષાત્ દેવી વસુધાપર આવી હોય એવી, પ્રશસ્તગુણાથી ઉત્કૃષ્ટ, પ્રેમવતી અને સતી–એવી ચિલ્લણાનામે પ્રિયા હતી. જેના અભિમાનરહિત એવા મનરૂપ માનસસરના, શ્રી દેવ અને ગુરૂની અનુપમ ભક્તિરૂપ હુંસીએ સદાને માટે આશ્રય કર્યો હતા. સાક્ષાત્ બૃહસ્પતિ જેવા, રાજ્યરાને વહન કરનાર તથા પવિત્ર એવા અભયકુમાર નામના તે રાજાને મંત્રી હતા. જે અને વખત આવસ્યક ક્રિયા કરતા હતા. લેાકાની સર્વ આપત્તિઓને જે દૂર કરતા હતા, ત્રણે કાલ જિનપૂજામાં જે સાવધાન હતા અને જે પેાતે એક પરમ શ્રાવક હતા, જે પ્રાય: સર્વ પર્વમાં પાષધ કરતા હતા અને જેણે સર્વાંમાં શ્રેષ્ઠ · મજ્જાજૈન ’( શરીરના રામેરામમાં જૈનત્વથી રંગાયેલ ) એવા ઇલ્કાખ મેળવ્યેા હતા. તેજ નગરમાં જિનધના પ્રભાવક, અત્યંત ચૈત્કટ એવા મિથ્યાત્વરૂપ અંધકારના નાશ કરવામાં ભાસ્કરસમાન, પેાતાના ભુજમળથી ઉપાર્જન કરેલ એવા અનેક કેાટિદ્રવ્યના સમાગે વ્યય કરવાથી ઉજ્વલ થયેલ અને સમ્યષ્ટિ જીવામાં વધારે પ્રસિદ્ધ થયેલ એવા શ્રીમાન્ અહીંદાસનામે શ્રેષ્ઠી રહેતા હતા. તેને મિત્રશ્રી, ચદશ્રી, વિષ્ણુશ્રી, નાગશ્રી, પદ્મલતા, સ્વણુ લતા, વિધુલ્લતા અને કુદલતા, એ નામની જાણે દેહધારી અષ્ટસિદ્ધિયા હોય એવી આઠ શ્રી હતી, તેમાં પ્રથમની સાત સમ્યકત્વરૂપ સુશેાભિત રંગમંડપમાં એક વાટિકાતુલ્ય હતી અને કુદલતા મિથ્યાત્વમાં માહિત હતી. અતિચા ' Page #25 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી. રરહિત ગૃહાચારને પાળતાં, ગુણેને ધારણ કરતાં અને તે કમનીય કાંતાએની સાથે ભેગભગવતાં અર્હદાસ શેઠ લક્ષ્મીને સફળ કરવા લાગ્યા. કેટલાક પ્રાણુઓને પુણ્યથી લભ્ય આ મનુષ્યભવ અવકેશી (પુષ્પફળ રહિત) વૃક્ષતુલ્ય હોય છે, કેટલાકને વિષવૃક્ષ સમાન છે અને કેટલાકને કલ્પવૃક્ષ સમાન પણ થાય છે. કેઈક પુરૂષને લક્ષ્મી બાળવૃક્ષ તુલ્ય હોય છે, કેઈને જાતિવૃક્ષ સમાન છે, કેઈને કદલીવૃક્ષ સમાન અને કેઈને આમ્રતરૂસદશ હોય છે કહ્યું છે કે – "काचिवालकवन्महीतलगता मूलच्छिदाकारणं, द्रव्योपार्जनपुष्पिताऽपि विफला काचित्तु जातिप्रभा । काचित् श्रीः कदलीव भोगसुभगा सत्पुण्यबीजोज्झिता, सर्वांगं सुभगा रसाललतिकावत् कस्य संपद्यते " ॥ १ ॥ કઈક લક્ષ્મી, બાલવૃક્ષની જેમ પૃથ્વતલમાં જઈને સમૂળ નાશનું કારણ થાય છે, કેઈક જાતિતરૂની માફક દ્રવ્યોપાર્જનથી તેને પ્રફુલ્લિત કરતાં પણ વિફલ નીવડે છે, કેઈક કદલીની જેમ માત્ર ભેગસુખથીજ સારી લાગે છે, પરંતુ સત્પષ્યના બીજથી તે રહિત હોય છે અને કેઈક તે આમ્રલતાની જેમ સર્વાગે સુંદર હોય છે, એવી લક્ષમી તો કઈ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે.” હવે એવા અવસરમાં સર્વ દેવતાઓના મસ્તક પર જેમના ચરણ મુગટસમાન શોભે છે, ત્રિજગજજનના અભીષ્ટ પૂરવામાં જે કલ્પવૃક્ષ સમાન છે અને મહર્ષિઓની શ્રેણીથી પરવરેલા એવા ચરમતીર્થકર સર્વજ્ઞ શ્રી વિરપરમાત્મા વૈભારપર્વત પર સમેસર્યા. તે વખતે આકાશમાં દેવદુંદુભિને ગંભીર અને મધુર નાદ સાંભળીને તેમજ અન્યોન્ય વિરૂદ્ધ પ્રાણીઓને પણ નેહપૂર્વક થતો સંગમ જોઈને ઉદ્યાનપાલક મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા:“ અહા! આ કઈ એવી અદ્દભુત રચના છે, કે જે મને અત્યારે હર્ષવિહુવલ બનાવી મૂકે છે.” આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં આગળ આગળ ચાલ્યો જાય છે, એટલામાં વિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર સ્મયયુક્ત મનથી, ત્રણ ભુવનની અદ્ભુત રાજ્યલીલાને સૂચવનારા ત્રણ છત્ર, ઉજ્વલ અને ચંચલ એવા ચામરેની શ્રેણી, વિવિધ વર્ણ ની નાની નાની વજાઓ સહિત ઇંદ્રધ્વજ, મણું, સ્વર્ણ અને રજતમય ત્રણ વપ્ર (કિલ્લા), પાદપીઠ સહિત અને સ્ફટિકરત્નમય એવું સિંહાસન, સુરાસુરની વિચિત્ર એવી વિમાનશ્રેણયુક્ત તથા સમગ્ર વિશ્વના તાપને તરત દૂર કરનાર એ ચૈત્યવૃક્ષ, વિકસ્વર ચંદ્રના જેવા મુખવાળી દેવાંગનાઓ, સર્વત્રતુના ફળ અને પુપોથી અભિરામ તથા જ્યાં અનેક વૃક્ષની શ્રેણીઓ ભગવાનને નમસ્કાર કરતી દેખાય છે એ બગીચે, જાણે નિર્વાણ સ્થાન પર જવાની નિશ્રેણી હેય એવી તથા વિશેષ રચનાથી યુક્ત એવી સપાન રચના–આવા પ્રકારની સમૃદ્ધિસંપન્ન તથા ત્રણે લેકમાં અતિશ્રેષ્ઠ તથા પવિત્ર ચરિત્રયુક્ત, દેના પણ દેવ, ઇંદ્રને વંઘ, જગને પાવન કરતા એવા તથા સર્વત: અસાધારણ અને મહદયવાળી લક્ષ્મીથી શેભાયમાન એવા શ્રી વર્તમાન સ્વામીને તેણે જોયા. જોતાં જ તેના મનમાં આ પ્રમાણે વિચાર આવ્યો કે –“વિધી પ્રાણીઓને નેહપૂર્વક સમાગમ જે મારા જેવામાં આવે, તે આ મહાત્માને જ પ્રભાવ છે. કહ્યું છે કે – " सारंगी सिंहशावं स्पृशति सुतधिया नंदिनी व्याघ्रपोतं, मार्जारी इंसबालं प्रणयपरवशा केकिकांता भुजंगम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जंतवोऽन्ये त्यज्यन्ति, श्रित्वा साम्यैकरूढं प्रशमितकलुषं श्रीजिनं क्षीणमोहम्" ॥१॥ “જેમણે પાપને શાંત કર્યા છે, મેહને ક્ષીણ કર્યો છે અને એક સમતામાંજ જે લીન છે એવા શ્રી જિનેશ્વર ભગવંતને આશ્રય લઈને જન્મથી સ્વાભાવિક વૈરને પણ પ્રાણીઓ મદ રહિત થઈ આ પ્રમાણે તજી દે છે. પોતાના બાલકની ધારણાથીહરણસિંહના બચ્ચાને સ્પર્શ કરે છે, ગાય પણ તેવી જ રીતે વાઘના બચ્ચાને ચાટવા જાય છે, પ્રેમવશ થયેલી બિલાડી હંસના બાલને અડકે છે અને પ્રે Page #27 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્તત્વ કૌમુદી. માળ મયૂરી ભુજંગને રમાડે છે.” હવે આ હૃદયને આનંદ આપનાર શ્રીનિંદ્રના આગમન વિગેરેની હકીકત, રાજાને નિવેદન કરી હું કૃતકૃત્ય થાઉં.” આ પ્રમાણે વિચાર કરી તે ચતુર વનપાલકે હાથમાં પુષ્પ અને ફળો લઈ રાજસભામાં જઈને જિનેશ્વરના આગમનની ખબર રાજાને નિવેદન કરી. કાનમાં અમૃતનું સિંચન કરનાર એવું તેનું વચન સાંભળીને રાજાએ પોતાના એક મુગટ શિવાય બીજા બધા અલંકારે શરીર પરથી ઉતારી તે વનપાલને બક્ષીસ કરી દીધા. પછી ચતુરંગિણું સેનાહિત થઈને વિશાલ વસુધાને પણ સંકીર્ણ બનાવતે એ તે રાજેદ્ર આવા પ્રકારના આડંબરથી ભાવપૂર્વક પ્રભુને નમસ્કાર કરવાને ચાલ્યું. તે વખતે પોતાના સ્વામી પાસેથી પ્રસન્નતા જેમણે મેળવી છે, બખ્તરથી જેમના શરીર સજ્જ છે અને હાથમાં જેમણે વિચિત્ર પ્રકારના શસ્ત્રો રાખેલ છે, એવા ૫દાતિઓ આગળ આગળ ચાલવા લાગ્યા. તે પછી જેમણે શત્રુઓને ખંડિત કર્યા છે અને પાંચ વર્ણની પતાકાઓથી જે મંડિત છે, પર્વ તેના જેવા ઉંચા શરીરવાળા અને સારી કાંતિવાળા એવા હાથીઓ ચાલવા લાગ્યા. ત્યારબાદ વેગથી ઉદ્ધત બનેલા અને સ્વચ્છેદ હેષારવ (હણહણાટ) ના પડઘાથી આકાશ અને પૃથ્વીને એક શબ્દમય કરી મૂકતા એવા અવે ચાલવા લાગ્યા. અનંતર જાણે જયલક્ષ્મીના એક મનોરથ હોય એવા અને પિતાના ચક સમુદાયના ચીત્કારથી દિશાઓને જેમણે વાચાલ બનાવી દીધી છે એવા રથે ચાલવા લાગ્યા. પાલખીઓમાં સુખે બેઠેલી એવી ચિલૂણદિક મહારાણીઓ પણ જાણે વીરના વંદનને માટે અતિ ઉત્સુક થઈ હોય એમ આગળ આગળ જવા લાગી. નાના પ્રકારના વાજીત્રાના અવાજથી તથા બંદીજનેના યજ્યારથી તે વખતે કાને પડેલું પણ કંઈ કોઈના સાંભળવામાં આવતું નહિ. તે અવસરે ચતુરશિરોમણિ અને આનંદથી ઉદભવેલ રોમાંચયુક્ત એ અહંદૃાસ શેઠ પણ પિતાની સર્વસમૃદ્ધિના આડંબરથી પ્રભુને વંદન કરવાને આવ્યું. પછી શ્રેણિક રાજા ત્રણ પ્રદક્ષિણ ફરીને બહુ ભક્તિથી ભવ્યાના ભયને હરણ કરનારા એવા Page #28 -------------------------------------------------------------------------- ________________ - ભાષાંતર. શ્રી જિનેશ્વરની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય:-“હે નાથ ! હે સદ્ધર્મબાંધવ! હે ત્રિભુવનાધિપતે ! હે રાજાઓને પૂજ્ય ! આજે અત્યારે આપના ચરણકમળના વંદનથી મારે નરભવ સફલ થયે. હે દેવ ! નવા નવા અદભુત ભાવથી જેઓ તમારા ચરણની સેવાના કરવાવાળા છે, તેઓજ આ પૃથ્વી પર ધન્ય છે. બીજા પ્રાણીઓ તે પરમ સુવર્ણસમાન દેહથી વસુધાને ભારભૂત જેવા છે, એમ હું માનું છું.” આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ કરીને ભાસ્કર સમાન દેદીપ્યમાન શ્રેણિક રાજા પિતાને યથોચિત સ્થાને બેઠે. ધર્મથી ભાવિત અને શ્રેષ્ઠીઓમાં વૃષભ સમાન એવા અહદાસ વિગેરે પણ આ નંદદાયક જિનેશ્વરને નમીને યથાક્રમે બેઠા. પછી કર્ણમાં અમૃત સિંચનાર અને પાંત્રીશ ગુણેથી ઉદાર એવી વાણુથી વીર ભગવાન આ પ્રમાણે દેશના દેવા લાગ્યા:-“આ અસાર સંસારમાં મરૂભૂમિમાં ક૫વૃક્ષની જેમ ઘણું ભાગ્ય એકત્ર થાય, ત્યારે પ્રાણીઓ ઘર્મ પ્રાપ્ત કરી શકે છે. તેની ઉત્પત્તિને માટે વસુધાપીઠસમાન મનુષ્યજન્મ દુર્લભ ગણાય છે, તેમાં પણ વૃક્ષનું મૂળ કારણ જેમ બીજ, તેમ ડાહ્યા માણસોએ ધર્મરૂપ વૃક્ષનું મૂળ કારણ સમ્યકત્વ કહેલ છે, સુસાધુ એવા ગુરૂને સમાગમ થ એ બહુધા અનુકૂલ પવન સમાન છે. હૃદય નિર્મલ વિવેકની જાગ્રતિ એ વિશાલ કયારા તુલ્ય છે, શુદ્ધ સમ્યકત્વ એ તેના વિસ્તારનું મુખ્ય કારણ છે, અર્થાત્ મૂળ છે, તસ્વાતવને વિચાર એ તેને મને હર સ્કંધ (થડ) છે, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર તેની મુખ્ય શાખાઓ છે અને સમતા, મૃદુતા વિગેરે પ્રશાખાઓ પ્રસિદ્ધ છે, વિવિધ કળાઓ સહિત સમસ્ત લક્ષ્મીની લીલાઓ તે એના પડ્યુ છે, મનુષ્ય અને દેવતાઈ સુખની સંપત્તિઓ તે એના રમણીય પુપો છે અને શુકલધ્યાનરૂપ ઋતુના ઉલ્લાસથી પરિપકવ થયેલ સિદ્ધિસુખરૂપ તેનું ફળ છે, જેને આસ્વા. દન કરતાં કદી કલેશને લેશ પણ ન થાય. પૂર્વ પુણ્યના વેગથી આવા પ્રકારને ધર્મ કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં પણ જળસિંચન વિના તે ક્ષણે ક્ષણે ક્ષીણ થઈ જાય છે. શ્રી જિનેંદ્રની અર્ચના તેજ તેનું જળ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી. સિંચન કહેલ છે. માટે દરેક પ્રાણુએ તે પૂજન વિધિમાં અતિશય આદર કરે. જે માણસ સ્વલ્પ સમયમાં શિવરૂપ ફળની ચાહના કરે છે, તેણે પ્રભુની યત્નપૂર્વક ત્રિકાલ પૂજા કરવી જોઈએ. જે નિદોષ એવા જિનૅ ભગવંતની ત્રિકાલ પૂજા કરે છે, તે પ્રાણ ત્રીજા ભવમાં અથવા સાત આઠ ભવમાં સિદ્ધિ પામે છે. આ પૂજા વિવેકપૂર્વક જે સ્વલ્પ કરી હોય, છતાં અવસરની મેઘવૃષ્ટિની જેમ લેકેને તે મહા ફળ આપે છે. કહ્યું છે કે – " जिनपूजनं जनानां, जनयत्येकमपि संपदः सकलाः । जलमिव जलदविमुक्तं, काले शस्यश्रियो निखिलाः ॥१॥ એકવાર કરેલ જિનપૂજન પણ માણસને સમસ્ત પ્રકારની સંપત્તિ આપે છે. કારણ કે વખતપર વરસાદનું પાણી સમગ્ર ધાન્ય સમૃદ્ધિને નીપજાવે છે.” એ પૂજાજ દૂર કર્મરૂપ વૃક્ષોના બગીચાને મૂળથી ઉખેડી નાખવા સમર્થ છે, જગતના તમામ ઐશ્વર્યનું તે મૂળ કારણ છે અને સંસાર સમુદ્રમાં તે સેતુસમાન છે. વધારે શું કહીએ? અરિહંતની પૂજા વિબુધ પુરૂષોએ આઠ પ્રકારની કહી છે અને તે તે ફળની સાક્ષાત્ પ્રાપ્તિને માટે તે માહાભ્યયુક્ત છે. કહ્યું છે કે – " पुष्पात्पूज्यपदं जलाद्विमलता सद्धपधूपाद् द्विषद्वंदध्वंसविधिस्तमोपहननं दीपाद् घृतात् स्निग्धता । क्षमं चाक्षतपात्रतः सुराभिता वासात्फलाद्रूपता, नृणां पूजनमष्टधा जिनपतेरौचित्यलभ्यं फलम् " ॥ १ ॥ પ્રાણી, પુષથી જિનપતિની પૂજા કરતાં પૂજ્યપદવી પ્રાપ્ત કરે છે, જળથી વિમળતા, સપના ધૂમથી આંતર શત્રુઓના વં સને, દીપથી આંતર તમને નાશ, છૂતથી સ્નિગ્ધતા, અક્ષતપાત્રથી કુશલતા, વાસક્ષેપથી સુરભિતા, અને ફળથી રૂપતા–આ પ્રમાણે અષ્ટપ્રકારની પૂજાથી પૂજક તે તે વસ્તુને ઉચિત ફળ મેળવી શકે છે. સંક્ષેપથી દ્રવ્ય અને ભાવ–એવા બે પ્રકારે પૂજા થઈ શકે છે. દ્રવ્યથી Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. તેના અનેક ભેદે છે અને ભાવથી તો અનંતા ભેદે છે. દ્રવ્યપૂર જાથી ઉત્કૃષ્ટ અશ્રુત દેવલોક સુધીનું ફળ પ્રાપ્ત થાય છે. અને ભાવપૂજાનું ઉત્કૃષ્ટ ફળ તો અંતર્મુહૂર્તમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે – " उक्कोसं दव्वथयं, आराहियं जाइ अच्चुयं जाव। . માવસ્થા પાવ, ચિંતકુળ નિવાળ” ? દ્રવ્યપૂજા કરતાં પ્રાણુ ઉત્કૃષ્ટ બારમા દેવલોક સુધીની સંપત્તિ પામે અને ભાવપૂજાથી અંતર્મુહૂર્તમાં નિવાણ પામે છે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને અને મનમાં ભાવ લાવીને અનેક ભવ્ય પ્રાણીઓએ દેવપૂજાનું વ્રત અંગીકાર કર્યું. તે વખતે સુધાસમાન જગદગુરૂની વાણીને પ્રમાણુ કરીને કાર્યકુશળ, વિકસ્વર થયેલા રોમાંચયુક્ત, આસ્તિકશિરોમણિ અને ચતુરાગ્રેસર એ અર્હદાસ શેઠ અંજલિ જેડી પ્રણામ કરીને પ્રભુને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે ત્રણ લેકના નાથ! વિશુદ્ધ ભક્તિપૂર્વક મારે ત્રણે કાલ જિતેંદ્રની પૂજા કરવી, તેમાં પણ ચતુર્દશી પ્રમુખ મુખ્ય પર્વના દિવસોમાં તે નગરમાં સમગ્ર જિનપ્રતિમાઓની અર્ચના કરવી, તથા ચાતુર્માસિક અને વાર્ષિક વિગેરે પ્રસિદ્ધ પર્વોમાં પણ પોતાના કુટુંબ સહિત મહત્સાપૂર્વક શુદ્ધ બુદ્ધિથી સ્નાત્રાભિષેક કરે, તેમજ પિતાના ઘરચૈત્યમાં વિધિપૂર્વક અર્ચના કરીને સમગ્ર જિનાલય જુહારવા અને ગૃહત્યે રાત્રે સંગીત કરવું. હે નાથ ! આપના પ્રસાદથી એ રીતે મારે નિશ્ચય નિરંતર નિશ્ચલ રહો.” તે વખતે વીરપરમાત્માએ પ્રશંસાપૂર્વક કહ્યું કે –“હે શ્રાદ્ધ! વ્રતમાં સ્થિર ચિત્તવાળો થજે.” - ત્યારપછી વિધિપૂર્વક જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને જલિ જેડી શ્રેણિક રાજાએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી:–“હે પ્રભે! ધર્મનું સર્વસ્વ અને સર્વોત્કૃષ્ટ સુખને આપનાર સભ્યત્વનું સ્વરૂપ મને કાંઈક વિસ્તારથી કહે.” આ પ્રમાણે ભૂપતિની વિજ્ઞપ્તિથી ઈદ્રો Page #31 -------------------------------------------------------------------------- ________________ સભ્ય કૌમુદી-અહદાસ શેઠની કથા. વિગેરેની બાર પર્ષદા સમક્ષ દેવાનંદાના નંદન વીરભગવાન્ આ પ્રમાણે કહેવા લાગ્યા –સર્વ જિનભગવતેએ ધર્મનું આદિ સાધન સમ્યકત્વ કહ્યું છે અને તે અનેક પ્રકારનું છે. કહ્યું છે કે – "एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं । एगविहं तत्तसई, निस्सग्गुवएसओ भवे दुविहं " ॥१॥ खइयं खओवसमियं, उपसमियं इय तिहा नेयं । खइयाइसासणजुअं, चउहा वेअगजुरं च पंचविहं " ॥२॥ એક પ્રકાર, બે પ્રકાર, ત્રણ પ્રકાર, ચાર પ્રકાર, પાંચ પ્રકાર, અને દશ પ્રકાર–એવા સમ્યકત્વના અનેક ભેદે કહેલા છે. તેમાં તવપર રૂચિ તે એકવિધ સમ્યત્વ, સ્વાભાવિક યા ઉપદેશથી પ્રગટે તે દ્વિવિધ, ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપથમિક-એ વિવિધ, ક્ષાયિક, લાપશમિક, ઔપથમિક અને સાસાદન–એ ચતુર્વિધ, અને તે સાથે વેદક, મેળવવાથી તે પંચવિધ થાય છે. આભિગ્રહિક ભેદેથી મિથ્યાત્વ પાંચ પ્રકારે કહેલ છે. તેમજ અધર્મમાં ધર્મસંજ્ઞા વિગેરે ભેદથી મિથ્યાત્વ દશ પ્રકારનું છે. સંસારના મૂલ બીજરૂપ એ મિથ્યાત્વના, સમ્યકત્વની શુદ્ધિ ઈચ્છનારા સુજ્ઞ પુરૂષે કરવું, કરાવવું અને અનમેદવું-એ ત્રણે પ્રકારને મન, વચન અને કાયાથી તજી દેવા જોઈએ. કહ્યું છે કે -- . "ता मिच्छत्तं भववुड्डिकारणं सव्वहा विवजिज्जा । તં પુખ સમિહિયે, જે સુતીવ્ર” | I “મિથ્યાત્વભાવવૃદ્ધિનું કારણ હોવાથી તેને સર્વથા ત્યાગ કરે જોઈએ. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, તે મિથ્યાત્વ-અનેક પ્રકારના દુ:ખરૂપ વૃક્ષનું બીજ છે.” તેમજ-“હે ભગવન્! કેટલા પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે? ” “હે ગૌતમ! દશ પ્રકારના, તે આ પ્રમાણે-અધર્મ માં ધર્મસંજ્ઞા, ધર્મમાં અધર્મસંજ્ઞા, ઉન્માર્ગમાં સન્માર્ગસંજ્ઞા, મામાં ઉન્માર્ગસંજ્ઞા, અજીવમાં જીવસંજ્ઞા, જીવમાં અજીવસંજ્ઞા, અને Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧e સાધુમાં સાધુસંજ્ઞા, સાધુમાં અસાધુસંજ્ઞા, ઉસૂત્રમાં સૂત્રસંજ્ઞા અને સૂત્રમાં ઉત્સવસંજ્ઞા. તેજ પાંચ પ્રકારે મિથ્યાત્વ આ પ્રમાણે છે -- "आभिग्गहियं अभिग्गहियं, तह अभिनिवेसि चेव । સિંચબામાં, પિત્ત વા મળ” | I. આભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાગ-એ પાંચ પ્રકારે મિથ્યાત્વ કહેલ છે.” દેવપૂજા, તપ, દાન અને શીલ વિગેરે જે સમ્યકત્વ સાથે આચરેલા હેય, તેજ તે માણુ સને યથાર્થ રીતે ફળદાયક થાય છે. કહ્યું છે કે -- "दानानि शीलानि तपांसि पूजा, सत्तीर्थयात्रा प्रवरा दया च । सुश्रावकत्वं व्रतधारणं च, सम्यक्त्वमूलानि महाफलानि" ॥१॥ દાન, શીલ, તપ, સત્તીર્થયાત્રા, શ્રેષ્ઠદયા, સુશ્રાવકપણું અને વ્રતધારણ વિગેરે જે સમ્યકત્વ મૂળપૂર્વક હય, તે મહાફળ આપવાવાળા થાય છે.” શંકારહિત આઠ આચારથી જેનું અંતઃકરણ પવિત્ર થયેલું છે, તેજ સજનમાં સમ્યગ્દષ્ટિ તરીકે પ્રસિદ્ધ થાય છે. જેમ જેમ જિનેશ્વર અને સદ્ગુરૂની ભાવપૂર્વક ભક્તિ થાય છે, તેમ તેમ સમ્યકત્વની નિર્મલતા વધતી જાય છે. પાંચ અતિચારને વર્જવાથી જેનું સમ્યકત્વ શુદ્ધ થયેલું છે, તે ભવોભવ અધિક અધિક સુખને પામે છે, અને તે નિંદ્રપદ, ચકવત્તિપદ, ઇંદ્રપદ, મોટું રાજ્યપદ અને છેવટે શિવપદ પણ પ્રાપ્ત કરી શકે છે.” આ પ્રમાણે તત્વને પ્રકાશ કરવામાં દીપિકાસમાન એવી જિનેશ્વરની દેશના સાંભળીને મિથ્યાત્વ અંધકારને દવંસ થવાથી જેનું હૃદય વિશુદ્ધ થયું છે એવા શ્રેણિક રાજાએ ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને સાત પ્રકૃતિને ક્ષય કરી ક્ષાયિક સમ્યકત્વને દઢ કર્યું. તે વખતે અહદાસ શેઠ પણ દીપક સમ્યકત્વને નિર્મળ કરી જગદગુરૂને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્ય:-“હે નાથ ! એપશમિક વિગેરે સમ્યકત્વનું ભિન્ન ભિન્ન સ્વરૂપ કૃપા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સમ્યકત્વ કૌમુદી–અર્વદાસ શેઠની કથા. કરીને મને સમજાવે.” આ પ્રમાણે તેની વિજ્ઞપ્તિથી ભગવંત પુન:તેની આગળ આ પ્રમાણે કહેવા લાગ્યા –“ જ્યાં પ્રદેશથી પણ મિથ્યાત્વના દળિયા વેદવામાં નથી આવતા તે પથમિક સમ્યકત્વ કહેવાય છે, અને તે પ્રસન્ન (કચરે નીચે બેસી ગયેલ નિર્મળ) જળસમાન હોય છે. હે શ્રેષ્ટિ ! જ્યાં મિથ્યાત્વના દળિયા પ્રદેશથી વેદવામાં આવે છે, તે ક્ષાપથમિક સમ્યકત્વ કહેલ છે, તે કંઈક કલુષિત નીર સમાન હોય છે. મિથ્યાત્વના ત્રણે પુંજન ક્ષય થતાં સાયિક સમ્યકત્વ પ્રગટ થાય છે, તે સર્વથા શુદ્ધ પાણીના પૂર સમાન હોય છે. સમ્યકત્વથી પતિત થતા અને મિથ્યાત્વને નહિ પ્રાપ્ત થયેલ એવા પ્રાણીને સાસાદન સમ્યકત્વ હોય છે, તે વમન થતા અન્નના અનુભવસમાન છે. જ્યાં સમ્યકત્વને અણુરસ ઉત્કર્ષથી વેદવામાં આવે, અર્થાત્ ક્ષાયિક સમ્યકત્વ જે સમયે થવાનું છે તેના પૂર્વ સમયમાં જે સંપૂર્ણ સમ્યકત્વમેહનીનાં દલ દવામાં આવે તે વેદક સમ્યકત્વ કહેલ છે. બીજા જીનું સમ્યકત્વ જેનાથી સતેજ થાય, તે દીપક સમ્યકત્વ કહેવાય છે. સાસાદન અને પશમિક સમ્યકત્વ જીને આખા સંસારમાં માત્ર પાંચ વાર જ પ્રાપ્ત થાય છે, ક્ષાપશમિક અસંખ્યાત વાર પ્રાપ્ત થાય છે અને ક્ષાયિક તથા વેદક આખા સંસારમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. છેવટના બે સમ્યકત્વ એટલે ક્ષાયિક અને વેદક શિવાય બીજા સમ્યક પ્રતિપાતી અને ચાલ્યાં પણ જાય છે. ક્ષાપશમિક અને એપશમિક સમ્યકત્વમાં એટલો જ તફાવત છે કે-એપથમિક સમ્યકત્વ પ્રદેશથી મિથ્યાત્વને ન વેદે અને ક્ષાપથમિકવાળો પ્રદેશથી મિથ્યાત્વ વેદે. ક્ષાપશમિક કલુષિત જળસમાન, ઔપશમિક પ્રસન્ન જળસમાન અને ક્ષાયિક નિર્મલ જળ સદશ હોય છે. ઉત્કૃષ્ટ અને જઘન્યથી મિશ્ર - મ્યકત્વ તેમજ બીજા સર્વે અંતમુહૂર્ત સુધી રહે છે, ઔપશમિક પાંચ વાર અને ક્ષાપશમિક અસંખ્યાત વાર પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે સાંભળીને અહેસશેઠે પ્રભુ આગળ એ અભિગ્રહ લીધે કે –“જિન અને જિનમતમાં રહેલા શિવાય અન્યને હું Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. નમવાને નથી.” પછી શાસનને ઉઘાત કરવામાં સાવધાન એવા શ્રેણિક રાજા વિગેરે સર્વે પ્રભુને નમસ્કાર કરીને આનંદસહિત પોતપિતાને સ્થાને ગયા. સર્વ આંતરિક શત્રુઓને ત્રાસ આપનાર અને સૂર્યની જેમ ઉઘાત કરવાવાળા એવા શ્રી ચરમ તીર્થકર પણ વસુધાને પાવન કરતા શુભ પ્રદેશવાળા બીજા દેશમાં વિહાર કરી ગયા. ત્યારથી અવનીપતિ કરતાં પણ જેની સંપદા અધિક છે એ અદાસ શેઠ પણ ઘેર આવીને ભક્તિપૂર્વક ત્રિકાલ જિનપૂજન કરતે, બંને વખત ષડાવશ્યક કરતે, તત્ત્વાતત્ત્વને હૃદયમાં વિચાર કરતા અને સત્પાત્રે દાન દેતો એ તે મોટા મોટા ઉત્સથી આહંત શાસનની ઉન્નતિ કરવા લાગે. ॥ इति श्री सम्यक्त्वकौमुद्यां तपागच्छनायकश्रीसोमसुदरसूरिश्रीमुनिसुंदरसूरिश्रीचंद्रसूरिशिष्यपंडितजिनहर्षगणिकृतायां प्रथમઃ પ્રસ્તાવઃ || Fછે . Page #35 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીચમસ્તાવ:. - ok - ) વે તે મગધદેશમાં રાજાની આજ્ઞાથી સમસ્ત લોકેને આઆનંદ આપનાર અને જગપ્રસિદ્ધ એ કેમુદી મહોત્સવ જો કે તે હતે. સિંહસ્થ વર્ષની જેમ તે બાર વર્ષને અંતે એક થાય, કારણ કે લેકમાં જે એક પ્રકારને દેશરિવાજ “ હું પડી ગયેલ હોય છે, તેનું અતિક્રમણ કરવું દુષ્કર છે. ઇંદ્રને સંતોષ આપનાર એ તે મહોત્સવ પણ કાત્તિક માસમાં પ્રાણીઓની શાંતિને માટે ચાતુર્માસિકના દિવસે કરવામાં આવતું હિતે. તે મહત્સવમાં સમસ્ત સ્ત્રીઓ કસુંબી રંગના બે વસ્ત્રો ધારણ કરે છે, અનેક ભેગની સામગ્રીવિશેષથી શોભા અને પિતાના સોભાગ્યને ઉત્કર્ષ કરે છે, ઉદાર એવા શૃંગારરસમાં ચાલાક અને પિતાના સ્વામીને અતિવલ્લભ એવી તેઓ વનમાં જઈને કુળદેવતાઓની પૂજા કરે છે, પોતાની સખીઓ સાથે ગીત ગાય છે, વિચિત્ર પ્રકારની ક્રિીડા કરે છે, હર્ષપૂર્વક સુંદર નૃત્ય કરે છે અને મેટા કેતુકથી તેઓ પરસ્પર અપરિમિત દાન આપે છે. જે આ મહત્સવ દેશમાં ન થાય, તે લેકમાં તરત મેટે ઉપદ્રવ પેદા થાય છે. કારણ કે પૂની પૂજાને વ્યતિક્રમમાં પ્રાણીઓના મંગલનો નાશ કરે છે. હવે વખત આવતાં એક દિવસે રાજાએ સર્વત્ર નગરની અંદર કૌમુદી મહોત્સવને માટે આ પ્રમાણે પટહની ઉષણ કરાવી: હે નાગરિક જને! તમે અમેદ અને ઉત્સાહ લાવીને મહત્સવપૂર્વક કૌમુદીપર્વ કરે. આ વખતે નગરની તમામ મહિલાઓ શરીરને શોભાવીને અને દેવાંગનાઓ પણ શરમાઈ જાય એવા સુશોભિત Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૩ નેપચ્ચ ધારણ કરીને સત્વર ઉદ્યાનમાં જાઓ, અને ત્યાં હૃદયને આ નંદ આપનાર એવા તાજા નૈવેદ્યની ભેટપૂર્વક દેવીચરણની અચોં કરીને આનંદદાયક એવી વિચિત્ર ગીત નૃત્યાદિક યથેચ્છ કીડા કરતાં દિવસ અને રાતભર ત્યાંજ રહે, અને માણસે બધા નગરની અંદર વિવિધ પ્રકારની ક્રીડા કરે. આ કાયદાને જે ભંગ કરશે, તે રાજાને ગુન્હેગાર થશે.” કહ્યું છે કે – “યાજ્ઞામો નાણાં, પુખ માનના ત્તિ દિગતિના-માલવધ ઉત” I ? / રાજાઓની આજ્ઞાને ભંગ કર, વડીલોનું અપમાન કરવું અને બ્રાહ્મણેની આજીવિકા તેડવી, એ શસ્ત્ર વિનાને વધ કહેવાય છે.” આ પ્રકારની ઉદ્દઘાષણ સાંભળીને લલનાઓ અલંકાર ધારણ કરીને ઉપવનમાં જવાને માટે આ પ્રમાણે બીજી સામગ્રી સજવા લાગી:“હે બાલે! જમીનપરથી ઉઠાવીને દૂર્વાકુરને ઝટ થાળમાં રાખ. હે ચાર જ ચંદને! દેવતાઓને આનંદ આપનાર એવું ચંદન તું તૈયાર કર. હે કલ્યાણિ! કુટુંબના કલ્યાણને માટે, જેનાથી દેવાંગનાઓ પણ ખુશ થાય એવા મધુ અને દધિને તું તૈયાર કર. હે વયસ્ય! તું પ્રશસ્ત પુષ્પો લાવ. હે વિદગ્ધ! તું ચંદ્રમા સમાન સુશોભિત એક મુગટ બનાવ. હે વિદુરે! બાલસૂર્યના જેવું અરૂણસિંદૂરનું પૂર પાસે લઈ આવ, કે જેથી હું સ્ત્રીઓને પ્રિય એવું સીમંતનું ખંડન કરૂં. હે સખિ! બીજા કામ પડતાં મૂકીને કસ્તૂરી વાટ, કે જેથી ગાલપર હું પત્રવદ્વિકાની રચના કરું. હે કુંતલે! કુંતલાલકાર સરસ રીતે તું તૈયાર કર, કે જેથી હું તરત તેમાં સારાં સારાં પુષ્પને ગોઠવીને વધારે સુશોભિત બનાવું. હે ભદ્ર! મનહર જળથી કુંકુમને તરત પલાળ, કે જેથી હું આનંદિત થઈને પોતાના અંગને રંગમય બનાવી દઉં. હે તવંગિ! મને સારાં સારાં વસ્ત્રો સત્વર આપ. હે શતપત્રાક્ષિ! પવિત્ર એવી પાદુકા મારા પગમાં પહેરાવ. હે જામે! સારું પાછું મેળવીને કાજળ તરત તૈયાર કર. હે બાલે! તું આખે આંજવાને માટે એક સળી તૈયાર Page #37 -------------------------------------------------------------------------- ________________ સમ્યકતવ કૌમુદી-અહદાસ શેઠની કથા. રાખ. હે ચતુરે! અદભુત એ કસ્તુરીને વિસ્તાર તૈયાર મૂક. હે સાનંદે! કેમ જરી ખસતી નથી? હે મુશ્કે! અત્યારે વૃથા આલસ્ય કરે છે. હે કમ્પરિ! ઘણું કપૂરના પૂરથી પૂરિત એવું પાત્ર લાવ અને હે લીલાવતિ! તું રસિક તાંબૂલને લીલાપૂર્વક લાવ.” * આ પ્રમાણે અન્ય આલાપથી ઉતાવળ કરતા અને સર્વ સામગ્રી તૈયાર કરીને ઉદ્યાનમાં જતા એવા સ્ત્રીસમુદાયને જોઈને અચલ ધર્મબુદ્ધિવાળો એ અદાસ શ્રાવક વિચાર કરવા લાગે –“અહા! પરિવાર સહિત જિનપૂજા માટે કેમ થશે? આજે સર્વ સત્કર્મનું કારણભૂત એવું ચાતુર્માસિક પર્વ છે, જે પર્વમાં દેવતાઓ પણ સ્નાત્ર મહોત્સવ કરે છે. આજે વિવેકી પુરૂષે અતિ ઉત્સાહપૂર્વક જિનાર્ચના કરવી જોઈએ. અને મેં પણ જિનેશ્વર સમક્ષ એ પ્રમાણે નિશ્ચય (નિયમ) કર્યો છે. રાજાની આજ્ઞાથી મારી સ્ત્રીએ પોતાના પરિવારસહિત કૌમુદી મહોત્સવની ઈચ્છાથી વનમાં જાય છે. ચાંદનીરહિત ચંદ્રમા અને વીજળીરહિત જેમ પધર ન શેભે, તેમ ગૃહસ્થ પણ સ્ત્રી વિના ભતા નથી.” આ પ્રમાણે મનમાં વિચાર કરીને તાત્કાલિક બુદ્ધિવાળા એવા તે શેઠે વિવિધ મણિઓથી સમુન્જવલ અને વિશાલ એ સેનાને થાળ હાથમાં લઈને સુભટથી સંકીર્ણ એવા રાજમંદિરે જઈને રાજાની આગળ ભેટશુ મૂકીને જેટલામાં પ્રણામ કર્યો, તેટલામાં રાજા આનંદિત થઈ બો:–“હે શેઠ! તમારૂં અહીં શા પ્રજનથી આવવું થયું, તે નિવેદન કરે.” પછી જેણે પોતાના શરીરને નમાવેલ છે અને પિતાના મુખકમળને જેણે પ્રસન્ન રાખેલ છે એવા શ્રેષ્ઠીએ પિતાના બંને હાથ મસ્તક સુધી ઉંચા રાખી નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું:–“હે દેવ! આજે સર્વ પાપને ઘાત કરનાર ચતુમસી પર્વ છે, જેમાં દેવતાઓ પણ નંદીશ્વરદ્વીપે જઈને યાત્રા કરે છે. મેં પણ પ્રથમ શ્રી વિરપાસે પર્વને દિવસે વિધિપૂર્વક નગરના સર્વ ચૈત્યનું પૂજન કરવાનું વ્રત લીધું છે, અને વિશ્વના બંધુસમાન એવા સાધુઓને પિતાના સમગ્ર કુટુંબની સાથે આ દિવસે વંદન કર Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૨૫ વાને અભિગ્રહ લીધો છે. રાત્રે એક એક ચૈત્યમાં જગદગુરૂની પૂજા કરીને ગીત, નૃત્યાદિ કરવું. હે રાજન્ ! મારા આગમનનું આ મુખ્ય પ્રયોજન છે. અત્યારે કૌમુદી મહત્સવ માટે આપને પ્રજામાં આદેશ ફરેલો છે, તે નૃપાલક ! એવી રીતે કામ પાર ઉતરે કે આપની - જ્ઞાનું અપમાન ન થાય અને મારા વ્રતને લેશ પણ ભંગ ન થાય. હે શ્રાવકગણભૂષણ! આપ એવી રીતે આદેશ કરે કે જેથી મારી મનેભાવના ફલિત થાય.” આ પ્રમાણે સાંભળીને સર્વ લેકના મ રથ પૂરવામાં કલ્પવૃક્ષ સમાન, પ્રબલપ્રમોદના પૂરથી જેના રોમાંચ વિકસિત થયા છે અને રાજાઓની શ્રેણીમાં ઇંદ્રસમાન એ શ્રેણિકરાજા મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્ય:–“અહો! મહામેહને કરનાર અને વિશ્વને વિસ્મય પમાડનાર આ મહોત્સવના મેહને મનમાંથી દૂર કરીને આ મહાત્મા સર્વજ્ઞના ધર્મમાં આ પ્રમાણે પિતાની વિશુદ્ધ બુદ્ધિને ધારણ કરે છે. ખરેખર! જિનંદ્ર પૂજામાં ભાવિત મનવાળા અને સુંદર આચારવાળા એવા આ પુણ્યાત્માએ મારા આદેશને, નગરને અને આ સકલ ગૃહને પવિત્ર કર્યો છે. આવા પ્રકારના ઘણુ પુરૂષે જે મારા નગરમાં હોય, તો આ મારૂં સમગ્ર રાજ્ય, સફલ થાય.” આ પ્રમાણે પિતાના મનમાં ભાવના ભાવીને પછી નરાધીશ પ્રગટ રીતે શેઠને કહેવા લાગ્ય:–“હે શેઠ ! તું ધન્ય છે, તું કૃતકૃત્ય છે અને તારેજ જન્મ લાધ્ય છે. કારણ કે જગતને એક પ્રમાદનું સ્થાન એ આ મહોત્સવ ચાલુ છતાં તું ધર્મકર્મમાંજ આદરભાવ ધરાવે છે. પ્રમાદથી પરાધીન થયેલ પ્રાણી આવા સાંસારિક મહોત્સવમાં પ્રાયઃ વિશેષતાથી ધર્મવિમુખ થાય છે. ત્યાં સુધી વ્રત રહે છે, ત્યાંસુધી કિયા અને નિયમનું હૈયું પણ ત્યાં સુધી જ છે, કે જ્યાં સુધી પ્રાણીઓને સાંસારિક કાર્યને પ્રસંગ આવતા નથી. મારા આ સમગ્ર સામ્રાજ્યમાં તારે લીધેજ વિશેષતા છે. માટે સર્વ પ્રકારની સામગ્રીથી નિઃશંક થઈને પૂજનવ્રતને આચર. તારી સ્ત્રીઓ પણ હે મહાભાગ! તારી સાથે ઘેર રહીને જિનપૂજાના મહોત્સવને અધિકતાથી દીપાવે. તારી અનુમંદના કરવાથી મને પણ તેવા પવિત્ર Page #39 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી–અર્વદાસ શેઠની કથા. પુણ્યને લાભ મળે. કારણ કે કર્તા અને સહાયક એ બંનેને શાસ્ત્રમાં સરખું ફળ કહેલ છે.” આ પ્રમાણે કહીને રાજાએ તે મણિસ્થાલ તેને પાછો . કારણ કે મહાપુરૂષો ધર્મકાર્યમાં કેઈને વિઘભૂત થતા નથી. પછી રાજાએ પિતાની અતિશય પ્રસન્નતા દેખાડીને શેઠને સન્માનપૂર્વક તત વિસર્જન કર્યો. પછી ઘેર આવીને વનમાં જવાને ઈચ્છતી એવી પિતાની સ્ત્રીએને ભગવંતની અર્ચા કરવાની ઈચ્છાથી અટકાવીને પિતાના પરિ. વાર સાથે સ્નાનાદિક ક્રિયા કરીને શ્રેષ્ઠીએ સર્વને આશ્ચર્ય ઉપજાવે તેવો સ્નાત્ર મહોત્સવ કર્યો. કપૂર, અગરૂ વિગેરે ધૂપની ધૂમલહરીથી જેને મધ્યભાગ વ્યાપ્ત છે એવા જિનગૃહમાં તે શ્રાવકવર્થ અર્હદાસ શેઠ જે વખતે સ્નાત્રેત્સવ કરતો હતો, તે વખતે કેટલાક શ્રાવકે શ્રદ્ધાપૂર્વક દુરિતને નાશ કરનાર એવું નાટ્ય કરવા લાગ્યા, કેટલાક અતિ આદરભાવથી સુધા સમાન એક મધુર એવી ગીતકળા કરવા લાગ્યા, તે વખતે કેટલાક ભગવંતની પાસે અનેક પ્રકારના વાછત્ર વગાડવા લાગ્યા, કેટલાક ભાવિક જિનપ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા, કેટલાક વિચક્ષણ શ્રાવકે પ્રતિમાને ચંદનના દ્રવનો લેપ કરવા લાગ્યા અને કેટલાક અખંડાક્ષતથી સાક્ષાત્ અષ્ટમંગલ રચવા લાગ્યા. પછી સર્વ ચેત્યેની પરિપાટીપૂર્વક સમગ્ર જિનવરોની વિધિપૂર્વક પૂજા કરતાં શ્રેષ્ઠીએ તે દિવસ સફળ કર્યો. પછી રાત્રિએ પોતાના ગૃહચૈત્યમાં ઇંદ્રની જેમ ભક્તિભાજન થઈ વિધિપૂર્વક પૂજા રચીને ચતુરશિરોમણિ એવે તે શેઠ પોતાના આત્માને નિર્મળ કરવા સંગીતપૂજા કરવા પુન: આનંદથી વાદ્ય વગાડવા લાગ્યા. તે વખતે પ્રગટ ભાવવાળી એવી શેઠની આઠે પતિવ્રતા સ્ત્રીઓ આદરપૂર્વક દિવ્યગીત, નૃત્યાદિક કરવા લાગી. હવે તે વખતે નગરની બધી લલનાઓ ઉદ્યાનમાં પોતાની ઈ. ચ્છા પ્રમાણે વિદપૂર્વક ઉત્સવની કીડા કરી રહી છે. એવા અવસ૨માં રાજાએ જાગ્રત થઈ છડીદાર મારફતે મંત્રીને બોલાવીને કીડાવશ થઈને તેણે આ પ્રમાણે કહ્યું -“હે મંત્રીશ્વર ! જે લીલા વનમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૨૭ અત્યારે લલના લીલાપૂર્વક વિલાસ કરી રહી છે, ત્યાં વિનાદને માટે આપણે જઇએ. પોતાની મરજી મુજમ આનંદથી લીલા કરતી લલના અત્યારે એક ક્ષણવારમાંજ યાગીના મનરૂપ મૃગને પણ આકષી લે તેમ છે. કહ્યું છે કેઃ— “મુમતેિન ગીતેન, યુવતીનાં 7 હીયા । t मनो न भिद्यते यस्य स योगी ह्यथवा पशुः " ॥ १ ॥ સુભાષિત સ ંગીત અને યુવતીઓની લીલાથી જેનુ મન ન ભેદાય, તે ચેાગી છે અથવા તેા પશુ છે. ” નિર્ભય અને નીતિનિપુણ એવા અભયકુમાર મંત્રીશ્વરે રાજાનું કથન સાંભળીને આ પ્રમાણે નિવેદન કર્યું:—“ હે પ્રભુ ! અત્યારે વનમાં સ્ત્રીએ ક્રીડા કરે છે, માટે ત્યાં જવાથી લગભગ સમગ્ર પ્રજાની સાથે દુર વિરાધ થશે. જેમ બળવાન્ દાવાનળ વનના નાશ કરે છે, તેમ ઘણાએની સાથે વિરાધ કરતાં રાજ્યભ્રષ્ટતા થવા સભવ છે. કહ્યુ છે કે:~ - “વર્તમને વિરોધન્ય, ટુર્નયો હિ માનનઃ । રંતત્તિ નાજેંદ્ર, મક્ષયંતિ વિજિત્રાઃ ” || 2 || ' ન ઘણા માણસાની સાથે વિરોધ ન કરવા. કારણ કે મહાજન દુય હાય છે. ઘણી કીડીએ સાથે મળી જાગતા સર્પનું પણુ ભક્ષણ કરી જાય છે. ” આ પ્રમાણે મંત્રીના વચનપર ધ્યાન ન આપતાં અતિશય ગથી એક પર્વત સમાન એવા મગધેશ્વર અવજ્ઞાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા: હું મત્રીશ ! સમગ્ર શત્રુઓનો લાખા શાખાઓને ઉખેડી નાખવાથી જેના પ્રતાપ બહુ વધતા જાય છે એવા સમૃદ્ધ હું રાજા જો ક્રોધાયમાન થાઉં, તે તેએ બિચારા શુ કરી શકવાના હતા ? આ પ્રમાણે રાજાની વાણી સાંભળીને પ્રમાણિક એવા મંત્રીશ્વર ન્યાયમાર્ગના પ્રકાશ કરવાવાળી વાણી વિસ્તારવા ( કહેવા ) લાગ્યા:- વસુધાધવ ! પ્રત્યેક પ્રાણી કદાચ અસમ હાય, પણ તૃણના સમુદાયની જેમ ઘણા માણસાના સમુદાય દૃ ય થઇ પડે છે. કહ્યું છે કે: ,, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમ્યક કૌમુદી-સુયોધનરાજાની કથા. "बहूनामसमर्थानां, समुदायो हि दुर्जयः । વરાછતા ઝુ તે નાકાબંધનમ” I II બહુ અસમર્થ માણસોને પણ સમુદાય મળે, તે તે દુર્જય થઈ પડે છે. ઘણા તૃણથી બનાવેલી દેરડી હાથીને પણ બાંધી મૂકે છે.” વળી હે પરાધીશ ! જ્યારે માણસનું ભાગ્ય ફરી જાય, ત્યારે તેને સમુદાયની સાથે વિધિ કરવાની મતિ ઉત્પન્ન થાય છે. મને હાજનની સાથે વિરોધ કરવાથી રાજાને પણ રાજ્યભ્રષ્ટ થવું પડે છે. આ સંબંધમાં હેભૂપ! એક સુયોધન રાજાની કથા છે તે સાંભળે – સુધન રાજાની કથા. ભરતક્ષેત્રમાં હસ્તિનાગપુર નામના નગરમાં પ્રજાનું રક્ષણ કરવામાં કુશલ એ સુયોધન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમળના જેવા નિર્મળ રૂપ અને ભાવાળી, કમળના જેવા મુખવાળી, પ્રાણની માફક પ્રિય અને અંતઃપુરમાં અગ્રેસર એવી કમલા નામની પ્રાણપ્રિયા હતી. તેમને સંપત્તિનું એક પાત્ર અને પિતે બહુ લઘુ છતાં અધિક તેજથી રત્નની માફક લાધ્ય એ ગુણપાલ નામે પુત્ર હતો. રાજકાર્ય કરવામાં સ્વતંત્ર, બલવાન, શત્રુઓને તાબે કરવામાં કુશળ અને સત્યભામા (પ્રતિભા તથા લક્ષ્મી) થી સમન્વિત એવો પુરૂષોત્તમ નામે તેને મંત્રીશ હતે. સદાચારી, વિપુલ ઉદયવાળો, શાંતિકર્મ કરવામાં પ્રેમી અને રાજાનું હિત કરનાર એવો કપિલ નામને તેને પુરોહિત હતે. બલિષ્ઠ, પ્રચંડ અને લેકમાં રહેલો તસ્કરધ્વનિ જેનાથી ત્રાસ પામીને શાસ્ત્રમાં છુપાઈ ગયે એ યમદંડ નામે તેને કોટવાળ હતે. અતિશય ન્યાયયુકત અને એક પિતાની છત્રછાયાતળે રાજ્ય કરતાં અતિશય ભાગ્યવંત એ તે રાજા બહુ સુખ અનુભવવા લાગ્યા. એક દિવસ તે સભામંડપને શણગારીને બેઠા હતા તેવામાં પ્રચ્છન્નચારી એવા ચરપુરૂષોએ આવીને આ પ્રમાણે અરજ કરી:“હે દેવ! મદોન્મત્ત હાથી જેમ વનને ઉપદ્રવ કરે, તેમ પવિત્ર Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. પ્રદેશવાળા તમારા દેશને શત્રુરાજા ઉપદ્રવ કરે છે. તે વિભે! તમે સુખસાગરમાં મગ્ન થઈ દેશના ભંગને અને પ્રજાની પીડાને કદી વિચાર કરતા નથી, તે બિલકુલ યુક્ત નથી. દેહ, ગેહ, રૂપ કે લીલાથી રાજા ભતે નથી, પણ કેવલ પ્રજાનું રક્ષણ કરવાથી જ તે શોભે છે. જે રાજા એક ભાગીદારની માફક પ્રજા પાસેથી ધન લઈને પિતે સુખે સુવે છે, સુખે ભેગ ભેગવે છે અને લીલાપૂર્વક સુખે કીડા કરે છે, તે રાજા નિર્લજ સમજ. જે પોતે તેજ રહિત થઈ દેશના ભંગને અને પ્રજાના ઉપદ્રવને જોયા કરે છે, તે રાજાને રૈરવ-નરક શિવાય બીજું સ્થાન મળતું નથી.” આ પ્રમાણે તે ચરનાં વચને સાંભળીને રાજા મત્કટ થઈને બેલ્ય:–“હે ચર! જ્યાંસુધી આલસ્યની નિદ્રાથી મારા પરાક્રમને પ્રચ્છન્ન કરી બેઠે છું, ત્યાં સુધી હરિણ જેવા એ શત્રુઓ સ્વેચ્છાથી ફર્યા કરે છે, પણ સિંહની માફક હું જ્યારે કુપિત થઈશ, ત્યારે એ બિચારા શું માત્ર છે?”કહ્યું છે કે – " तावत्स्वैरममी चरंतु हरिणाः स्वच्छंदसंचारिणो, निद्रामुद्रितलोचनो मृगपतिविद् गुहां सेवते। .. उन्निद्रस्य विधूतकेशरसटाभारस्य निर्गच्छतो, ના ચોત્રાર્થ તે વિવાં મળેલી વિશ” ? | “જ્યાંસુધી નિદ્રાથી લોચન બંધ કરીને મૃગપતિ ગુફામાં સૂત છે, ત્યાં સુધી સ્વચ્છંદચારી હરણે ભલે પોતાની મરજી પ્રમાણે ફર્યા કરે, પણ જ્યારે તે આંખ ઉઘાડશે, પિતાની કેશરસાના સમૂહને ફરકાવશે અને ઘેર ગર્જના કરશે, ત્યારે તે નાદ સાંભળતાંજ તે બિચારાં હરણોની બુદ્ધિ હણાઈ જશે અને ભાગતાં તેમને દિશાઓ પણ લાંબી થઈ પડશે.” આ પ્રમાણે કહીને તે ચરપુરૂષોને પારિતોષિક આપ્યું. પછી ઉગ્રસંગ્રામમાં પણ નિપુણ એવા સુભટને રાજા આ પ્રમાણે કહેવા લાગે –“હે વીરે! જેમના બંને પક્ષ વિશુદ્ધ છે એવા અને ગુણશાલી એવા તમને અત્યારે જયશ્રી વરવાનો સમય છે, અને એટલા માટે નિષ્કપટભાવથી રાજ્યલમીને સારી રીતે વ્યય કરીને કુળક્રમથી આવેલા એવા તમને હું આટ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. લી ઉંચી હદસુધી લાવ્યે છું. લક્ષ્મીના નિધાનરૂપ એવા સંગ્રામવિધિ માટે જે જે વસ્તુની જરૂર પડે, તે તે વસ્તુ પ્રયત્નપૂર્વક લાવીને તમે સજજ થઈ જાઓ. જે સુભટ રાજાની સાથે વિલાસ કરીને સંગ્રામમાં આડું મુખ કરે છે, તે સ્વર્ગે ગયેલા પોતાના સાત પૂર્વ જેને નીચે પડે છે.કહ્યું છે કે – “शीतभीताश्च ये विप्रा, रणभीताश्च क्षत्रियाः। तेन पापेन लिप्येऽहं, यन हन्यां जयद्रथम्" ॥ १॥ જે હું જયદ્રથને વધ ન કરું, તે શીતથી ડરતા બ્રાહ્મણોને અને રણથી ડરતા ક્ષત્રિયને જે પાપ લાગે, તે પાપથી હું લિસ થાઉં.” આ પ્રમાણે રણકર્મને માટે સુભટને પાછું ચડાવીને વેરીને વિજય કરવા રાજા બધી સામગ્રી તૈયાર કરાવવા લાગ્યું. તે વખતે શાંતિ કર્મ કરતે પુરેહિત રાજમંદિરે દિવ્ય અસ્ત્ર, ગજ અને અશ્વ સંબંધી પૂજનના ઉત્સ કરવા લાગ્યું. વિશ્વની ઉપશાંતિને માટે સુભટે પાત્રોને દાન દેવા લાગ્યા અને વિવિધ રીતે દેવતાઓનું અર્ચન કરવા લાગ્યા. સર્વજન ગુરૂઓની પૂજા કરવા લાગ્યા અને વડીલેને માન દેવા લાગ્યા, તથા સુવર્ણના દાનથી બંદિલોકોને, ચારણાને અને યાચકોને સંતુષ્ટ કરવા લાગ્યા. કરેડે સોનામહોરો આપતાં પણ ન માનતી એવી પિતાની પ્રિયાઓને સુભટે માત્ર પગે પ્રણામ કરવાથી જ શાંત કરવા લાગ્યા. વૈરીની સાથે લડવાને રાજાએ પણ એકહજાર હાથી અને સાતહજાર અને સજ્જ કરાવ્યા. આ પ્રમાણે સંગ્રામને માટે બધી સામગ્રી તૈયાર કરીને જવાને ઈચ્છતા એવા ભૂપાલે દુર્ગપાલને બોલાવીને આ પ્રમાણે કહ્યું –“ભે ભદ્ર! તમારે કાળજીપૂર્વક પ્રજાનું રક્ષણ કરવું, તેમજ કિલ્લાનું રક્ષણ કરવામાં પણ બરાબર સાવધાન રહેવું. જયલક્ષ્મીને હાથ કરીને જ્યાંસુધી હું ઘેર આવું, ત્યાંસુધી મેટાં રાજકાર્યો અને બીજા પણ ક ર્તવ્ય તમારે બનાવવા.” આ પ્રમાણે દુર્ગપાલને સમજાવીને મહીપાલે ચતુરંગબલથી પ્રચંડ બનીને જ્યયાત્રાને માટે તે નગરમાંથી Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. 21 પ્રયાણ કર્યું. તે દિવસથી માંડીને બહુજ કાલજીપૂર્વક રક્ષણ કરી લેકેને આનંદ આપનાર એવા તે દુર્ગપાલે સહુ કોઈને સુખી સુખી કરી દીધા, એટલું જ નહિ પણ તેણે રાજાના પુત્ર વિગેરેને પણ થોડા વખતમાં પ્રસન્ન કરી દીધા અને નગરના મેટા શ્રેષ્ઠીઓને તેણે મધુર ભાષણથી પોતાને વશ કરી લીધા. હવે જે સારી મતિવાળો મિથ્યાત્વને દૂર કરી જેમ સમ્યકત્વ પામે, તેમ શત્રુવને જય કરી તેમના દેશમાં પોતાની આજ્ઞા પ્રવજીંવી લક્ષ્મીના સંગમથી અધિક દેદીપ્યમાન એ તે રાજા કેટલેક દિવસે જ્યાં પગલે પગલે ઉત્સવ થઈ રહ્યા છે એવી પિતાની તે રાજધાનીમાં આવ્યું. તે વખતે આનંદને ધારણ કરી વિવિધ ભેટણ સહિત નગરના બધા લોકે રાજાની સન્મુખ ગયા. ત્યાં ભેંટણું આગળ મૂકીને વિનયપૂર્વક તેઓ રાજાના આપત્તિને દળનારા એવા ચરણે નમ્યા. એટલે આનંદપૂર્વક રાજાએ તેમને યાચિત સન્માન દઈ આ પ્રમાણે પૂછ્યું:–“હે મહાજને! તમે બધા કુશળ છો?” આ સાંભળી તેઓ બોલ્યા કે –“સ્વામિન્! ન્યાયના મહાસાગરે તુલ્ય એવા દુર્ગપાલની કૃપાથી અમે અત્યારે બહુજ સુખી છીએ.” આ પ્રમાણે તેમનું કથન સાંભળી રાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે – “આ લેકની કહેવામાં ભૂલ થઈ છે કે મારા સમજવા ફેર થયે?” પછી તાંબૂલ દેવરાવીને છેડે વખત વ્યતીત કરીને ફરી રાજાએ તેમને પૂછ્યું, એટલે તેઓએ પૂર્વ પ્રમાણેજ જવાબ આપ્યો. આથી રાજાના અંતરમાં કેપ પ્રગટ્યો, પણ ભસ્મથી આચ્છાદિત અનલની જેમ બહારથી તાપ ન દેખાડતાં મહાજનેને તેણે વિસર્જન ક્ય. પછી વાજીત્રના નિષથી દિશાઓને શબ્દમય બનાવતા એવા રાજાએ ઉંચે લટકાવેલ પતાકાઓથી અભુત લાગતી એવી પિતાની નગરીને અલકૃત કરી. પછી ત્યારથી રાજાને મનમાં આ પ્રમાણે ચિંતા થવા લાગી કે --“અહો! એણે નગરના બધા લેકેને વશ કરી લીધા છે. માટે એ નિશ્ચય દુષ્ટ અને રાજ્યદ્રોહી છે.” નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે – અધિક ગુણવાળા સેવકપર રાજાઓ પ્રાય: દ્રોહ કરે છે. માટે કઈ Page #45 -------------------------------------------------------------------------- ________________ ફર સમ્યકત્વ કૌમુદી–સુધન રાજાની થા. પણ ઉપાયથી મારે એને નિગ્રહ કરવો. જે એમ નહિ કરીશ, તે મારી રાજ્યલક્ષમીને મૂલથી નાશ થશે.”કહ્યું છે કે – “ नियोगिहस्तापितराज्यभारास्तिष्ठंति ये स्वैरविहारसाराः। बिडालहस्तार्पितदुग्धपूराः, स्वपंति ते मूढधियः क्षितींद्राः" ॥१॥ જેઓ સેવકના હાથમાં રાજ્યભાર આપીને પિતે યથેષ્ટ વિલાસ કરતા વિચરે છે, તે રાજાઓ બિલાડાના હાથમાં દૂધ આપીને સુઈ જનારના જેવા મૂખ છે.” આ પ્રમાણે વિચાર કરતાં તેનું છળ મેળવવાની ઈચ્છાથી રાજાએ ઘણો વખત ગાળે, પણ તે હકીકત તેણે કદી કેઈની પાસે પણ જણાવી નહિ. કહ્યું છે કે – રાર્થના કરતા, દે ચરિતાર જા વૈવને વાપમાન ૨, પતિમાન બાત” II અર્થ–ધનનો નાશ, મનને તાપ, ઘરના દુરાચાર, વંચન અને અપમાન–એટલી બાબત મતિમાને કેઈની પાસે પ્રકાશવી નહિ.” હવે કઈ દિવસે ઇગિતાકાર જાણવામાં વિચક્ષણ એવા તે કેટવાળે તે વાત જાણીને પોતાના મનમાં વિચાર કર્યો કે –“અહો! જન્મથી માંડીને રાજાનાં મોટાં મેટાં કાર્યો કર્યા, તથાપિ તે પોતાનું દુષ્ટપણું મૂકતો નથી. કદાચ સેંકડે મહત્ત્વનાં કાર્યો કરી બતાવી રાજાને પ્રસન્ન કર્યો હોય, તે પણ તે યમની જેમ કદી સૈજપ ભજ નથી.” કહ્યું છે કે – " काके शौचं द्यूतकारेषु सत्यं, सर्प शांतिः स्त्रीषु कामोपशांतिः । क्लीवे धैर्य मद्यपे तत्त्वचिंता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा"॥१॥ કાગડામાં શૈચ, જુગારીમાં સત્ય, સર્ષમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામે પશાંતિ, નપુંસકમાં પૈર્ય, દારૂડીયામાં તત્ત્વને વિચાર અને રાજામાં મિત્રતા–આટલી બાબતે કદી કેઈના જોવામાં કે સાંભળવામાં આવી છે?” આ પ્રમાણે કેટલેક વખત ગયા પછી રાજાએ સચિવ અને પુરેહિતને બોલાવીને પિતાને અભિપ્રાય જણાવ્યું. તે Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. વાત પણ દૈવયે તેમણે રાજાની મરજી મુજબ કબૂલ રાખી. કારણ કે લોકમાં પણ એવી પુરાતન કહેવત સાંભળવામાં આવે છે કે – " तादृशी जायते बुद्धि-व्यवसायाश्च तादृशाः । સહાયાતાદશા શેયા, યાદશી વિતવ્યતા” | ૨ | “જેવી ભવિતવ્યતા હોય તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેવા પ્રકારને ઉદ્યમ કરવાની મરજી થાય છે અને સહાયકે પણ તેવાજ પ્રકારના મળે છે.” એક દિવસે તે ત્રણેએ સાથે કપટથી કેઈક ઈલાજ શેધીને રાત્રે રાજાના ભંડારમાં ચોરી કરી. ભંડારમાં જે સારી સારી વસ્તુઓ હતી, તે ગુણરીતે બીજા ઘરમાં રાખી મૂકી. પછી છાની રીતે જતાં જતાં તેમના પાપકર્મના ગે રાજાની બે મેજડી, મંત્રીની પોતાના નામવાળી મુદ્રિકા અને પુરોહિતની જઈ ત્યાંજ ભૂલથી રહી ગઈ. પછી પ્રાત:કાલે કપટના એક સ્થાનરૂપ એવા રાજાએ દુર્ગપાલને બેલાવીને અતિરેષ બતાવીને આ પ્રમાણે કહ્યું:–“રે દુષ્ટ ! મારા પ્રસાદથી તું કેટવાલની પદવી ભેગવે છે, છતાં લેક કે રાજકુળની બરાબર સંભાળ કરતા નથી. આજે મારા ભંડારમાંથી કેઈક ચોર સંપત્તિમાંથી સારભૂત વસ્તુઓ ચોરી ગયા છે, માટે ચેર સહિત તે વસ્તુઓ સત્વર લાવીને મારી પાસે હાજર કર. જે તેમ નહિ બને તો તને ચોરને એગ્ય શિક્ષા કરીશ.” આ પ્રમાણે રાજાનો હુકમ ઉઠાવીને યમદંડ કેટલાક માણસો સાથે કેટલામાં ખાતર જેવાને ગયે, તેટલામાં ભાગ્યેગે ત્યાં ખાતરના મુખ આગળ રાજા, પ્રધાન વિગેરેની પાદુકા અને મુદ્રિકા વિગેરે તેના જેવામાં આવી. પછી તે વસ્તુઓ લઈને અને રાજા વિગેરેને ચેર સમજીને મનમાં અતિશય ખેદ પામી વિચાર કરવા લાગે –“અહો! જ્યારે ન્યાયના ભંડાર એવા રાજાએ પોતે પ્રધાન વિગેરેની સાથે પોતાના ખજાનાની ચોરી કરી છે, તે અહીં કંઈક મોટું કારણ હોવું જોઈએ. પ્રાય: ભાગ્યના વિપર્યયથીજ મેટાએને આવી ચેષ્ટા સૂજે છે. જ્યાં રાજા પોતે ચોર Page #47 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધનરાજાની કથા. છે અને પ્રધાન વિગેરે તેના મદદગાર છે, તો એ સ્વરૂપ મારે કેની પાસે નિવેદન કરવું. પછી કેલાહલ સાંભળીને સમગ્ર મહાજન તેજ વખતે રાજમંદિરના દ્વાર આગળ આવ્યું. એટલે કેપના આટેપથી રકત થઈને રાજાએ તે બધે વૃત્તાંત વિનયથી નમ્ર એવા મહાજનને કહી સંભળાવ્યું, પછી રાજાની આજ્ઞાથી તે ખાતરનું સ્થાન જોઈને વિસ્મય પામતા મહાજને રાજાને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી:–“હે રાજન ! આસુરીભાવ (કેપ)ને ત્યાગ કરીને ચોરની તપાસ કરવા માટે દુર્ગપાલને સાત દિવસની અવધિ આપે. હે મહીપત! સાત દિવસમાં જે એ સમસ્ત વસ્તુઓ અને ચોરને પકડી ન આપે, તે તે પછી કાયાકાર્યને વિચાર કરીને તમારે એને શિક્ષા (દંડ) કરવી.” આ પ્રમાણે મહાજનનું વચન રાજાએ મહાકટે કબૂલ રાખ્યું. એ રીતે સંબંધ કરીને અને ભૂપતિને નમીને નગરવાસીઓ યમદંડની સાથે પિતાને ઘેર ગયા. ત્યારપછી દુર્ગપાળે પર્ણરાજસુત અને મંત્રીપુત્ર વિગેરેને ખાતરને સમસ્ત વૃત્તાંત યુક્તિથી જણાવ્યું, એટલે તેઓ કહેવા લાગ્યા કે –“હે યમદંડ! તમારે કેઈપણ પ્રકારની ધાસ્તી કરવી નહિ. કારણ કે અમે સત્ય પક્ષનું સ્થાપન કરનારા છીએ. રાજાના પક્ષનું કે તમારા પક્ષનું જે યુક્ત સત્ય હશે, તેજ કરશું. કારણ કે ન્યાયનિષ્ઠ અને ગુણશ્રેષ્ઠ એવા તમે બહુજ બારીકાઈથી પ્રજાનું રક્ષણ કરતા હોવાથી આ નગરમાં કદાપિ ચેરીનું નામ પણ ન હતું. અત્યારે તમારા કે રાજાના ભેદથી નગરના રાજભંડારમાં ચાર પ્રચાર થયે, માટે ગુણ, દેશની બરાબર પરીક્ષા કરીને અમે તે રાજાની સમક્ષ પણ ન્યાયમાર્ગનું જ પ્રતિપાદન કરશું.” આ પ્રમાણે તેમના વચનામૃતનું પાન કરીને તે સંતુષ્ટ થઈને બેલ્યા:– આપના પ્રસાદથી મારે સારું જ થશે.” હવે પોતે બધું જાણે છે, છતાં ધૂર્તતા દેખાડતો એ કેટવાલ નગરમાં ચેરની તપાસ કરવા લાગે. પછી પહેલે દિવસે પ્રભાતે રાજસભામાં આવીને તે કેટવાળે જેટલામાં પ્રણામ કર્યો, તેટલામાં રાજા કહેવા લાગ્યા–“રે દુષ્ટમતિ! Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ૩૫ દુષ્ટ અને ક્રૂર એ તે ચેર ક્યાં તારા જોવામાં આવ્યું?” તેણે કુપિત થયેલા રાજાને આ પ્રમાણે જણાવ્યું: “હે સ્વામિન! નગરમાં તમામ ઠેકાણે મેં તપાસ કર્યો, પરંતુ શુદ્ધ ધર્મના પ્રણેતાની જેમ તે ક્યાં પણ મારા જેવામાં આવ્યું નહિ.” આ સાંભળી રાજાએ તે દુર્ગ. પાલ સેવકને આ પ્રમાણે કહ્યું:–“જ્યારે ચોરને પત્તો ન મળે, તે આટલો બધો વખત તે નિરર્થક ક્યાં ગાળે?” તેણે કહ્યું –“હે મહાદેવ! રસ્તામાં એક કથાકાર, સાંભળતાં આનંદ ઉપજાવે તેવી કથા કહેતા હતા, હે વિપુલાધિપ! તે વાત સાંભળતાં મને આટલે વખત લાગે. કારણ કે કથારસ એ પ્રાય: સર્વ રસને અવધિ કહેલ છે.” આથી રાજાએ હસતાં હસતાં કહ્યું – “જે કથા સાંભળતાં તું પિતાનું મરણ પણ ભૂલી ગયે, તે કથા તું અત્યારે સ્વસ્થ થઈને મારી પાસે કહે.” આ પ્રમાણે રાજાને આદેશ થતાં તે પ્રસન્ન થઈને સભાસદેને પ્રિય એવી તે કથા આ પ્રમાણે કહેવા લાગ્યા:– રાજહંસની કથા. ઉદ્વેગ વિનાના પૃથ્વીના એક ભાગમાં મેટા પુરૂષેનું જાણે ઘર હેય, તેમ સર્વ પ્રાણીઓને ઉપકાર કરનારું એવું એક વન છે. જે વનમાં સમગ્ર જનોને અભીષ્ટ એવી સર્વ ઋતુના ફળની સમૃદ્ધિથી વૃક્ષે પિતાના કુલીનપણાને કૃતાર્થ કરી રહ્યા છે. ગ્રામ્ય લેકેની જેમ નાના પ્રકારના પક્ષીઓ જ્યાં સર્વત્ર યથેષ્ટ ભક્ષણ, પાન અને વિલાસ કરી રહ્યા છે. જ્યાં તાપસો પોતાને વિનીતાકાર દર્શાવી પાણીમાં સ્નાન કરતાં પણ પિતાના વેતસાચર (નેતરના જેવી નમ્રતા) ને પ્રાય: કદી ત્યાગ કરતા નથી, જ્યાં વિનયથી ઉજવલ થયેલા એવા મુનિએ પ્રાણીઓ પરના પ્રતિભાવથી તાપ અને તૃષાને દૂર કરનારી એવી ધર્મોપદેશરૂપ પિયુષપ્રથા (પરબ) નું સારી રીતે રક્ષણ કરે છે. ત્યાં રાજહંસની શ્રેણીથી શોભાયમાન, શ્રમને દૂર કરનાર અને પાણીથી ભરેલું એવું એક પવિત્ર સરોવર હતું. તે સરેવરની નજીક પેન્નત છતાં ફળૌરવની સંપત્તિથી અધિક નમી ગયેલું એવું સાલ નામનું એક વિશાલ વૃક્ષ હતું. જે સદા નમ્ર Page #49 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. રહીને જ માણસોને નિર્વિશેષ ફળ આપવાથી કંઈક ઉત્તમ જનોની ઉપમાને પામ્યું હતું. તે વૃક્ષ ઉપર પોતાના પુત્ર, કલત્રાદિ કુટુંબથી મગરૂર મનવાળા એવા સેંકડો રાજહંસ વાસ કરીને રહ્યા હતા. સુગંધથી મનમાં મુદિત થનારા (શ્રેષ્ઠ આગમથી ઉંચા મનવાળા,) કવિઓમાં પ્રસિદ્ધ કાંતિવાળા (વિસ્તૃત અંતર પ્રભાવાળા,) સારી ગતિવાળા (સન્માર્ગ ગામી) અને જેઓ વિવેકવંત છે, તેઓ સર્વત્ર પ્રખ્યાત કેમ ન થાય? એક દિવસે સર્વ પક્ષીઓમાં વૃદ્ધ એવા એક રાજહંસે વૃક્ષના મૂળમાં ઉત્પન્ન થયેલ એક લતાના નવા અંકુરને જોઈને હિતબુદ્ધિથી તરૂણ હંસને કહ્યું–જે આગામી કાલનો વિચાર કરો, એજ વૃદ્ધમાં વૃદ્ધત્વ છે.”—“હે વત્સ ! આ લતાને અંકુર ભવિષ્યમાં તમેને અનર્થકત્ત થશે, માટે અત્યારે એ અલ્પપ્રયાસે સુસાધ્ય છેવાથી સત્વર તેને ઉખેડી નાખો. જે અત્યારે તમે તેની ઉપેક્ષા કરશે, તે ભવિષ્યમાં તમે બધાને એ દુઃખનું કારણ થશે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –“વૈરી, વ્યાધિ અને વિષાકુરને આદિથી જ ઉચછેદ કરી નાખ.” આ પ્રમાણે તે વૃદ્ધનું કથન સાંભળીને વિશ્વ એવા તરૂણ હિંસાએ કહ્યું:–“અહો તમે વૃદ્ધ થયા છતાં હજી મૃત્યુથી ભય પામે છો. હે વૃદ્ધ ! અકસ્માત્ ભયની અમારે શામાટે કાળજી રાખખવી? કારણ કે ભવિષ્યમાં શું થશે, તે કેણું જાણે છે?” આ રીતનું તેમનું વચન સાંભળીને વૃદ્ધ રાજહંસે વિચાર કર્યો કે – અહો વનના ઉન્માદથી મત્ત અને મહામૂર્ખ બની ગયેલા એવા આ તરૂણ હંસ ગુણકારી એ મારે હિતેપદેશ માનતાજ નથી; એટલું જ નહિ પણ ઉલટા ક્રોધે ભરાય છે. કહ્યું છે કે – પા સંસ્કૃતિ પર, તમારાના विलूननासिकस्येव, विशुद्धादर्शदर्शनम् ॥१॥ જેની નાસિકા છેદાઈ ગઈ હોય એવા માણસને વિશુદ્ધ આરસી બતાવવાથી જેમ તે ગુસ્સે ભરાય છે, તેમ સામાન્ય (અયોગ્ય) Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૩૭ જનને સન્માર્ગને ઉપદેશ આપવા જતાં પ્રાયઃ તેને કેપનું કારણ થાય છે.” અત્યારે એઓ કદાચ નહિ માને પણ જ્યારે બુરું ફળ મળશે, ત્યારે સમજ આવી જશે.” આ પ્રમાણે બોલી તે વૃદ્ધ રાજહંસ વિચાર કરતો કઈ બીજા વૃક્ષ પર મૂંગે બેસી રહ્યો. વખત જતાં પક્ષીઓના ક્ષીણ થયેલા ભાગ્યને તેલતાંકુર વધીને વૃક્ષ ઉપર ફેલાઈ ગયે. એકદા કેઈ અધમ શિકારીએ પોતાના દુષ્ટ અભિપ્રાયથી તે લતામંડપને આધારે ચડીને ત્યાં જાળ માંડી. હવે તે હંસ પૃથ્વીપીઠ પર સ્વચ્છેદ રીતે ફરી ફરીને વિશ્રામ લેવાને માટે સાંજે પુન: તે વૃક્ષ પર આવ્યા. વિવેક વિનાના હૃદયવાળા જ જેમ સ્ત્રીઓના અંગ ઉપર પડે, તેમ કપટજાળની ખબર ન હોવાથી તેઓ તરત ત્યાં સપડાઈ ગયા. પછી પાશથી પરવશ થયેલા અને પકાર કરતા એવા તે સર્વેને એક બાજુ પરના વૃક્ષ પર બેઠેલા તે વૃદ્ધ રાજહંસે કહ્યું -“હે વત્સ ! અલ વિનાના એવા તમને અત્યારે મતિ આવી, પણ જે પૂર્વે મારે હિતેપદેશ માન્ય હેત, તે આ વખત ન આવત. કહ્યું છે કે – " वरं बुद्धिन सा विद्या, विद्यातो बुद्धिरुत्तमा । बुद्धिहीना विनश्यति, यथा ते सिंहकारकाः" ॥१॥ “વિદ્યા કરતાં બુદ્ધિ હમેશાં ઉત્તમ ગણાય છે. બુદ્ધિહીન માસેને તે સિંહ બનાવનારાઓની જેમ વિનાશ પામવાને વખત આવે છે.” સ્વચેષ્ટિતને ધિક્કારતા એવા તેઓ ગદ્ગદસ્વરે આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે તાત! હવે પ્રસન્ન થઈને અમને જીવવાને ઉપાય બતાવે.” આ સાંભળી તે દયાળુ અને ચતુરશિરોમણિ એ તે વૃદ્ધ રાજહંસ :–“હે વત્સ! પ્રજનને વિનાશ થતાં ઉપાય બહુ દુર્લભ હોય છે. કહ્યું છે કે – "अज्ञानभावादथवा प्रमादादुपेक्षणाद् व्यत्ययभाजि कार्ये । पुंसःप्रयासो विफलः समस्तो, गतोदके कः खलु सेतुबंधः ॥१॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. ~ અજ્ઞાનભાવથી, પ્રમાદથી કે ઉપેક્ષાથી કાર્યને વિનાશ થતાં પાણુ ગયા પછી પાળ બાંધવાની જેમ માણસને સમસ્ત પ્રયાસ વિફલ થાય છે.” તથાપિ તમે તમારા શરીરના સાંધાઓ શિથિલ કરી મૃતની જેમ પડ્યા રહે. નહિ તો એ વ્યાધ તમારૂં ગળું મરડી નાખશે.” તે બિચારાઓએ તેના કહ્યા પ્રમાણે કર્યું. કારણ કે મૂર્ખ લેકે તે હાર્યા પછી જ માને છે. હવે પ્રાત:કાલે તેમને લેવાને માટે તે શિકારી ત્યાં આવ્યું, અને ચેષ્ટારહિત એવા તે રાજહંસોને મૃતવત જાણીને તે મૂહાત્માએ પણ તેમને વૃક્ષની નીચે લાવીને મૂક્યા. પછી જેટલામાં તેણે જમીનપર તેમને મૂક્યા, તેટલામાં તે સર્વે વૃદ્વના કહ્યા પ્રમાણે ઉડીને ચારે દિશાઓમાં ચાલ્યા ગયા, એટલે તે વ્યાધ પણ નિરાશ થઈને પોતાને ઘેર ચાલ્યા ગયે. કારણ કે પાપીએના પ્રાય: સંપૂર્ણ મનોરથ થતા નથી. પછી પ્રમોદથી મધુર - ધુર બોલતા એવા તે પક્ષીઓ વૃદ્ધ રાજહંસના ચરણકમળને પ્રણામ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા:–“હે વિલે ! આપના પ્રસાદરૂપ પીયૂષની અખંડધારાના અભિષેકથી અમે ભુવનમાં વલ્લભ એવું જીવન પામ્યા. અહો ! મહૈષધરસની જેમ શરૂઆતમાં વૃદ્ધપદેશ કટુતાયુક્ત લાગે છે, પણ પરિણામે તે તે શીતલ હોય છે. અત્યંત સ્વાદુ અને શીત તથા સુધાસમાન એવા વૃદ્ધપદેશનું જે સુજ્ઞ માણસે આદરપૂર્વક પાન (શ્રવણ) કરે છે, તેઓ ચંદ્રગુપ્તરાજાની જેમ રાજ્ય, જીવિત અને સમૃદ્ધિનાં સુખો સત્વર પ્રાપ્ત કરી શકે છે. કહ્યું છે કે – " वृद्धवाक्यं सदा कार्य, प्राज्ञैश्च गुणशालिभिः ।। પર હંતાન ને વદ્વાન, વાયેન મોવિતાન” શા પ્રાસજન અને ગુણીજનોએ સદા વૃદ્ધના કહ્યા પ્રમાણે કરવું. જુઓ, વનમાં બંધાઈ ગયેલા હંસે વૃદ્ધવાકયથી મુક્ત થયા.” પછી સ્વેચ્છાએ આનંદ કરનારા અને વૃદ્ધાપદેશ પાળવામાં નિષ્ઠાવાળા એવા તે હંસે તે વખતે આ પ્રમાણે એકલેક બેલ્યા: “વિભે આણામ એવા ની અખંડધારા Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ૩૯ " दीर्घकालं स्थिता यस्मिन् , पादपे निरुपद्रवे । मूलादेवोद्गता वल्ली, शरणाद्भयमागतम् " ॥१॥ “ઉપદ્રવરહિત જે વૃક્ષમાં લાંબા વખત સુધી રહ્યા, ત્યાં મૂળ માંથીજ લતા ઉગી વિસ્તાર પામી, તેથી અમને શરણથી ભય પ્રાપ્ત થયું.” “કાર્ય મૂળથી જ વિનષ્ટ થયું છે, એ રીતે દુર્ગપાલે પિતાને અભિપ્રાય સૂચિત કર્યો, પરંતુ રાજા તે સમજી ન શકે.” આ પ્રમાણે કથા કહીને તે પિતાને ઘેર ગયો અને રાજા પણ તેજ દુષ્ટ અભિપ્રાયને મનમાં કાયમ રાખી અંતઃપુરમાં ચાલ્યો ગયે. પછી બીજે દિવસે શ્રેયને ઈચ્છતા એવા મહીપતિએ દેવપૂજા, દયા, દાન અને પરમેષ્ઠીજાપ વિગેરે યાચિત પ્રાત:કર્મ કરીને અને અનેક કીમતી શંગારની રચનાથી શરીરને વિભૂષિત કરીને રાજસભાને અલંકૃત કરી. તે વખતે સમસ્ત રાજવગે પણ પોતાની અભીષ્ટ સિદ્ધિને માટે દેવની જેમ રાજાને પ્રણામ કરી પ્રસન્ન કર્યો. પછી યમદંડ કોટવાલે વધારે કાલક્ષેપ કરી, નાવિક જેમ સરિસ્પતિને નમે તેમ ત્યાં આવીને નનાથને પ્રણામ કર્યા, એટલે રાજાએ તેને પૂછયું કે–“અરે!તે તસ્કર ક્યાં તારા જેવામાં આવ્યો કે નહિ ?” જવાબમાં તેણે જણ વ્યું કે હે પ્રભો ! મેં બહુ તપાસ કરી, પણ તે ક્યાંય મારા જેવામાં આવ્યું નહિ.” રાજાએ કહ્યું કે –“તો પછી તારે આટલો બધો કાલક્ષેપ શાને થયે?” તે બે -એક કુંભાર કથા કહેતા હતા, તે સાંભળતાં વિલંબ થયે.” નરનાથ બોલ્યા – અરે ! જે કથા સાંભળતાં તું દુરંત એવા મરણના ભયને પણ ભૂલી ગયે, તે કથા અત્યારે મને કહી બતાવ.” આ પ્રમાણે રાજાને આદેશ થતાં સભાજન નના દિલને ખેંચતે એ દુર્ગપાલ આ પ્રમાણે કથા કહેવા લાગ્ય: કુંભકારની કથા. “આજ નગરમાં યતિયશસ્વી અને વિવિધ વિજ્ઞાનમાં વિચક્ષણ એ પાલ્હણ નામને કુંભકાર છે. સર્વ આશ્રમનું પોષણ કરનાર અને વર્ણમાં અધિક (નામમાં ચાર વર્ણો) હેવાથી રાજાઓ અને Page #53 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. મુનિઓ કરતાં પણ એ પ્રજાપતિપણાથી શા માટે પ્રશસ્ય ન થાય? - તે પિતાની આજીવિકાને માટે નગરની પાસેની એકજ માટીની ખા ણમાંથી મૃત્તિકા લાવી લાવીને નિરંતર સુશોભિત ભાજને બનાવીને મધુર બેલનાર એ તે વિવિધ વસ્તુઓને બદલે તે વેચે છે. એકદા શમરૂપ જળના સાગર અને જ્ઞાનવંત તથા કિયાવંતમાં શ્રેષ્ઠ એવા કેઈ સાધુ સાયંકાળે નિવાસને માટે તેને ઘેર આવ્યા. વિનયથી તેમને નમસ્કાર કરીને શુભ ભાવથી સેવા કરતાં તે કુંભકારે તેમને પુણ્યપાપનું સ્વરૂપ પૂછયું, એટલે કરૂણારૂપ ક્ષીરના સાગર એવા તે મને હર્ષિ તેને કહેવા લાગ્યા કે –“હે ભદ્ર! આ તારી જિજ્ઞાસા આ સન્નસિદ્ધિપણાને સૂચવનારી છે. અજ્ઞાન કષ્ટથી ક્રિયાનુષ્ઠાન કરવામાં તત્પર અને સારાસારને વિચાર કરવામાં જડબુદ્ધિવાળા એવા પ્રાશુઓ ધર્મના નામે અધર્મનુંજ સેવન કરે છે. કહ્યું છે કે – " धर्मार्थ क्लिश्यते लोको, न च धर्म परीक्षते । कृष्णं नीलं सितं रक्तं, कीदृशं धर्मलक्षणम् "॥१॥ ધર્મને અર્થે લેક કલેશ સહન કરે છે, પણ ધર્મનું લક્ષણ કૃષ્ણ, નીલ, *વેત કે રક્ત, કેવું હોય છે ? તેની કેઈ તપાસ કરતા નથી.” કઈક વેદેને પ્રમાણ માને છે, કેઈક ઈશ્વરને જગત્કર્તા માને છે, કેઈક સ્નાન કરવામાં ધર્મ સમજે છે, કેઈક જાતિવાદના અભિમાનને ઉત્કૃષ્ટ માને છે અને કેઈક પાપનો નાશ કરવાને સંતાપ અને આરંભને મુખ્ય માને છે–જ્યાં જ્ઞાનને પ્રધ્વંસ થઈ ગયે છે એવી જડતાના એ પાંચ અંગો છે. જેઓ વધને ધર્મ, જળને તીર્થ, ગે-ગાયને નમસ્કાર કરવા ગ્ય, ગ્રહસ્થને ગુરૂ, અગ્નિને દેવ અને કાકપક્ષીને પાત્ર માને છે, તેઓની સાથે પરિચય કરે શા કામને? જે ધર્મને સંભવ અહિંસાથીજ છે, તે હિંસાથી કેમ સંભવે? કારણ કે પાણીથી ઉત્પન્ન થતા પઘો, અગ્નિથી કદી ઉત્પન્ન થતા નથી. વેદના મંત્રોચ્ચારપૂર્વક યજ્ઞમાં હોમેલા જંતુઓ જે સ્વર્ગે જતા હોય, તે સ્વર્ગની ઈચ્છાવાળા એવા ઈષ્ટ માતપિતાદિ Page #54 -------------------------------------------------------------------------- ________________ : - ભાષાંતર. . . કનું યજ્ઞ શા માટે નથી કરતા? કેટલાક નિર્દય લેકે નિર્જીવ એવા પર્વતને નમે છે અને જીવતા પ્રાણીઓને વધ કરે છે. વળી તેમાં કેટલાક તે દવાગ્નિ દેવામાં પણ પુણ્ય માને છે. તેમાં અભણ લેકે તે દૂર રહો, પણ વિવિધ શાને જાણનારાઓ પણ મદાંધની જેમ વિચાર વિનાની પ્રવૃત્તિ કરે છે. ત્યાં ઉદંબર અને ઉદ્દખળ વિગેરેને દેવની જેમ માને છે અને પ્રથમ પિંડ આપવાને કાગડાઓમાં પાત્રતા માને છે. જેઓ પુનઃ પુનઃ સ્ત્રીઓની કુક્ષિમાં પરવશપણે ઉત્પન્ન થાય છે, તેવા દેવતાઓથી જે અજ્ઞજને મેક્ષપદની ઈચ્છા રાખે છે. જેમને સ્ત્રી, ધન, ધાન્યાદિ પરિગ્રહ છે, તેઓ ગુરૂ થઈને ઘણાઓને ભવથી તારવા માટે પ્રયત્ન કરે છે. કહ્યું છે કે – બંધ થા વિત: થ યત્ર રૈ- स्तस्य स्वरूपमविदन्नपि तेन याति । . . तद्वयदि प्रवरिवर्ति विचारवंध्यं, .. सल्लोचनोपि तदसौ खलु दैवदोषः "॥१॥ ... “જેમ માર્ગમાં આંધળે ધૂતારાઓને ભેટે અને તેમના સ્વરૂપને જાણ્યા સિવાય તેઓ લઈ જાય ત્યાં જાય છે, તેમ સારા લેચનવાળ છતાં જે વિચાર વિના પ્રવર્તન કરે, તે ખરેખર! ત્યાં દૈવને જ દેષ છે.” જ્યાં બિલકુલ અધર્મ છે, યા તે જ્યાં સ્વલ્પ ધર્મ છે, જ્યાં બહુ ધર્મ અને અલ્પ પાપ છે અને જ્યાં બિલકુલ શુદ્ધ ધર્મ છે–એ ચાર પ્રકારનું અનુષ્ઠાન કહેલ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–એ પાંચ સર્વ ધર્મવાળાઓમાં પવિત્ર ગણાય છે. યેગીઓને એ પાંચ વ્રત સર્વથા પાળવાના હોય છે અને ગ્રહસ્થાને અમૂક ભાગે છૂટ રાખીને પાળવાના હેય છે. આવા પ્રકારને ધર્મજ સર્વ સુખને આપે છે. આ પ્રમાણે દેશના સાંભળીને તે કુંભકાર એક તત્ત્વવેત્તા શ્રાવક થયે અને પાપભીરૂ થઈને તેણે ક્રૂર આરંભને પ્રયત્ન કરો છોડી દીધે. - હવે એક દિવસે તેજ ખાણમાં ખોદતાં ખેદતાં પુણ્યના પ્રભાવથી તેને સુખનું કારણભૂત એવું ધનથી ભરેલું નિધાન મળી ગયું. Page #55 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. તેના પ્રભાવથી તે ધનવાન થઈ ગયે, અને જ્ઞાતિજનમાં વધારે માન્ય ' થયે તથા પિતાના ઘરને અનુસાર દીન જનેને દાન પણ દેવા લાગ્યા. તેણે કૈલાસ પર્વત જેવું એક નવું મંદિર કરાવ્યું, અને તેમાં જુદા જુદા દેશથી આવનારા માણસોને રહેવાને માટે એક ભૂમિકા બનાવી. અનુક્રમે પોતાના પુત્ર પિત્રાદિક સંતતિને લોકેના લેચનને આશ્ચર્ય ઉપજાવે તેવા મેટા ઓચ્છવપૂર્વક પરણાવી પછી તે રાજાની કૃપાથી સર્વ કારીગરમાં મેટી પદવી પામે. કારણ કે ધનથી બધું સાધ્ય થાય છે. કહ્યું છે કે – " यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पंडितः सश्रुतिमान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः, सर्वे गुणाः कांचनमाश्रयंति"॥१॥ જેની પાસે ધન હોય તે માણસ કુલીન, તે પંડિત, તે શાસ્ત્રજ્ઞ, તે ગુણજ્ઞ, તે વક્તા અને તેજ રૂપાળો કહેવાય છે. કારણ કે ધનમાં બધા ગુણ રહેલા છે.” આમ હોવા છતાં કુલકમાગત પિતાનું શિલ્પકર્મ તે મૂકતું નથી. કારણ કે પ્રાયઃ પિતાના વંશને અનુસારે માણસને કર્મપ્રવૃત્તિ સૂજે છે. એકદા તે બધી સામગ્રી સજીને માટી લાવવાને માટે તેજ ખાણ આગળ ગયો અને સર્વ સુખોને ઉત્પન્ન કરનારી તથા જનનીની જેમ માનનીય એવી તે ખાણને કુશ વિગેરેથી જેટલામાં તે દવા લાગે, તેટલામાં “મેંજ આટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચાડયે, છતાં હજી કૃતજ્ઞની જેમ આ દુબુદ્ધિ મને છેવા કરે છે,” એમ જાણે વિચાર કર્યો હોય, તેમ એક વિકટ આકારવાળી કેર તેની ઉપર તરત તૂટી પડી. સ્વામિહી અને કૃતજ્ઞ શું કયાં પણ સુખી થયા છે? તે દુસ્તટી પડતાં તેની કેડ તરતજ એવી રીતે ભાંગી ગઈ કે, તે સાજે થયો છતાં પણ લાકડી વિના ઉઠી શકતા નહિ. પછી મહા આપત્તિમાં પડેલ એવા તે કુંભકાર સર્વ કેની સમક્ષ આ પ્રમાણે એક ગાથા બોલ્યા: Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. "जेण भिकं बलिं देमि, जेण पोसेमि अप्पयं । તેન #હિયા મ, ના સગો મ” III “જેના પ્રતાપે હું ભિક્ષુકને દાન દઉં છું અને જેના પ્રતાપે હું મારા પિંડનું પોષણ કરું છું, તેણે મારી કટી ભાંગી નાખી. અહો ! મને શરણથી ભય ઉત્પન્ન થયું.” આ પ્રમાણે કથાના મિષથી તે દુર્ગપાલે પુનઃ પિતાને અભિપ્રાયજ સૂચિત કર્યો, છતાં અદેખાઈથી અંધ થયેલા અંત:કરણવાળા એવા રાજાએ તે તરફ લક્ષ્ય ન દીધું. એ રીતે સર્વ સભાજનને રસભાજન બનાવીને રાજાને પ્રણામ કરી તે પોતાને ઘેર ગયે. રાજા પણ સચિવ વિગેરેની સાથે રાજ્યકારભારની મસલત કરીને થોડીવાર સભામાં બેસી પિતાના મહેલમાં ચાલ્યો ગયો. હવે ત્રીજે દિવસે સભામાં આવીને રાજાએ તેવીજ રીતે ઈષ્યયુક્ત ચિત્તથી તેને પૂછ્યું, એટલે તે આ પ્રમાણે કથા કહેવા લાગ્યું – સુધર્મરાજાની કથા. “આજ ભરતક્ષેત્રમાં વસુધાવધૂના તિલક સમાન અને સમસ્ત કલ્યાણથી પરિપૂર્ણ એવો પંચાલ નામનો દેશ છે. ત્યાં સ્વર્ગલેકની એક પ્રગટ વર્ણિકારૂપ, માણસના આનંદનું એક સ્થાન અને ભૂલોકરૂપ કમળની એક કર્ણિકા સમાન એવું વરશક્તિ નામનું નગર છે. ત્યાં કૃપાલુ જનમાં મંડળરૂપ અને સુમનવ્રજમાં (દેવગ માં) ધર્મેદ્રની માફક અગ્રેસર એવો સુધર્મ નામને ભૂપાલ હતું. જે રાજા જેન સાધુની જેમ પ્રજાપ (પ્રજાપાલક-પ્રકર્ષ જાપ કરનાર ) સમિતિપ્ર૪– રાજસભામાં અગ્રેસર-પાંચ સમિતિયુક્ત) ક્ષમાભાર ધુરંધર (પૃથ્વીને ભાર ઉપાડવામાં સમર્થ –ક્ષમા ધારણ કરવામાં ધુરંધર) અને ધર્મવંત (ધનુર્ધારી) પુરૂષમાં મુખ્ય હતે. જેના સમ્યકત્વથી વાસિત અને વિમલ એવા જેના માનસમાં ( સરેવરમાં ) જિનધર્મરૂપ રાજહંસ સદા લીલા કરી રહ્યા હતા. જે પુણ્યવંત રાજા અહપૂજા, દયા, દાન, તીર્થયાત્રા અને એગ્ય વડીલેની ભક્તિ વિગેરે કરવાથી જૈન શાસનનું Page #57 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી—સુધિનરાજાની કથા. ગૈારવ વધારતા હતા. તેને દેવીની જેમ દ્વિવ્ય સ્વરૂપવાળી, શ્રી જૈનશાસનરૂપ કમળમાં એક હુંસી સમાન અને સતી એવી જિનમતિ નામની મહારાણી હતી. પાત્રને દાન, ગૃહાચારમાં કુશલતા અને પતિની ભક્તિ એ વિગેરે માહ્ય ભૂષણયુક્ત છતાં જે સમ્યક્ત્વ વિગેરે અતરઆભૂષણને ધારતી હતી. વળી તે રાજાને ચાકમતથી વાસિત અને સર્વજ્ઞના ધર્મરૂપ વૃક્ષને ખંડિત કરવામાં દાતરડા જેવી ચેષ્ટા કરનાર એવા જયદેવ નામના મંત્રી હતા. જે દેવ, ગુરૂ અને ધર્મ, તથા સ્વર્ગ અને મેાક્ષના સુખ વિગેરેની ( માં)મિથ્યાત્વેાદયને લીધે મૂઢાત્મા બનેલા હેાવાથી કાઇ રીતે શ્રદ્ધા રાખતા ન હતા, પરંતુ નરેંદ્રના સંસર્ગથી મગશેલીઆ પાષાણુના જેવા હૃદયવાળા એવા તે ધર્માંક માં કપટથી બાહ્ય સરાગતા દેખાડતા હતા. 66 એક દિવસે ધર્મ અને નીતિ પ્રમાણે નિરતર રાજ્યનું પાલન કરતા એવા તે રાજાને ચરપુરૂષાએ આવીને વિનયપૂર્ણાંક વિજ્ઞપ્તિ કરી કે:~ હું વિભા ! પેાતાની વિક્રમશ્રીથી પ્રખ્યાત થયેલા તથા ક્રૂર ષ્ટિ અને મળથી ઉત્કટ બની ગયેલા એવા મહાખલ નામના લુટારા ચાર ગુફામાં કેસરીસિંહની જેમ મહાપલ્લીમાં નિવાસ કરતાં સ્વર્ગ - ના પ્રદેશસશ આપના દેશમાં અત્યારે મદુગ્રહની જેમ ઉપદ્રવ કરી રહ્યા છે. ” આ પ્રમાણે સાંભળતાં સિંહની જેમ ગર્જના કરતા અને અતિશય ગના ભારથી ગરિષ્ઠ થયેલા એવા નરેન્દ્રે આ પ્રમાણે કહ્યું:“ પ્રચંડ બાહુદડ ડવાળા અને પેાતાના આટાપથી મારી પ્રજાને ભય પમાડતા એવા તે ચરટ ( ચાર ) ત્યાંસુધી ભલે ગજેંદ્રની જેમ ગર્જના કર્યો કરે, કે જ્યાંસુધી અખિલ શત્રુઓને દખાવનાર અને ચતુરંગ સેનાથી ઉત્કટ બનેલા એવા હું આલસ્ય નિદ્રાથી મુક્ત થઈ તેની સન્મુખ ગયા નથી. ” કહ્યું છે કે: * तावद् गर्जति मातंगा, वने मदभरालसाः । જોવતિાંપૂછો, યાવસાયાત જેવી ” ||ક્॥ “ કાપથી પેાતાના પુચ્છને ફ્રકાવનાર એવા કેસરી જ્યાંસુધી ન આવે, ત્યાંસુધીજ મદભરથી મદ થએલા એવા હાથીઓ વનમાં Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ગગનભેદક ગર્જના કરે છે. પછી તે ચરપુરૂષને અભીષ્ટ દાનથી સતેષીને રણસામ્રગીને માટે સેનાપતિને આદેશ કરીને રાજા પોતે હૃદયમાં વિચાર કરવા લાગ્યું કે –“જે રાજા પોતાના દેશમાં પણ પ્રજાપર પડતા ઉપદ્રવની ઉપેક્ષા કરે છે, તે પાપાત્મા મરીને ધીરે કરતાં પણ અધમ ગતિમાં જાય છે. જેના જીવતાં શત્રુઓ પિતાના દેશને આક્રમણ કરે (ઘેરી લે), તે રાજા પોતાને ક્ષત્રિમાં શા માટે ગણાવતા હશે? ઉપદ્રવથી પ્રજાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું, એજ પ્રજાપાલનું તપ, એજ જ૫ અને ઉત્કૃષ્ટ વ્રત પણ તેનું એજ કહેલ છે.” આ પ્રમાણે વિચાર કરીને ચતુરંગ બલથી બલિષ્ટ થઈ જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરીને અને સદગુરૂ પ્રમુખ તથા નગરજનનું સન્માન કરીને તેજસ્વી એવા તે રાજાએ વૈરીના વિજયને માટે પ્રયાણ કર્યું. જયયાત્રાને માટે જતા એવા તેનું સૈન્ય ગંગા નદીના જળપૂરની માફક પગલે પગલે સાથે ભળી જતી એવી બીજી સેનાએ થી વધવા લાગ્યું. શ્રીમાં લંપટ બનેલા સુભટે સેનાપતિની આજ્ઞા ન માનતાં રસ્તામાં પહેલાં ચાલતાં પોતાના ઉપરીઓનું પણ ઉલ્લંઘન કરી ગયા. ત્યાં રસ્તામાં કેટલાક સુભટે અમૃત જેવું નાનીયેરનું પાણું પીવા લાગ્યા, કેટલાક શરીરના તાપની શાંતિને માટે દ્રાક્ષારસ પીવા લાગ્યા, કેટલાક શરીરના ઉન્માદનું એક કારણ એવા તાલવૃક્ષના રસને પીવા લાગ્યા અને કેટલાક ખજૂરીનું સુલભ મા પીવા લાગ્યા. પછી અનુક્રમે પિતાના દેશની હદ સુધી જઈને રાજાના હુકમથી સેનાપતિએ વિશ્રાંતિને માટે ત્યાં છાવણી નખાવી.”જે તું પિતાને સુભટ માનતે હોય, તે પ્રભાતે રણભૂમિમાં આવીને તરત મુખ બતાવજે. હું સવારે ત્યાં આવ્યાજ છું એમ સમજજે.” આ પ્રમાણે ભૂપતિએ તે શત્રુરાજા (ચોરના રાજા) ને કહેવરાવ્યું. પછી રણકર્મને માટે રાત્રિએજ બધી સામગ્રી તૈયાર કરીને જયલક્ષ્મીને વરવાને ઉત્સુક મનવાળા, પ્રઢ હાથી પર બેઠેલા ઈંદ્ર અને ઉપેદ્રની જેમ ઉત્કટ, ચાલતા એવા ચામરેથી શોભાયમાન, લટકતા કુંડલથી વિભૂષિત, દિવ્ય અને નૂતન એવા છત્રથી દિવસ્પતિના તાપને વાર Page #59 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી સુધન રાજાની કથા. નારા, તેજસ્વી છત્રીશ પ્રકારના આયુધથી લીલાપૂર્વક શ્રમ કરનારા અહંપૂર્વિક રીતિથી યાચકેને દાન દેતા, શસ્ત્રની અધિષ્ઠાયક દેવીનું પિતાના મનમાં સ્મરણ કરતા, સુવર્ણના બખ્તરની દીપ્તિથી દીપ્યમાન શરીર ભાવાળા, કેપના આટેપથી ઉત્કટ બનેલા અને ચતુરંગ સેનાથી પરિવૃત એવા તે બંને રાજાઓ પ્રાતઃકાલે ત્યાં આવીને અખિલ ભૂતલને ક્ષોભ પમાડનાર અને પ્રધાન પુરૂષને સંહાર કરવામાં પ્રલયકાલ સમાન એવા પ્રબલ યુદ્ધને કરવા લાગ્યા. પછી રાત્રિ જેમ અંધકારને વિસ્તારે, તેમ મોહિની વિદ્યાથી શત્રુઓના સમસ્ત સૈન્યને વિવલ બનાવીને સુધર્મરાજાએ તે ઉત્કટ ચરટને હાથી ઉપરથી નીચે પાડીને કૅચબંધનથી બાંધી રણભૂમિમાં નાખી દીધો. તે વખતે દુષ્ટને શિક્ષા આપવાથી દેશની અધિષ્ઠાયક દેવીએ સંતુષ્ટ થઈને રાજાના મસ્તકપર પુષ્પવૃષ્ટિ કરી, અને સૈનિકે પ્રસન્ન થઈને જયજ્યારવ કરવા લાગ્યા તથા જયદુંદુભિઓના નાદથી સમગ્ર વિશ્વ શબ્દમય થઈ ગયું. પછી શિવદેવ સચિવ, નાના પ્રકારના ભેટણ સાથે મહાબલરાજાના પુત્ર બલદેવને આગળ કરીને વિનયથી નીચે નમવા પૂર્વક ભૂતલપર મસ્તક રાખી રાજાના ચરણને પ્રણામ કરીને મીઠાં વચનેથી રાજાને સંતુષ્ટ કરીને પોતાના સ્વામીને છોડાવ્યું. કારણ કે આપત્તિમાં રાજાઓને પ્રધાનનું જ બળ હોય છે. પછી તેના ઘરનું સર્વસ્વ લઈને દેશને આનંદ પમાડતા ભૂપાલ પોતાની રાજધાનીને પાદર આવ્યું. હર્ષ અને ભેંટણા સહિત આવેલા એવા નગરવાસીઓ સાથે તે રાજા જેટલામાં પિતાના નગરમાં પ્રવેશ કરે છે, તેટલામાં તરતજ દુસ્તટીની જેમ ઉત્પાતને સૂચવનારી વિપ્રમતલિકા (કિલ્લાના મુખ્ય દ્વારને ઉપરનો ભાગ) અકસ્માત્ સર્વ પડી ગઈ. તેને પડેલી જોઈને અપશુકનની આશંકાથી તે દિવસે રાજા પુરની બહાર જ રહે. પછી તત્કાલજ રાજાએ તે નવી કરાવી લીધી. કારણ કે સ્વર્ગવાસી દેવનું અભીષ્ટ જેમ મનમાં સંકલ્પ થતાં સિદ્ધ થાય છે, તેમ રાજાઓનું અભીષ્ટ વચન બોલતાં સિદ્ધ થાય છે. બીજે દિવસે પ્રવેશ કરતાં પુનઃ તે પડી ગઈ, એટલે રાજાએ તરત તે પાછી નવી Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૪૭ કરાવી. ત્રીજે દિવસે પણ વિવિધ ઉપાય અને યત્ન કરી સ્થિર કરતાં પણ જ્યારે તે તેવી જ રીતે પડી ગઈ, ત્યારે રાજાએ બહાર રહીનેજ પ્રધાન વિગેરેને પૂછયું કે;–“હવે આ શી રીતે સ્થિર થાય?” પછી પરસ્પર વિચાર કરીને તેમણે રાજાને નિવેદન કર્યું કે –“હે દેવ ! દિવ્યચક્ષુવાળા નિમિત્તજ્ઞ પુરૂષે એમ કહે છે કે–નગરના અધિષ્ઠાયકનો તમારી ઉપર કેપ થવાથી તે બલિદાન લેવાની ઈચ્છાથી દરરોજ એ પ્રતલીને પાડી નાખે છે,” માટે હે રાજન્ ! જે એક મનુષ્યનું બલિદાન એને આપવામાં આવે, તોજ એ પ્રતેલિકા નિશ્ચિલ થાય તેમ છે.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને રાજા - નમાં વિચારવા લાગ્યો કે –“અહો! આ પાપીઓની કેટલી બધી મૂખોઈ છે? અહંકચનરૂપ દીપક જેમના આંતરતમ–અજ્ઞાનને ભેદતો નથી, તે પંડિતે પણ પ્રાય: અજ્ઞ સમજવા. મિથ્યાત્વરૂપ અંધકારમાં મુંઝાઈ ગયેલા પ્રાણુઓ સમ્યગ્માર્ગને ન જાણતાં મધ પીનારાઓની જેમ વિવેક રહિત ચેષ્ટા કરે છે.” આ પ્રમાણે ચિંતવને કૃપારૂપ સુધાથી સંકલિત એવા રાજાએ તેમને કહ્યું કે –“જેને માટે દુર્ગતિ આપવાવાળી એવી જીવહિંસા કરવામાં આવે, તેવા એ નગરથી વિષની જેમ મારે કાંઈ પ્રજન નથી. કારણ કે કાનને છેદી નાખનાર સુવર્ણની શોભા શા કામની? નરકમાં ઘસડી જનાર એક જીવવધના પાતકથી સુવર્ણ કેટીનું દાન કરતાં પણ માણસ શુદ્ધ ન થઈ શકે. કહ્યું છે કે:" मेरुगिरिकणयदाणं, धन्नाणं देइ कोडिरासिओ। ફ વહે જીવં, ને સુ તે પvi” શા. માણસ મેરૂપર્વતના જેટલા સુવર્ણનું દાન આપે, અથવા ધનની કટિઓ આપે, તે પણ એક જીવના વધથી થયેલ પાપથી તે મુક્ત થઈ શકતો નથી.” માટે સર્વ પ્રજા સહિત હું જ્યાં આવાસ કરીશ, ત્યાં વિચિત્ર આવાસથી વિભૂષિત એવું નગર બની રહેશે. જે કઈ મતિમાન્ પુરૂષ પોતાના હિતની ઈચ્છા રાખે છે, તેણે મન, વચન અને કાયાથી જીવરક્ષા કરવી. કહ્યું છે કે – Page #61 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. “રાવ્યા પ્રાં હિંસા, પ્રવૃત્તાં તાં નિવાતા બીવિત વિસ્ટમ , શશ્વન્નઈન મીતિ” શા. “જીવિત, બલ અને આરોગ્યની સતત ઈચ્છા રાખનાર રાજાએ પતે હિંસા કરવી નહિ, તેમજ બીજે ક્યાં તે થતી હોય તે અટકાવવી.”જે હિંસા કરતાં સુખની પ્રાપ્તિ સંભવે, તે વિષભક્ષણથી જીવિત શામાટે ન મળે ? કહ્યું છે કે – “સ મટવનવિસરે માર્તિા – दमृतमुरगवक्त्राज्जीवितं कालकूटात् । रुगपगममजीणोत्साधुवादं विवादा दभिलषति वधायः पाणिनां सौख्यमिच्छेत् " ॥१॥ “જે પુરૂષ પ્રાણિવધથી સુખની ઇચ્છા રાખે છે, તે અગ્નિથી કમલવન, સૂર્યના અસ્તથી દિવસ, સર્પમુખથી અમૃત, વિષથી જીવિત, અજીર્ણથી આગ્ય અને વિવાદથી સાધુવાદ મેળવવાના પ્રયત્ન જેવું કરે છે, કૃપાધર્મના પ્રભાવથી માણસને આરેગ્ય, રૂપ, સૈભગ્ય, બલ અને ઐશ્વર્ય વિગેરે સંપત્તિઓ અવશ્યમેવ પ્રાપ્ત થાય છે. જીવહિંસાથી વિરમવાનું ગુરૂની સમક્ષ પૂર્વે મેં દ્વિવિધ ત્રિવિધરૂપ જે વ્રત અંગીકાર કર્યું છે, તેનું ખંડન હું પ્રાણાતે પણ કદી કરવાનું નથી. કારણ કે વ્રતભંગ કરવાથી ઘેર નરકની વેદના પ્રાપ્ત થાય છે. મેટા પુરૂષે પણ જ્યારે નીચ (સાધારણ) માણસની જેમ દુઃખ પડતાં પોતાના વ્રતને મૂકી દે (વ્રતભંગ કરે) તે પછી તેમનામાં સ્કુટ વિશેષતા શું રહી?” આ પ્રમાણે રાજાની વૃતદઢતા જેઈને સચિવાર્દિક અધિકારીઓ નગરના લેકેને બોલાવી કહેવા લાગ્યા–“જે કેઈપણ પ્રાણુના રૂધિર અને માંસના દાનથી રાજા પિતે વિધિપૂર્વક દેવીને બલિદાન આપે, તે પૂર્વ દ્વારની પ્રલિકા સ્થિર થાય. નહિ તે નૈવેધાદિક આપવું તે બધું વૃથા છે. છતાં રાજા કદાગ્રહથી ઘેરાયેલો હોવાથી પોતે કદી પ્રાણહિંસા કરવાનું નથી, એટલું જ નહિ, પણ તેમ કરવા માટે તે અનુમતિ માત્ર પણ આપતે Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૪૯ " નથી. ‘ જ્યાં હું ત્યાં નગર ' એમ ઢઢાગ્રહથી ખેલતા તે છાવણીને ઠેકાણે નવું નગર વસાવવા ઇચ્છે છે. આ પ્રમાણે સમજીને સ કાર્ય માં ધુર્ધર એવા તમારે રાજાને યુક્તિપૂર્ણાંક વિજ્ઞપ્તિ કરવી. હવે તમને યાગ્ય લાગે તેમ કરો. ” આ પ્રમાણે લક્ષ્યપૂર્વક સાંભળીને તેઓએ પણ મહીપતિને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે:—“ હું સ્વામિન્ ! ઘણાને માટે એક જંતુના વધને સુજ્ઞ પુરૂષાએ માન્ય રાખેલ છે. કહ્યું છે કે: “ ચનેતે ઊહસ્યાર્થે, ગ્રામસ્યાર્થે જીરું ચનેત્ । ગ્રામ બનવાથે, આમાર્થ, પૃથિવીં ત્યને” || ॥ સમસ્ત કુળના બચાવ થતા હોય તેા એક પ્રાણીના ભાગ આપા, સમસ્ત ગામને માટે કુળના ભાગ આપવા (ત્યાગ કરવા ), આખા દેશને માટે ગામના ભાગ આપવા અને એક આત્માને માટે આખી પૃથ્વીના ત્યાગ કરવા.” જો તમારે જીવહિંસા ન કરવાનું વ્રત હાય, નગરને માટે તે બધુ કરવા અમે તૈયાર છીએ.” પછી રાજાએ કહ્યું કે:—“પ્રજા જે કાંઇ શુભાશુભ કરે છે, તેના છઠ્ઠા ભાગ રાજાને નિશ્ચય મળે છે. કહ્યું છે કે:-- ર 44 “ यथैव पुण्यस्य सुकर्मभाजां षष्ठांशभागी नृपतिः सुवृत्तः । ચૈત્ર શામિમામાં, પછાંચમાની વૃત્તિઃ ધ્રુવૃત્ત:”॥॥ “જેમ સદાચારી રાજાને પુણ્યવત પ્રજાના પુણ્યના ષષાંશ ભાગ મળે છે, તેમ દુરાચારી રાજાને પાપી પ્રજાના પાપના ષષ્ઠાંશ ભાગ મળે છે.” આથી પ્રજાએ ફ્રી પણ વિજ્ઞપ્તિ કરી કે:— હું ભૂપતે! પાપના બધા ભાગ ભલે અમને મળે, આપ માત્ર પુણ્યભાગના ભાગીદાર થાઓ.” અકાર્ય કરવામાં તત્પર એવી પ્રજાનાં આ પ્રમાણે વાકયા સાંભળીને સત્કર્મ માં સમથ મતિવાળા અને કૃપાલુ એવા રાજાએ મનમાં વિચાર કર્યો કેઃ—“ આરોગ્ય, ઇંદ્રિયખળ, શરીરપટુતા, સૈાભાગ્ય, આયુ અને અતુલ સર્વાધિપત્ય–એ અખિલ પ્રાણીની દયારૂપ કલ્પલતાનાં ફળેા છે, એમ જગદીશ્વર જિનેશ્વરા કહે ७ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની સ્થા. છે તથાપિ કુગુરૂના વચનમાં મેહિત થઈ જિનેશ્વરના વચનને આ દરપૂર્વક સ્વીકાર ન કરતાં કે સિંઘ, પાપનું એક સ્થાન અને મને હાપીડાને ઉત્પન્ન કરનારી એવી હિંસાને મંગલને માટે માને છે. આ પ્રમાણે વિચાર કરતા રાજા જેટલામાં મન રહે, તેટલામાં “નિષેધ ન કર્યો માટે સ્વીકાર થયો ”એવી બુદ્ધિથી તેઓ કામ કરવાના ઈરાદાથી ધન મેળવવા (ઉઘરાણું કરવા) લાગ્યા. કારણ કે પ્રાય: બધા પ્રાણીઓ પાપ કર્મને માટે પ્રયત્ન કરે છે. પછી તે ધનથી નાના પ્રકારના અલંકારયુક્ત અને સર્વાંગસુંદર આકારવાળે એક મેટે સુવ પુરૂષ બનાવીને અને તેને શકટપર આરૂઢ કરીને પાપથી ઘેરાયેલા એવા તે લેકે અખિલ નગરમાં ભમતાં ભમતાં આ પ્રમાણે ઉદ્ઘેષણ કરવા લાગ્યા કે –“જે માણસ પોતાને પુત્ર આપે તેને રાજા ધનલક્ષ સાથે આ સુવર્ણમય પુરૂષ આપવા ધારે છે.” હવે તે નગરમાં સર્વ દરિદ્ર જનેમાં એક દષ્ટાંતરૂપ, નિર્દય અને મૂર્ખશિરોમણી એ વરદેવ નામને બ્રાહ્મણ રહેતે હતે. તેને રૌદ્રઆચારમાં તત્પર એવી રૂદ્રદત્તા નામની પ્રિયા હતી, અને તેમને વિનયી એવા સાત પુત્ર હતા. હવે તે ઉદ્દઘોષણું સાંભળીને લેભાંધ ચિત્તવાળા એવા તે વિપ્રે પિતાની સ્ત્રીને કહ્યું –“ ગૃહેધરી ! સહુથી નાના ઈદ્રદત્ત પુત્રને આપીને દ્રવ્યસહિત આ હેમપુરૂષ લઈ લઈએ. કારણ કે અત્યારે આપણે ઘેર સાત પુત્રો છે અને વળી હે કાંતા ! જે કુશળતા હશે, તો બીજા પણ પુનઃ થશે. પરંતુ સર્વાર્થસાધક એવું ધન આપણે ઘેર બિલકુલ નથી. તે વિના ગૃહસ્થ પુત્ર સહિત હય, તે પણ શોભતા નથી. વળી હે પ્રિયે! સર્વત્ર ધનનું અદ્દભુત માહાઓ તે તું જે કે જેના પ્રભાવથી નિંઇ પણ ક્ષણવારમાં બંધ થઈ જાય છે.” આ સાંભળી ધનના લોભથી તે માતાએ પણ એ વાત કબુલ રાખી. “અહા ! સંસારની અસારતા ! સ્વાર્થ બધાને પ્રિય હોય છે. પછી વરદેવે તે પટ પકડીને કહ્યું કે –“આ બધું મને આપ, કે જેથી હું તમને મારે પુત્ર સુપ્રત કરૂં.” આથી પરજનોએ પુનઃ કહ્યું કે –“જે તે રાજાની પાસે પુત્રનું Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૫૧ ગળું મરડે, તા એ બધું તને આપીએ. ” એટલે લાભના વશથી તેણે તે વાત પણ કબૂલ રાખી અને જનનીએ પણ તે વાતની સંમતિ આપી. અહા ! સંસારના ચેષ્ટિતને ધિક્કાર થાએ. આ બધું સ્વરૂપ ઇંદ્રદત્તના જાણવામાં આવતાં તે વિચારવા લાગ્યા કેઃ— અહા ! અસાર સંસારની નિરસતાનું કેટલું વર્ણન કરીએ ? ઇંદ્રજાલ સમાન માતપિતા અને પુત્રાદિકપર મુગ્ધ જના મહાપત્તિના ઘર તુલ્ય એવા સ્નેહ વૃથાજ કરે છે. કારણ કે સંસારમાં પ્રાય: સને સ્વાજ એક વઠ્ઠલ છે. પેાતાના અર્થ ન સરે તે સ્વજના શત્રુ સમાન થઇ જાય છે. અથવા તે। ક્ષુધાન્ત પ્રાણીનું મન અયાગ્ય કાર્ય માં તરત વળગે એવા કુદરતી સ્વભાવજ છે. ” આ પ્રમાણે વિચારમાં મગ્ન થઈ ગયેલેા એવા પેાતાના પુત્ર આપી ધનના લેાભી એવા વરદેવ વિષે તે અધુ લઈ લીધું. કહ્યું છે કેઃ— 4′ स्नेहमूलानि दुःखानि, रसमूलाश्च व्याधयः । लोभमूलानि पापानि, त्रीणि त्यक्त्वा सुखीभव" ॥१॥ (' · દુ:ખનું મૂળ સ્નેહ, રોગનું મૂળ રસ અને પાપનું મૂળ લેાલ-હે મિત્ર ! એ ત્રણેના ત્યાગ કરીને તું સુખી થા. ,, પછી નગરવાસીએ સારાં વજ્ર, તાંબૂલ અને ભૂષણાદિકથી તેને વિભૂષિત કરી રાજાની આગળ લાગ્યા. અલકાર સહિત સારા આવકારવાળા અને વિકસ્વર : મુખકમળવાળા એવા તેને જોઇને સના દેખતાં રાજા આ પ્રમાણે કહેવા લાગ્યા:- હે ભદ્રે ! હૈ દ્વિજમાલક ! તુ શામાટે હાસ્ય કરે છે ? તુ જો કે હજી લઘુ છે, છતાં તને મરણુથી પણ શું ભય નથી ?” આ સાંભળતાં મુદિત મુખ કરીને ઈંદ્રદત્ત પણ કહેવા લાગ્યા કે:- હે સ્વામિન્! મરણુ તે અવશ્ય થવાનુંજ છે, તા પછી ભીતિ રાખવી શા કામની ? પિતા જ્યારે પુત્રને ખેદ પમાડે ત્યારે તે માતાને શરણે જાય અને માતા ખેદ પમાડે તેા તે પિતાને શરણે જાય, તે અનેથી પરાભવ પામે તે તે રાજાનુ શરણ લે અને રાજાથી પરાભવ પામે તે તે મહાજનના આશ્રય લે, પરંતુ રાજા Page #65 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. વિગેરે સર્વેને જ્યારે એકજ મતિ સૂજી, તો પછી મારા જેવા અનાથને કોનું શરણ રહ્યું કહ્યું છે કે – " माता यदि विषं दद्यात्, पिता विक्रयते सुतम् । राजा हरति सर्वस्वं, का तत्र परिवेदना" ॥१॥ - “માતા પિતે જ્યારે પુત્રને વિષ દે અને પિતા તેને વિકય કરે તથા રાજા સર્વસ્વ લુંટી લે, ત્યાં અપશેષશે કરે?” એટલા માટે જ હે વસુધાપતિ! અત્યારે સર્વના ઉપકારને માટે ધીરતાપૂર્વક મારે મરણને શરણ લેવું એજ શ્રેયસ્કર છે. વળી હે દેવ! દરિદ્રતાનું સીલ તોડીને કલ્પવૃક્ષ જેવી પ્રસન્નતાથી નિદાનરહિત સમગ્ર ભૂલને દાન આપતાં જેણે દયાની લાગણપૂર્વક શંખચૂડ બ્રાહ્મણની ગરૂડથકી રક્ષા કરવાને પોતાના પ્રિય પ્રાણે પણ કુરબાન કર્યા એવા ત્રિલોકશિરોમણી શ્રીજીમૂત રાજાનું સર્વને આશ્ચર્યકારક ચરિત્ર તમારા સાંભળવામાં નથી આવ્યું શું? હે સ્વામિન્ ! મારે તે રાજા સહિત સમગ્ર લોકના ઉપકારને માટે અત્યારે જીવિત અર્પવાનું છે. માટે હે ભૂપ! મારું હૃદય મહાનંદથી છલકાઈ જાય છે. કારણ કે કલિકાલમાં એ યોગ માણસ પુણ્યથી જ પામી શકે છે.” આ પ્રમાણે પ્રશસ્ત મનવાળા એવા તેનું વચન સાંભળીને કૃપારૂપ કલ્પલતાથી આવૃત થઈને વસુધાધીશ :–“હે પ્રજાજ ! જેને માટે જે આવું દુઃખદાયક પાપ જે કરવામાં આવતું હોય, તે તેવી પ્રતેલી કે નગરનું મારે પ્રજન નથી. આ પવિત્ર ધરાપીઠપર નવું નગર રચાવીશ. પણ સર્વજ્ઞ મતથી વાસિત થઈને હવે હું પ્રાણવધ તે કદી કરવાનેજ નથી. સમ્ય તત્ત્વને પ્રકાશ કરનારૂં એવું જિનવચન જાણતાં પણ જે કુમાગે ગમન કરે. તે પ્રાણી વસ્તુતાએ અંધજ છે.” આ પ્રમાણે રાજાની ધર્મદઢતા અને વિપ્રસુતનું પરમ સત્ત્વ જોઈને તે વખતે નગરદેવતા પ્રસન્નતાપૂર્વક પ્રત્યક્ષ થઈ, અને દિવ્યરૂપવાળી એવી તે સર્વ સભા સમક્ષ આ પ્રમાણે કહે વા લાગી:–“હે મહીનાથ ! તું ધન્ય છે અને તારાથી આ જગતું Page #66 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૫૩ સનાથ છે. જીવરક્ષાનું વ્રત સાચવવામાં જેની સુરાસુર અને મનુષ્યથી અક્ષોભ્ય એવી આવા પ્રકારની દઢ બુદ્ધિ હેય, તે ખરેખર ! મહાત્મા છે ! તવાતને જાણતાં છતાં પણ કેટલાક સત્ત્વહીન પ્રાણુંએ એક સ્વ૯૫ કામમાં પણ પ્રાય: વ્રતભંગ કરવા તૈયાર થઈ જાય છે. સમ્યજ્ઞાન અને ક્રિયા જેણે પોતાના પ્રાણ કરતાં પણ અધિક માન્યા છે, તે પુણ્યાત્ય ભૂપતિની જેમ કે લાધ્ય ન થાય ? સત્ત્વશાલી પુરૂષોમાં અગ્રેસર એવા હે ઇંદ્રદત્ત ! તને નમસ્કાર થાઓ. મારા જે સામાન્ય જન તે શું ? પરંતુ ઇદ્રાદિક પણ તારી જેટલી પ્રશંસા કરે, તેટલી ઓછી છે.” આ પ્રમાણે પ્રશંસાપૂર્વક દેવતાએ તે બંનેની ઉપર જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી પુષ્પવૃષ્ટિ કરી. તથા તે દેવતાએ તરતજ વિશ્વને વિસ્મય પમાડે તેવી સુવર્ણના જેવા આકારવાળી નવી પ્રતોલી બનાવી આપી. પછી ઉંચી ધ્વજાઓથી શોભાયમાન એવા તે નગરમાં પ્રજાજનોના આનંદ સાથે વસુધાપતિએ પ્રવેશ કર્યો. પછી પિતાના સત્ત્વથી ઈદ્રદત્ત પણ સર્વત્ર માન્ય થયે. કારણ કે પરોપકારી પુરૂષ અવશ્ય મહદયને પામે છે. અનુકેમે શત્રુઓને વશ કરનાર એવા પિતાના પુત્રને રાજ્યભાર સોંપીને તે રાજાએ દેવતાઓને પણ દુર્વહ એવી ચારિત્રધુરાને સ્વીકારી. પછી સત્તર પ્રકારે સંયમનું આરાધન કરીને તે રાજા માહેંદ્ર નામના દેવલોકમાં વૈમાનિક દેવતા થયો આ પ્રમાણે સૂચવેલ આકૃતના અવબોધથી અજ્ઞાત એવા રાજાને નમસ્કાર કરીને કોટવાલ પોતાને ઘેર ગયે. રાજા પણ રાજ્ય સંબંધી અનેક કાર્યોની ગોઠવણ કરીને યોગી જેમ અંતરાત્માનું સ્થાન મેળવી આનંદ પામે, તેમ તે અંત:પુરમાં જઈને પરમ આનંદ પામ્યા. હવે એથે દિવસે રાજાએ પુનઃ તેને ચેર સંબંધી વાત પૂછી એટલે દક્ષ એ તે કોટવાલ અંજલિ રચીને આ પ્રમાણે ઉપાખ્યાન કહેવા લાગ્યું – Page #67 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદીસ્યોધન રાજાની કથા. હરિણીની કથા. ઘણું વૃક્ષોથી સંકીર્ણ, પાણીથી ભરેલા એવા સરેવરેથી પરિવેષ્ટિત એવા એક જીર્ણ વનમાં સરલ, પિતાની ઈચ્છા મુજબ સ્વાદિષ્ટ તૃણાસ્વાદ અને પય: પાનથી પ્રમોદ માનનારી એવી એક બહુ બચ્ચાંવાળી હરિણી પોતાના હરિણ સાથે રહેતી હતી. મૃગલાંના યૂથ સહિત તે મૃગલી અટવીમાં સદા ભ્રમણ કરતી કરતી સ્વેચ્છાએ સુઈ રહેતી અને સ્વેચ્છાએ પ્રાણપ્રિય સાથે ક્રીડા કરતી હતી. હવે અહીંતે વનની પાસેના મહી મહિલાના મંડનરૂપ એવા કેઈ. નગરમાં યથાર્થ નામધારી એ શત્રુમન (શત્રુઓનો નાશ કરનાર) નામે રાજા રાજ્ય કરતો હતો. તેને જુદી જુદી રાણુઓથી જન્મ પામેલા વિનયથી શોભતા અને સર્વને પ્રિય લાગતા એવા સુબાહુ પ્રમુખ ઘણા. પુત્રો હતા. અન્યદા કેઈક માણસે તે વનમાંથી ચળકતી કાંતિવાળું એક મૃગબચુ લઈને વિનોદને માટે રાજાના એક પુત્રને આપ્યું. રાજપુત્રે તે મૃગબાલકને ગ્રીવા શૃંગ અને ચરણના ભાગમાં રત્ન અને સુવર્ણના અલંકારેથી અલંકૃત કર્યો. પછી રાજપુત્ર રાજમહેલમાં ચારે બાજુ તે બાળમૃગને ફેરવીને કુતૂહલથી લીલા કરતા તેની સાથે રમવા લાગે તે બાળમૃગની સાથે વિવિધ ગમ્મતપૂર્વક રમતા એવા તે રાજકુમારને જોઈને બીજા રાજપુત્રોને પણ તેવા મૃગબચ્ચાની સાથે રમવાની ઈચ્છા થઈ કલાવાન એવા ચંદ્રમાએ પણ જેને કીડાને માટે જાણે ધારણ કર્યો હોય! શ્રી શાન્તિનાથ ભગવંતે પણ જેને પિતાના લાંછનરૂપે સ્વીકાર્યો અને જેણે સ્ત્રીઓના નયનકમળનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું, તે સારંગ કુરંગ (હરણ) છતાં કોને સરંગિત (આનંદિત) ન કરે? પછી તેઓએ આંખમાં આંસુ લાવીને ઈષ્યપૂર્વક રાજાને કહ્યું કે –“હે તાત ! રંગ આપવાવાળા એવા સારંગ અને લાવી આપે.” આથી રાજાએ પણ બધા પારાધીઓને બોલાવીને પૂછ્યું કે – કઈ વનમાં આવા વિવિધ રૂપધારી મૃગલાંઓ છે?” એટલે Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૫૫ તેમાંથી એક જણ બોલ્યા કે –“હે નાથ! જીર્ણ નામના વનમાં વિવિધ મૃગેનાં મોટાં ટેળાંઓ ફર્યા કરે છે.” પછી રાજા પિતે વ્યાધને વેષ લઈને અને તે વ્યાપને બોલાવીને મૃગલાંઓને પકડવા તે વનમાં ગયે, હરિણને પકડવાની ઈચ્છાવાળા એવા તે રાજાએ તે વનને વિષમ જોઈને ધર્મને વિરોધ કરવાવાળી એવી બુદ્ધિ (યુક્તિ) રચી. ચારે દિશાઓમાં સરોવરની પાળે ફેડીને રાજાએ તે ઉદ્યાનને ચારે બાજુ પાણીથી પૂર્ણ કરી દીધું, અને ઉદ્યાનની ચારે બાજુ ખાડે ખોદા, તથા તેમાં જીરું પાંદડાં વિગેરેથી અગ્નિ જગાવ્યું. અને સર્વત્ર જીવની આશાને વંસ કરવાવાળા એવા પાશ માંડી દીધા, તેમજ ત્યાં ધર્મને વંસ કરવાવાળા અને વિવિધ આયુધોથી યુક્ત એવા શિકારીઓ ઉભા રાખી દીધા, આ પ્રમાણે રચના રચીને રાજાએ અનેક બાળમૃગને પકડીને તે પોતાના પુત્રને આપ્યા. કારણ કે મેહ એ પાપનું સ્થાન છે, આ જોઈને કેઈક વિવેકી પંડિત માણસને પ્રતિબંધ આપવા તે વખતે આ પ્રમાણે એક શોલ્યા રે “રજવા શિઃ વિતતા ટિણ દિવે, શાલ, ઢઠટ & વારૌર્યહી દુનમુના જિતા વાનાન્ન છે. -- व्याधाः पदान्यनुसरंति गृहीतचौपाल સેનાપતિ ડૅમણુતા ની હિર “દિશાઓમાં દોરડીએ બંધાવી, પાણીમાં વિષ મેળવ્યુ, પૃથ્વી પર પાશ નખાવ્યા, વનની ચારે બાજુ અગ્નિ સળગાવ્યું, અને પગલે પગલે ધનુર્ધારી શિકારીઓ ઉભા રાખી દીધા–આવી સ્થિતિમાંથી પસાર થઈને બચ્ચાં સહિત તે બિચારી હરણ ક્યા પ્રદેશને જઈને આશ્રય કરે?” જ્યાં રાજા પોતે જ પોતાના સેવકે સાથે કોધી અને દૂર દષ્ટિવાળો થાય, ત્યાં લોકોને પગલે પગલે પીડા થાય. આ પ્રમાણે કહેલ કથાના આક્તથી અજ્ઞાત એવા રાજાને નમસ્કાર કરીને કેટવાળ પોતાને ઘેર ગયે, કરણસ્થિતિ (કાર્યપ્રવૃત્તિ)થી મુક્ત થઈ અને રાજસભા (રજોગુણની રેખા)ને ત્યાગ કરી આત્મા Page #69 -------------------------------------------------------------------------- ________________ પર સમ્યકત્વ કૌમુદી-સુયાધન રાજાની કથા. જેમ પરમાનંદ પામે, તેમ રાજા પણ અંત:પુરમાં જઇને પરમ સતાષ પામ્યા. પછી પાંચમે દિવસે પણ રાજાએ પૂર્વ પ્રમાણે પૂછ્યું, એટલે કાંતિયુક્ત મુખવાળા એવા તે કાટવાળ નમસ્કારપૂર્વક આ પ્રમાણે કથા કહેવા લાગ્યા:— ભારતીભૂષણ મંત્રીની કથા. “ ગાડદેશની અવનીના લલાટમાં તિલકસમાન એવા પાડલીપુર નગરમાં વસુધા પર એક કલ્પવૃક્ષ સમાન એવા વસ્તુપાલ નામના રાજા હતા. પ્રાર્થના કરતાં પણ યાચાને સદા અધિક દાન આપતા એવા તે ભૂપને જોઇને કલ્પવૃક્ષા લજ્જા પામીને મેરૂપર્વત પર ચાલ્યા ગયા. તે રાજાના હૃદયમાં ભારતીને ભૂષણરૂપ માનનાર, અને વિદ્વજનામાં મુગટસમાન એવા ભારતીભૂષણ નામનેા પ્રખ્યાત મત્રી હતા. રાજા સદા પેાતાની બુદ્ધિથી જેમ કવીંદ્ર મહાયુક્ત કાવ્યા અનાવે તેમ નવા નવા ઉલ્લેખા બનાવીને જુદા જુદા દેશેામાંથી આવેલા વિદ્વાને પાસે તેના અર્થ કરાવતા અને પ્રસન્ન થઈ ઈચ્છા કરતાં પણ અધિક દાન આપીને તેમને અત્યંત સંતુષ્ટ કરતા હતા. તેથી વિશ્વના મડનરૂપ એવા વિવિધ પડિતાથી પરિવૃત થઇ તે રાજા સર્વત્ર બહુજ પ્રખ્યાત થયા. તેવા પ્રકારની વિધા, લક્ષ્મી અને દાન—એ ત્રણ ગુણેાથી એક સામાન્ય જન પણ મેાટાઇને પામે, તા પૃથ્વીપતિ જગપ્રસિદ્ધ થાય તેમાં શુ આશ્ચય ? કારણ કે: A “ જ્ઞાત્મનો મૂળ વિદ્યા, રાસ્ય પ્રિયા | જ્ઞાનસ્વાવારતા ગીલ્ટ, પુનઃ સ” મૂળળમ્ ” ।। 5) ॥ “ આત્માનુ ભૂષણુ વિધા, શરીરનુ ભૂષણુ લક્ષ્મી ( Àાલા ) દાનનુ ભૂષણ ઉદારતા અને શીલ એ સનું ભૂષણ છે. ” એકદા સભામાં વિદ્વાનાની સાથે ગાછી નીકળતાં તે ચતુર સચિવે પેાતાના બુદ્ધિબળથી રાજાનું પદ્ય અનેક રીતે કૃષિત કર્યુ (તેમાં Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. પ૭ અનેક દોષ બતાવ્યા). રાજાએ પણ પોતાની બુદ્ધિથી તે કાવ્યમાંનાં દૂષણે સુધાય,એટલે મંત્રીએ પુન: વિશેષતાથી તેમાં પદે પદે દૂષણ બતાવ્યું. આ પ્રમાણે ગુણદેષના વિચારથી, વિદ્યાના મદથી ઉશ્કેરાઈ ગયેલા ચિત્તવાળા એવા તે બંનેને બહુ વખત સુધી એક ભયંકર વિવાદ ચાલ્યા. પછી રાજાએ કેપ કરીને તેના બંને હાથ બંધાવીને રાત્રે તે સચિવને ગંગાનદીના પય:પૂરમાં નાખી દીધો, પણ પૂર્વના પુણ્યયોગે તે સ્થલ ઉપર પડ્યો. કારણ કે પ્રાણુને એક ધર્મજ - વત્ર સહાયકારક હોય છે. હવે ત્યાં રહેલા મંત્રીએ વિચાર કર્યો કે –“કવિ કવિને સહન ન કરી શકે–આ લેકરૂઢિ રાજાએ સત્ય કરી બતાવી.” કહ્યું છે કે – "शिष्टाय दुष्टो विरताय कामी, निसर्गतो जागरूकाय चौरः । धार्थिने कुध्यति पापवृत्तिः, शूराय भीरुः कवयं कविश्व" ॥१॥ શિષ્ટજન દુષ્ટ, વતીપર કામી, જાગનાર પર ચેર, ધમી પર પાપી, શૂરવીરપર બીકણુ અને કવિપર કવિ-એ સ્વાભાવિક રીતે ઈર્ષ્યાળુ હોય છે.” પછી ઉપરના પ્રદેશમાં વધારે વૃષ્ટિ થવાથી અક સ્માત્ ત્યાં દુરૂત્તર પાણીને પૂર આવ્યું. એટલે તેમાં તણાતાં તણાતાં તે મંત્રી હૃદયમાં આનંદ આપે તેવું આ પ્રાકૃત પદ્ય – રતિ બેન વીરા, જેમાં તiાતિ વાચવા તરસ એ મારિસ્સામાં, ના સરળગો માં” | 8 || જેનાથી બીયાં ઉગે છે અને વૃક્ષે તૃપ્ત થઈ વૃદ્ધિ પામે છે, તેની અંદર મારે મરવું પડશે, માટે શરણથી ભય ઉત્પન્ન થયું.” આ ગાથાના પ્રભાવથી મંત્રિના આશ્રિત ભૂમિભાગને છોડી દઈને પાણી નીચે નીચે થઈને જવા લાગ્યું. તે વખતે અધમાગે જતા જળને જોઈને તે વિસ્મય પામી પુન: સુસ્થ મનથી આ પ્રમાણે એક લોક બોલ્યા:– "शैत्यं नाम गुणस्तवैव भवतः स्वाभाविकी स्वच्छता, किं ब्रूमः शुचितां व्रजंत्यशुचयः संगेन यस्यापरे । Page #71 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. किं चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां, त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोधुं क्षमः" ॥१॥ નામથીજ શીતલતા ગુણને અને સ્વાભાવિક સ્વચ્છતાને ધારણ કરનારા એવા હે જળ ! અમે શું વધારે કહીએ? તારા સંગથી બીજા અશુચિ પદાર્થો પણ પવિત્ર થાય છે, હજી એ કરતાં કરતાં પણ વધારે અમે તારી સ્તુતિ કરવા જઈએ તે પ્રાણુઓનું જીવિત પણ તું જ છે. માટે હે જળ ! આવા તારામાં ગુણે હવા છતાં જે તે પોતેજ નીચ માગે ગમન કરીશ, તે તેને અટકાવવાને કેણ સમર્થ છે?” આ પ્રમાણે સ્તુતિ કરતા તે મંત્રીરાજને તેના પુણ્યથી આકૃષ્ટ થઈને સરિદેવીએ તરત તેને બહાર મૂકી દીધો. ત્યાં નીમવામાં આવેલ કેઈ ચરપુરૂષે દેવતાએ કરેલ સહાયતા વિગેરે મંત્રીનું બધું સ્વરૂપ તેજ રાજાને યથાવત્ નિવેદન કર્યું. પછી રાજાએ વિચાર કર્યો કે “અહા! મેં ખોટું કર્યું, કારણ કે આશ્રિતમાં ગુણદોષની વિચારણા કરવી તે ઉચિતજ નથી. કહ્યું છે કે – ચંદ્ર લગી કૃતિવનનુર્નામ, दोषाकरः स्फुरति मित्रविपत्तिकाले । मूनों तथापि विधृतः परमेश्वरेण, ન હ્યાછેતપુ મતાં જુગવંતા” ? “ચંદ્ર ક્ષય, સ્વભાવે વક શરીરવાળો, જડ (જલ) રૂપ, દોષાકર (રાત્રિ કરનાર-દેષને આકાર-સ્થાન) અને મિત્ર (સૂર્ય) ના વિપત્તિ (અસ્ત) સમયે સ્કુરાયમાન થાય છે, તથાપિ પરમેશ્વરે (મહાદેવે) તેને મસ્તકપર ધારણ કર્યો છે. કારણ કે સજ–મહાપુરૂષો આશ્રિતમાં ગુણદોષને વિચાર કરતા નથી.” પછી રાજાએ પ્રસન્ન થઈ તે મંત્રીને બોલાવીને અને બહુ માનપૂર્વક તેને સત્કાર કરીને પૂર્વની પદવી પર તેને નીપે “મશ્કરીનાં વચન કહીને પણ રાજાને કદી ક્રોધ ઉત્પન્ન કરાવે નહિ” Page #72 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ' આ પ્રકારનું નીતિવાક્ય સંભારતો એવો તે મંત્રી રાજકાર્યમાં પ્રવૃત્ત થયા. પછી અનુક્રમે અવસર મેળવીને રાજ્યભાર પિતાના પુત્રને સોંપીને તેણે જેની દીક્ષા અંગીકાર કરી લીધી. કારણ કે – “તુમાં અસામગ્રી, વાળ વામનો તિમા સમયે જિન-દિકી સાથે મતઃ?” | ? || “ દુર્લભ એવી ધર્મસામગ્રી મેળવીને જે અવસરે પણ કંઈ આત્મહિત ન સાધે, તે વિવેકી કેમ કહેવાય?” “હે મહીનાથ આ પ્રમાણે પંડિતેની સભામાં કથા સાંભળતાં મને કાલક્ષેપ થયે. કારણ કે શ્રવણેન્દ્રિય દુર્જય છે. આ રીતે રહસ્થ સ્પષ્ટ પ્રકાશતાં પણ તે રાજાના ખ્યાલમાં ન આવવાથી દુર્ગપાલ પ્રણામ કરીને પિતાને ઘેર ચાલ્યા ગયે. પછી રાજા પણ વિષય (દેશ) ગ્રામ (સમૂહ) સંબંધી ચિંતાને ત્યાગ કરીને સુસાધુની જેમ આત્માવાસ (પિતાના આવાસ)ને આશ્રય લઈ સમાધિ (સુખ) પામે. અર્થાત્ રાજ્યની ચિંતાથી મુક્ત થઈ વિષયમુખમાં નિમગ્ન થયે. હવે છઠે દિવસે રાજાએ પૂર્વની જેમ પૂછ્યું, એટલે કોટવાલ સંખ્યાબંધ કૌતુકથી પરિપૂર્ણ એવું આખ્યાન કહેવા લાગ્યું – વાનરેની કથા. કુરૂદેશના અવનીખંડના મંડનરૂપ પંડિતેને પ્રિય અને પુન્નાગ વૃક્ષોની શ્રેણીથી શોભાયમાન એવું નાગપુર નામનું એક રમ્ય નગર હતું. ત્યાં શત્રુઓને ત્રાસ આપનાર અને સજ્જનોની પ્રીતિ વધારનાર તથા વાસુદેવના જે પરાક્રમી એ સુભદ્ર નામને રાજા રાજ્ય કરતો હતો. તેણે પિતાના મનના વિદને માટે વારંવાર કીડા કરનારા અને અતુલ્ય ચપલતામાં વાયુ કરતાં પણ વધી જનાર એવા ઘણુ વાંદરાઓ રાખ્યા હતા. જેમ કોઈ કામી સ્ત્રીઓના કટાક્ષથી લલચાઈ તેમની સાથે રમતાં પિતાનું હિત ભૂલી જાય, તેમ Page #73 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. સ્ત્રીલેચનની પાપણો જેવા ચંચલ એવા તે વાંદરાઓની સાથે આસક્ત થઈને રમત એ તે રાજા પણ પિતાનું હિત ભૂલી ગયે. રાજાને પ્રસાદ પ્રાપ્ત કરેલ હોવાથી નગરમાં ઉપદ્રવ કરતાં પણ રાજભયથી તે વાંદરાઓનું કઈ નામ લઈ શકતું નહિ. હવે રાજાએ અંતઃપુરની કીડાને માટે ચંપક, અશોક, પુન્નાગ, નારંગ, કદલી, તાલ, તમાલ, હિંતાલ વિગેરે વૃક્ષો અને ચારે બાજુના કિલ્લાથી સુશોભિત, ભદ્રશાલવનની સમાન મનહર શેભાવાળું એવું એક નૂતન ઉદ્યાન કરાવ્યું. તે વનમાં રાજા નિરંતર પિતાની રાણીઓ સાથે હંસીઓ સાથે હંસની જેમ હર્ષઘેલા થઈને લીલા કરવા લાગ્યા. એકદા તે વનમાં મદિરાપાનથી મત્ત બનેલા અને ચપલ એવા વાંદરાઓ ક્યાંકથી આવીને વૃક્ષોને નાશ કરવા લાગ્યા. સર્વ તઃ ઉદ્યાનની શેભાનો વંશ કરનારા અને મદેન્મત્ત થયેલા એવા તેઓ વનપાલકની લેશ પણ ધાસ્તી રાખતા ન હતા. વાંદરાઓની દુષ્ટ ચેષ્ટાઓથી શોભા રહિત થયેલ વનને જોઈને દિલગીર થયેલા વ નપાલકોએ રાજાને તે વાત નિવેદન કરી. તે સાંભળીને યમની જેમ કુપિત થઈને વનની રક્ષા કરવાને પોતાના ખેલાડી વાંદરાઓ ત્યાં મેકલ્યા. સમાન શીલવાળા અને સજાતીય એવા તે વાંદરાઓની સાથે ઘણે કાલે મળવાથી આનંદમગ્ન થઈને અત્યંત ભાંગતોડ કરતા એવા તે વાંદરાઓ પણ તાડની મદિરા પીને તેવીજ રીતે ચેષ્ટા કરવા લાગ્યા અને કૃતઘની જેમ રાજાને ઉપકાર તેઓ ભૂલી ગયા. અન્યાય કરવાવાળા છતાં રાજાના પ્રસાદપાત્ર હોવાથી તે વનવાસીઓને લેશ પણ શિક્ષા કરવાને કઈ સમર્થન હતું. કારણકે – “ના વા ન માન્યો વા, વાવો મત तदा सामान्यलोकेन, निषेद्धं शक्यते कथम्?" ॥१॥ “રાજા પિતે યા તો કેઈ રાજમાન્ય જ્યારે અન્યાય કરવા - ત્પર થાય, તે સામાન્ય લકથી તેને અટકાવ કેમ થઈ શકે?” આ પ્રમાણે વાંદરાઓનું ચેષ્ટિત જોઈને કેઈક ઉદ્યાનપાલક તે વખતે આ એક ગાથા છેલ્યો:– Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. "आरामरकया मक्कडा, सुरा रस्कया मुंडा । ' મનાયા વયા, મૂત્રવિણ તુ તે વર્ગ” | II જયાં આરામની રક્ષા માટે વાંદરાઓ રાખવામાં આવે, માદિરાથી રક્ષા માટે સુંડા (દારૂડીયા વા હાથી) રાખવામાં આવે અને બકરાંઓની રક્ષા માટે વાઘ રાખવામાં આવે-તે કાર્ય મૂળથી જ નષ્ટ થયેલું સમજવું.” જે રાજા પોતે જ નિર્વિવેકી થઈ પોતાનું હિત ન સમજે, ત્યાં અન્ય બુદ્ધિમાન તપદેશક પણ શું કરી શકે? કહ્યું છે કે – “p વિલુમ સરનો રિવેશस्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । एतद्वयं भुवि न यस्य स तत्त्वतोन्ध- . स्तस्यापमार्गचलने ननु कोपराधः ?" ॥१॥ “સ્વાભાવિક વિવેક એ એક નિર્મલ ચક્ષુ છે અને વિવેકવંત સાથે સમાગમ એ દ્વિતીય નેત્ર છે. દુનીયામાં આ બંનેથી જે રહિત છે, તે ખરેખર ! અંધજ છે, તે કદાચ ઉન્માર્ગે ચાલે, તે તેમાં અને પરાધ છે?” ફલિત વૃક્ષોવાળું વર્નાકયાં? અને વાંદરાઓથી તેનું રક્ષણ ક્યાં ? વિચાર વિના બેલતા તે કુબુદ્ધિરાજાને કણ અટકાવી શકે ?” આ પ્રમાણે કથાના મિષથી યમદંડ પણ રાજામાં ચેરપાણે સ્થાપીને પિતાને ઘેર ગયે, એટલે મહત્ત્વવાળા છત્રીશ ગુણોથી સં. યુકત એવા આચાર્યની જેમ છત્રીસ રાજગુણથી દીપ્ત એ રાજા પિતાના મહેલમાં જઈ લલનાઓની લાલિત્ય ભરેલી કીડામાં નિમગ્ન થયે, હવે સાતમે દિવસે પણ રાજાએ તેજ પ્રમાણે પૂછયું, એટલે વિદગ્ધ એ કેટવાળ રસની એક વિશાળ પ્રપા (પરબ) સમાન એવી કથા આ પ્રમાણે કહેવા લાગ્યા: Page #75 -------------------------------------------------------------------------- ________________ સમ્યક કૌમુદી-સુયોધન રાજાની કથા. ધનશ્રીની કથા. “અવંતીદેશના મધ્યભાગમાં એક સુશોભિત મેખલા સમાન, ખળપુરૂષથી રહિત અને પુણ્ય સંપાત્તથી સ્વર્ગને જીતનાર એવી ઉજજયિની નામની નગરી છે. ત્યાં ચળતી કીત્તિવાળે, સંપત્તિઓનું સ્થાન અને પુણ્યકર્મથી પવિત્ર એ યશોભદ્ર નામને સાર્થવાહ હતા. સમ્યગ્દર્શનથી પવિત્ર આત્માવાળા, સાત ક્ષેત્રમાં ધનને વ્યય કરનાર, સદા સ્વદારસંતોષી અને જગતમાં એક ઉત્તમ એવા તેને સતીઓમાં શ્રેષ્ઠ અને પુણ્ય-પવિત્ર લાવણ્યરસની એક વાપી સમાન એવી યશોદા અને યશોમતી નામની બે સ્ત્રીઓ હતી, અને ગૃહવ્યવહારની સંભાળ રાખનારી, ધર્મતત્વથી વિમુખ અને કપટનું એક સ્થાન એવી ધનશ્રી નામની તેની એક વૃદ્ધ માતા હતી. તે વ્યવહારથી દેવપૂજાદિક ક્રિયાઓ કરતી પણ વિધવા છતાં તે શખાદિક વિષયમાં સ્પૃહાવાળી હતી. કહ્યું છે કે – પટકુળ પહેરવા, તાંબૂલભક્ષણ, નાટક જેવા, શૃંગારરસના ગીત ગાવા કે સાંભળવા, દૂધ, દહીં વિગેરેથી ભેજન કરવું, કર્પર કે સુગંધી પુષ્પને ઉપભોગ લે, મનહર વસ્તુઓ જેવી, સિંદૂર, કાજળ, અળતા અને કુંકુમ વિગેરેથી શરીરને શણગારવું, સીમંત કરવું, ઘૂત કે જળ કીડા કરવી, મશ્કરીમાં બોલવું. ઘણા અને મનહર અલંકારે પહેરવા, માથામાં પુષ્પ વિગેરેની રચના કરવી, એકલા ફરવું, પરને ઘેર જવું એકાંતમાં પુરૂષને મળવું, ઘરના દ્વાર આગળ રમવું અને પલંગ વિગેરે કેમળ અને મેહક શય્યામાં શયન કરવું, આ આચરણે વૈવનવયમાં ઉન્માદના હેતુ હોવાથી કારણ વિના કુલીન વિધવાને કદી પણ કપે નહિ (તેમાં પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.)” - એકદા વ્યવસાયને માટે દૂરદેશાંતરમાં જનાર એવા સાર્થવાહે વિવિધ પ્રકારના કરિયાણ લીધા. પછી સાંજે વાળુ કરવા રાત પડી જવાના ભયથી અત્યંત ઉતાવળથી એકાકી જ પોતાને ઘેર આવતાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. તેણે અશેકવાડીમાં એક વૃક્ષના થડ ઉપર પડેલી સ્ફટિકસમાન ઉ. વલ એવી પિતાની માતાની સાડી જોઈ. “શું આ માતા અહીં ભૂલી ગઈ હશે? અથવા તે બીજું કે અહીં લાવેલ હશે?” આ . પ્રમાણે તર્ક કરી તે છાની રીતે તેને જેટલામાં જુએ છે, તેટલામાં તેણે કઈક વૃદ્ધપુરૂષની સાથે મળેલી, રાગના આવેશમાં આવેલી અને લજજારહિત એવી પિતાની જનનીને ત્યાં દીઠી. તેને જોતાંજ પુશ્ય સંપત્તિઓના નિવાસરૂપ એ તે વિચાર કરવા લાગે કે – “અહો! કંદર્પ (કામ) દેવનું શાસન દુરતિક્રમ છે. કારણ કે આ વૈવનાતીત (વૃદ્ધા) છે, જરાથી આકાંત છે અને તપસ્વિની છે, છતાં ભૂતાવિષ્ટની જેમ વિષયથી વિહુવલ બની ગઈ લાગે છે. રંકથી રાજાપર્યત સર્વ કેઈ શરીરધારી પ્રાણું સ્મર (કામ) ગ્રહથી વિહેંબના પામી વ્યાકુલ બની જાય છે. કહ્યું છે કે – જિ! વધુનેગાર વતિ ને નાનાस्त्रिदशपतिरहिल्यां तापसी यत्सिषवे । हृदयतृणकुटीरे दीप्यमाने स्मराना કુચિતમનુર્તિ વાર પડતો”િ ? કુવલય જેવા નેત્રવાળી એવી દેવાંગનાઓની શું ઈદને બેટ હતી? કે તે અહિલ્યા તાપસીમાં આસક્ત થયે. ખરેખર! હૃદયરૂપ પર્ણકુટીમાં સ્મરાશિ દીપ્યમાન થતાં પંડિત પણ કેણુ ઉચિત કે અ- - નુચિતને સમજી શકે છે?” તેમજ વળી – " सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायड्डि । જામ દુરા, નેમિપૂર્થ ન સંડ્ય” શા. “સર્વ ગ્રહોનું ઉત્પત્તિસ્થાન, સર્વ નો ભંડાર એ કામગ્રહ તે મહાગ્રહ છે. જે દુરાત્મા સર્વ જગતને પરાભવ પમાડે છે.” આધારભૂત માનેલી એવી સાસુ વૃદ્ધ છતાં જ્યાં દુરાચારિણી દેખાય, ત્યાં કુળવધૂઓની શી દશા થાય? કારણ કે – Page #77 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. મૂળ વઠ્ઠી, બં નાહ તં રિઝ સુvaો . ગ્રંવાણ પંગુર, હિ૪ દાંતમૂપિ” શા હે સુ! વેલડી મૂળમાંથી વિનષ્ટ થઈ છે. માટે જેમ લાગે તેમ કરે. કારણ કે એરંડના મૂળમાં પોતાનું વસ્ત્ર મૂકીને વિલાસ કરતી અંબાને મેં જોઈ.” આ પ્રમાણે સ્વરૂપ વિચારીને જાગ્રત થયેલા વૈરાગ્યથી રંગિત એવા તે સાર્થવાહે ન્યાયપાર્જિત પિતાની સર્વ સંપત્તિને વેગ્યસ્થાને વાપરીને પિતાની બંને પ્રિયા સાથે જિનચંદ્ર ગુરૂની પાસે સર્વ સુખની સખી તુલ્ય એવી આહતી દીક્ષા અંગીકાર કરી લીધી. પછી તપસ્યાને આચરતા, પંચમહાવ્રત પાળવામાં ધુરંધર, ત્રણ ગુપ્તિથી પવિત્રાત્મા, નિરંતર પંચસમિતિમાં સાવધાન, પિતાના આત્માની જેમ છકાય જીવની રક્ષાકરનાર, શિક્ષામાં વિચક્ષણ, બેંતાલીશદેષરહિત શુદ્ધ આહાર લેનાર, ત્રણ દંડથી નિવૃત્ત, ચાર કષાયને સારી રીતે જીતનાર, નવ વાડસહિત શશી સમાન નિર્મળ શીળનું પાલન કરનાર, સામ્યામૃતના સરોવરમાં મગ્ન અને પરીષહને સહન કરનાર, એવા તે મુનિ કેવળજ્ઞાન પામીને પરમ પદ પામ્યા. હે રાજન ! આ પ્રમાણે સાર્થવાહની કથા સાંભળતાં રસાવેશને વશ થવાથી મને વધારે વખત થઈ ગયે.” આ પ્રમાણે સાતમે દિવસે તે રહસ્યને સૂચવનાર એવો તે યમદંડ નગરવાસીઓને તે વૃત્તાંત પ્રકાશીને પોતાને ઘેર ગયે. પછી રાજા બહુ વખત વિષય (દેશ) વિગેરેને વિચાર કરી મધ્યમ પ્રાણી જેમ સંવેગમાં જાય તેમ તે પોતાના આવાસમાં ગયે. પછી આઠમે દિવસે કે ધાગ્નિથી અધિક જાજ્વલ્યમાન થત, અનેક રાજાઓ, સામતે, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓથી પરવલે અને વાસુદેવની જેમ ઉદ્ધત એ રાજા દેવપૂજાદિક યથોચિત પ્રાતઃકર્મ કરીને સિંહાસન પર આવી બિરાજમાન થયે. તે વખતે યમદંડને બોલાવીને અને નીતિમાર્ગનું ઉલ્લંઘન કરીને મદેન્મત્ત એ રાજા પુરલેકેની સમક્ષ તેને આ પ્રમાણે પૂછવા લાગ્યું – Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. રે દુષ્ટ! હે દુરાચાર! નગરની લક્ષમીને ચેરનાર અને પાપને પૂર એ ચેર ક્યાંઈ પણ તારા જેવામાં આવ્યો?” એટલે જેની અદીન વદનકાંતિ છે એવો તે દુર્ગપાલ બોલ્યા કે –“હે સ્વામિન! બરાબર તપાસ કરતાં પણ તે મારા જેવામાં ક્યાં આવ્યો નહિ.” પછી રાજાએ નગરના સર્વ લેકને બોલાવીને રોષના સંભારરૂપ સિંદૂરથી લચનને રક્ત કરી તેમને કહ્યું કે –“હે નગરજનો! ધૂર્તતાથીજ હું વિગેરેની અવજ્ઞા કરતાં પોતાની ચતુરાઈ દેખાડીને એણે સાત દિવસો ગુમાવ્યા. હવે જે ચેર સહિત તે રાજવસ્તુઓ એ અપણ નહિ કરે, તે હું એને નિગ્રહ કરીશ.” આ પ્રમાણે રાજાનું લ ચ્ચાઈ ભરેલું વચન સાંભળીને ચેરનાં ચિન્હો લાવીને તરત તેણે હાજર કર્યા. રાજાની બે પાદુકા, મંત્રીની મુદ્રિકા અને પુરહિતની સુવર્ણ સૂત્રમય જઈ–“હે ભૂપતે! તમે પ્રસન્ન મનથી અવલોકન કરે, આ બધી ચેરને ઓળખવાની ચીજે છે. એ પ્રમાણે તેણે કહ્યું. પિતાની પાસે પડેલી તે ચીજોને જોઈને રાજા વિગેરેનાં મુખકમળ પ્લાન થઈ ગયા અને મનમાં તેઓ અધિક સાશંક બની ગયા. હવે રાજસુત અને મંત્રીસુત વિગેરે તથા સામંત અને શ્રેષ્ઠી લાકે પૂર્વે પણ એ વૃત્તાંતને જાણતા હોવાથી આ પ્રમાણે નિર્ણય કરવા લાગ્યા: “આ ચિન્હેથી પ્લાન મુખ કમલવાળા અને દૂર કર્મકરવાવાળા એવા રાજા, મંત્રી અને પુરોહિતજ ચેર લાગે છે.” જ્યાં મંત્રી અને પુરોહિત સાથે રાજા પોતે ચેરી કરે, ત્યાં લોકેને ખરેખ૨! વનનું શરણુ લેવું યેાગ્ય છે. ચેટક વૃત્તિવાળે રાજા ન્યાયપાલક અને ખ્યાતિશાળી એવા ભૂલ્યવર્ગ ઉપર પ્રાય: અદેખાઈ કરે છે. પછી મહાજને ત્યાં પરસ્પર વિચાર કરીને નિર્ણય કર્યો કે –“નગરમાં જે આ દુરાચારી હશે, તે ભવિષ્યમાં આપણને કુશળતા મળવાની નથી. માટે કેઈ ઉપાયથી દુરાશને દૂર કરીને તેમને સ્થાને તેમના આ મહાશય પુત્રોને સ્થાપન કરવા વધારે ઉચિત છે. કહ્યું છે કે – " मित्रं शाठ्यपरं कलत्रमसती पुत्रं कुलध्वासिनं, ___मूर्ख मंत्रिणमुत्सुकं नरपतिं वैद्यं प्रमादान्वितम् । Page #79 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. देवं रागयुतं गुरूं विषयिणं धर्म दयावर्जितं, यो नैव त्यजति प्रमोहवशतः स त्यज्यते श्रेयसा" ॥१॥ શઠ મિત્ર, અસતી ભાર્યા, કુળવંસી પુત્ર, મૂર્ખ મંત્રી, ઉસુક રાજા, પ્રમાદી વૈદ્ય, રાગી દેવ, વિષયી ગુરૂ અને દયાવજિત ધર્મ–એમને જે મેહના વશથી ત્યાગ કરતું નથી, તે કલ્યાણથી તજાય છે.” આ પ્રમાણે વિચાર કરીને તેઓએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે પ્રભે! જેમની આ વસ્તુઓ છે, તેઓ ચાર છે.” “આપશું આ કાર્ય પાર ન પડ્યું. આ પ્રમાણે વિચાર કરીને રાજા વિગેરે તે વખતે યમદંડ પર દંડ કરવા સમર્થ ન થયા. જેને ન્યાય મિત્ર હોય અને નગરલોક પક્ષ કરનાર હોય, તેવા માણસથી તે રાજા પણ શકે છે, તો બીજા સામાન્ય જનની તો વાત જ શી કરવી? પછી પ્રપંચ રચીને તેમને દૂર કરીને મહાજને અનુક્રમે તેમના ન્યાયશાલી પુત્રોને તે પદપર સ્થાપ્યા. આ પ્રમાણે સર્વલેકની સાથે વિરોધ કરવાથી તેઓ પિતાના સ્થાનથી ભ્રષ્ટ થયા અને બહુ અપમાન પામ્યા. માટે વિરોધ કરવામાં સાર નથી. તે હે મહાદેવ! કેઈ ધીમાનની સાથે વિરોધ ન કરે. અને વિશેષતાથી ઘણા લોકેની સાથે તે તે નજ કરે. પરાભવ પમાડીને જેવા તેવા સામાન્ય જનની પણ બુદ્ધિમાને કદી ઉપેક્ષા ન કરવી. એમ નીતિવેત્તાઓ કહી ગયા છે. જેવા તેવા જનને પણ કદી પરાભવ ન કરે. કારણ કે એક માત્ર ટીડીએ સમુદ્રને વ્યાકુલ કરી નાખ્યો હતો. પછી સુયોધન રાજા તે દેશને ત્યાગ કરી મંત્રી અને પુરેહિત સાથે દેશદેશ ભમતાં શુદ્ધ ધર્મના પ્રકાશક એવા ધર્મઘોષ ગુરૂને સમાગમ પામીને સંવેગ અને નિર્વેદ ઉત્પન્ન થતાં તેણે ચારિત્ર અને ગીકાર કરી લીધું પુણ્યવંત પ્રાણીઓની પ્રાયઃ બે પ્રકારની સ્થિતિ હોય છે. સામ્રાજ્યલક્ષમીને ભેગ અથવા તે ચારિત્રસંપત્તિને વેગ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૬૭ આ પ્રમાણે વિરોધના ફળને સૂચવનાર, પૃથ્વી પર પ્રસિદ્ધ અને મંત્રીશ્વરે કહેલ એવું સુયોધનરાજાનું ચરિત્ર સાંભળીને શ્રેણિકરાજા અદ્દભુત હર્ષ પામે. ॥ इति श्रीसम्यक्त्वकौमुद्यां तपागच्छनायकश्रीसोमसुंदरसू. रिश्रीमुनिसुंदरसूरिश्रीजयचंद्रसूरिशिष्यैः पंडितजिनहर्षगणिभिः कु-. तायां द्वितीयः प्रस्तावः ॥ જી . Page #81 -------------------------------------------------------------------------- ________________ ॥ તૃતીયઃ પ્રસ્તાવ ॥ છી વિદ્ધેજનાને સંતુષ્ટ કરવામાં કલ્પવૃક્ષ સમાન એવા રાજાએ ક્ષણવાર મનની વૃત્તિઓને સ્થિર કરવા માટે એકાગ્રતાથી દેવગુરૂનુ ધ્યાન કર્યું. પરંતુ પાંચ ઇંદ્રિયોના વિષયમાં અતિ આસક્ત અને ચંચલતા લક્ષણવાળુ એવું રાજાનુ મન ક્ષણવાર પણ સ્થિરતા ન પામ્યું. મલ ( મેલ) ધરવું અને કષ્ટ વેઠવુ' સુગમ છે, પણ ખરેખર ! પેાતાનું મન વશ કરવું એ પ્રાણીએ એને અતિદુષ્કર છે. કુતૂહલના આવેશથી તરંગની જેમ ચચલમનવાળા એવા મગધાધિપે પુન: અભયકુમાર મંત્રીશ્વરને કહ્યું:— “ હું મહામતે ! અત્યારે તે જે કહ્યું, તે યાગ્યજ છે. કારણ કે હાથીને માટે ઉદરાએ પણ રાજાને વ્યાકુલ કરી મૂકયા હતા. હવે અત્યારે જો આપણે ઉદ્યાનમાં જઇએ તેા માણસેાની સાથે વિરોધ થાય અને તે વિરાધથી લક્ષ્મીની હાનિ અને ક્રબંધન થાય. પરંતુ કૌતુકથી આકાંત થયેલું અને ચચલ થતુ મારૂ મન નગરીમાં સામાન્ય લાક જોવાને અધીરૂ થાય છે. ” · વિચક્ષણ પુરૂષાએ રાજાનું ચિત્ત ગમે તે કાર્ય માં જોડી દેવું. ’ એ પ્રમાણે વિચારીને બહુ સારૂ ’ એમ પ્રધાને રાજાને કહ્યું. 6 પછી અજનના પ્રયાગથી અઢશ્ય રૂપ કરીને વિવિધ પ્રકારના આશ્ચર્ય જોતા અને વિવિધ વાણી સાંભળતા એવા તે રાજા અને મંત્રી રાત્રિએ નગરમાં ચતુષ્પથાર્દિક મા, પ્રા અને દેવકુલ વિગેરે સ્થળે ભમવા લાગ્યા. એટલામાં રાજાએ કાઇક પ્રાણીની છાયા (પડછાયા) જોઇ, પરંતુ ખારીકાઇથી તપાસ કરતાં પણ તેનુ રૂપ કાંઈ Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. જેવામાં ન આવ્યું. એટલે તેણે પ્રધાનને પૂછ્યું. કે –“જાણે એકત્ર પિંડીભૂત થયું હોય એવું આ અત્યંત ચંચલ તિમિર ભૂમિપર શાથી દેખાય છે?” આ સાંભળી પ્રધાને કહ્યું કે –“હે સ્વામિન્ ! સિદ્ધાંજનની કળા જાણનાર, ચારકર્મથી પ્રસિદ્ધ અને કપટને એક ભંડાર એ લોહખુર નામને એ ચાર છે. તે રાત્રિએ શરીરને અદશ્ય બનાવીને ન્યાયશાલી ધનવંતેના ઘરમાં ચોરી કરે છે. એ નાના પ્રકારના રૂપપરાવર્તની વિદ્યાથી બહુ ગવિષ્ટ થઈ ગયા છે, તેથી કઈ પણ એને પકડવાને કદી સમર્થ થઈ શક નથી.” આથી રાજાએ કહ્યું કે-“એ કોને ઘેર જાય છે, તે જાણવાને આપણે એની સાથે જઈએ.” એમ કહીને વિચિત્ર આશ્ચર્ય જોવામાં આસક્ત એ રાજા મંત્રી સહિત તેની પાછળ જતાં જતાં ત્યાં નગરમાં ભમે. પછી દૂરકર્મને અવધિ એ તે ચાર જતાં જતાં અનુક્રમે અર્હદાસ શેઠને ઘેર પહોંચ્યા. એવા અવસરમાં સમૃદ્ધિમાં નરેંદ્રસમાન એ તે શ્રેષ્ઠીવર્ય આઠ ઉપવાસવાળી એવી પોતાની પ્રિયાઓને આ પ્રમાણે કહેતે હતો:–“આજે હર્ષિત થતી અને અલંકારેને ધારણ કરતી એવી સર્વ લલનાઓ રાજાના આદેશથી કૌમુદીમહોત્સવને માટે ઉદ્યાનમાં ગયેલી છે પરંતુ શ્રીમાન શ્રેણિકરાજાને વિનયથી વિનવીને જિનભાગવંતના સ્નાત્રોત્સવાદિકને માટે દિવસે તમેને મેં ઘેર રાખી છે. હવે જે લૈકિક ઉત્સવને માટે તમારું મન ઉત્સુક હોય, તો તમે પણ ખુશીથી ઉદ્યાનમાં જાઓ. હું હવે સદ્ધર્મસ્થાનમાં મન રાખી પ્રથમ દ્રવ્યપૂજા કરી પછી ભાવપૂજા કરીશ.” આ પ્રમાણે પિતાના પ્રાણપ્રિયનું કથન સાંભળીને તેઓ વિનયથી નમ્ર બનીને કહેવા લાગી – “હે પ્રભો ! આજે અમારે આઠ ઉપવાસ થયા. વળી મુમુક્ષુ આત્માએને ઉપવાસને દિવસે પાપથી નિવૃિત્તિ અને સદ્દગુણની સાથે વાસ કરે એગ્ય છે. માટે ઉત્સવને નિમિત્તે ઉદ્યાનર્મા જવું અમને યેગ્ય નથી, પણ આપની સાથે ભગવંતની દ્વિવિધ પૂજા કરવી ઉચિત છે. જગતમાં એક સૂર્ય સમાન એવું જિનેશનું કથન જે જાણે છે, તેનું Page #83 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી--અદ્દાસ શેઠની કથા. મન સાંસારિક ઉત્સવના આરંભમાં પ્રવૃત્ત થતું નથી. આ લેક સં. બધી સુખ આપવાવાળા એવા ઉત્સા બધા સુલભ છે, પણ બંને લોકમાં સુખ આપવાવાળી એવી ભગવંતની ભક્તિ જ એક દુર્લભ છે.” આ સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું કે –“આવા પ્રઢ ઉત્સવમાં પણ તમારા મનની આવી ધર્મદઢતા છે, તેથી તમે ધન્યતમ છે અને નિશ્ચિત તત્ત્વ છે. પવનથી ઉડતા આકડાના રૂની જેમ લેક પ્રવાહથી સુજ્ઞ સ્ત્રીઓનું મન પણ પ્રાય: ચંચલ જોવામાં આવે છે, ઉંચા પ્રાસાદના શિખર પર ગુણ (તંતુ–દેરી) ના સમૂહથી બાંધવામાં આવેલ અને સ્વભાવથી નિર્મલ છતાં ધ્વજા વાયુના રોગથી કંપે છે. (ચંચલ થાય છે.) આ પ્રમાણે કહી પવિત્ર થઈ પ્રઢભાવથી ભાવિત એવું તે શ્રેણી પિતાની પ્રિયા સહિત પિતાના ઘરદેરાસરમાં ગયે. ત્યાં જેમને ધર્મ પ્રિય છે એવી પોતાની પ્રિયાએ સાથે શ્રદ્ધાથી સમૃદ્ધ એ તે વિધિપૂર્વક પરમેશ્વરની દ્રવ્યપૂજા કરીને ભાવપૂજાને માટે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય:–“જગતના આનંદરૂપ કંદને પલ્લવિત કરવામાં મેઘ સમાન એવા હે નાથ! તમે જ્ય પામે. ગદ્રોના હદયકળમાં વિલાસ કરવાથી એક હંસસમાન એવા હે ભગવંત તમે જ્યવંત વર્તા. સર્વ અતિશય સંપન્ન, સર્વ અભીષ્ટ ફળ આપવાવાળા, સર્વજ્ઞ, સર્વદશી સર્વસ્વરૂપી એવા હેવિ ! આપ જયવંત રહે. દેવ અને દેવેંદ્રથી સ્તવાયેલા એવા હે વિભે! સુધાસ્વાદથી જેમ રેગો નષ્ટ થાય, તેમ આપના માત્ર નામકીર્તનથી જ સંસારની સર્વ વ્યાધિઓ વિલય થાય છે. હે દેવ! જેને તમારું દ્વિવિધ દર્શન સમ્યક્રરીતે થાય છે, તેને જગતમાં રહેલી ઉત્કૃષ્ટ સંપત્તિઓ પગલે પગલે પ્રાપ્ત થાય છે. મોક્ષલમીએ સહિત અને આવી રીતે સ્તુતિ કરાયેલા એવા હૈ જગન્નાથ ! આપ પ્રસન્ન થાઓ અને મને પરમાનંદ (મોક્ષની) સંપત્તિનું સ્થાન બનાવે.” આ પ્રમાણે જગદીશ્વરની સ્તુતિ કરીને પ્રિયાએથી પ્રેરિત થયેલા અને કલુષતાને દૂર કરનાર એવા તે ચારશ્રેણીએ સંગીત પણ કર્યું. વિશ્વત્રયમાં સર્વને Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. | ૭૧ આશ્ચર્યકારક એવા તેના પૂજનવિધિને જોઈને ચેરની સાથે આવેલ મંત્રી સહિત રાજા વિચાર કરવા લાગ્યું કે –“અહા ! ગૃહસ્થજનામાં વસુધાપર આ શ્રેષ્ઠીજ પ્રથમ વખાણવા લાયક છે, કે જિનેશ્વ૨પરની આવા પ્રકારની ભક્તિ જેના હૃદયમાં જાગ્રત છે. કહ્યું છે કે"भक्तिर्जिनेषु दृढता जिनभाषितेषु, श्रद्धा च धर्मकरणेषु गुणेषु रागः। दानेषु तीव्ररुचिता विनयेषु वृत्तिः, कस्यापि पुण्यपुरुषस्य भवत्यवश्यम् ॥१॥ જિન ભગવતપર ભક્તિ, જિન વચનપર શ્રદ્ધા, ધર્મકૃત્યમાં દઢતા, ગુણોપર અનુરાગ, દાનમાં તીવ્ર રૂચિ અને વિનયથી વર્તનઆ ગુણે ખરેખર! કઈ પુણ્યવંત પુરૂષને જ પ્રાપ્ત થાય છે.” પછી મુતિવધૂની દૂતી સમાન એવી ભાવાર્ચના કરીને નિવૃત્ત થયેલા અને જગદુત્તમ એવા શ્રેષ્ઠીને તેમની કાંતાઓ કહેવા લાગી કે –“હે. સ્વામિન્ ! મેરૂની જેમ દેવતાઓથી પણ લેશ ચલાયમાન ન થાય એવું સમ્યકત્વ આપના હૃદયમાં શી રીતે પ્રાપ્ત થયું?” આ સાંભળીને શ્રેષ્ઠી તેમની આગળ યથાસ્થિત અર્થસંયુક્ત અને સમ્યકત્વ માર્ગને પ્રકાશ કરવામાં દીપિકા તુલ્ય એવી કેમળ વાણીમાં બે અહદાસ શેઠની કથા. પહેલાં આજ નગરમાં કમલ સમાન લોચનવાળે અને શત્રુઓથી અજિત એ પ્રસેનજિત નામે રાજા હતા, દાનગુણથી જેણે લેકે પાસે જીમૂતવાહનનું સ્મરણ કરાવ્યું, ધર્મથી યુધિષ્ઠિરનું અને ન્યાયથી રામચંદ્રનું સ્મરણ કરાવ્યું. જેને પવિત્ર શોભાલક્ષમીવાળે એ શ્રેણિકરાજા અત્યારે પ્રજા જ્યાં સદા પ્રસન્ન રહે છે અને જ્યાં અતિશય પુણ્યનાં કામ થાય એવું અદભુત સામ્રાજ્ય ભોગવે છે. ગુરૂની જેમ તે ભૂપાલથી પરિપાલન કરાતી એવી પ્રજાને ભૂતલ પર કયાં પણ પરાભવને સંતાપ પ્રાપ્ત થયેલ ન હતા. જેની શીતલ છાયાતળે રહેલા લોકે ઈંદ્રને એક તૃણસમાન પણ માનતા ન હતા અને મુનિએ પણ તેના જેવા શુદ્ધ સમ્યકત્વની સ્પૃહા કરતા હતા. અહીં શ્રેષ્ઠ જનોમાં અગ્રેસર, વિચક્ષણ, રાજમાન્ય, લક્ષ્મીનું એક ધામ અને સર્વ ઉપર કૃપાળુ એ જિનદત્ત નામે શેઠ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમ્યકત્વ કૌમુદી–અર્વદાસ શેઠની કથા. હતા. જેણે પિતાના ઘરની પાસે જિન ભગવંતનું સંસારસાગરમાં નવસમાન એવું સહસ્ત્રકૂટ નામનું ચૈત્ય કરાવ્યું છે. કહ્યું છે કે – " रम्यं येन जिनालयं निजभुजोपात्तेन कारापितं, मोक्षाथै स्वधनेन शुद्धमनसा पुंसा सदाचारिणा । वेद्यं तेन नरामरेंद्रमहितं तीर्थेश्वराणां पदं, प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् " ॥१॥ જે સદાચારી પુરૂષે શુદ્ધ મનથી સ્વભુ પાર્જિત સ્વધનથી મેક્ષને માટે (સંસારથી મુક્ત થવા) રમ્ય જિનાલય કરાવ્યું છે, તેને નર, અમર અને ઈંદ્રોથી પૂજિત એવું તીર્થકરપદ પ્રાપ્ત થાય છે. તેણે પોતાના જન્મને સફલ કર્યો, શાસનને પ્રભાવ વધાર્યો અને પિતાના શેત્રને પણ તેણેજ અજવાળ્યું સમજવું.”કેવળ પરોપકારને માટેજ ગૃહસ્થાશ્રમમાં રહેતા એવા તેમને શ્રાવકધર્મ પાળનાર એ હું પુત્ર થયે. પ્રસેનજિત રાજા લીલાપૂર્વક રાજ્ય કરતે હતું, ત્યારે અહીં એકદા કેશિદેવ આચાર્ય પધાર્યા. એટલે આનંદી એ વસુધાપતિ અંતપરિપુરથી નિવૃત થઈ જિનદત્ત શેઠની સાથે દેવતાએથી નમસ્કાર કરાયેલા એવા તેમને નમસ્કાર કરવાને ગયે. ત્યાં આચાર્ય મહારાજને નમસ્કાર કરીને થોચિત સ્થાને બેઠા, એટલે નિર્મમ એવા મુનીશ્વરે સમ્યગ્ધર્મને ઉપદેશ આપ શરૂ કર્યો – સંસારમાં ચોરાશી લક્ષ જીવનમાં વારંવાર ભમતાં જેમ દરિદ્રને નિધાન પ્રાપ્ત થાય તેમ પ્રાણને મનુષ્યદેહ પુણ્યથીજ પ્રાપ્ત થઈ શકે છે. તેમાં પણ જિનભગવંતે કહેલ, સમ્યગ્દર્શનથી શુદ્ધ અને સાધુ તથા શ્રાવકના વ્રતોએ યુક્ત એવા ધર્મની પ્રાપ્તિ તે અતિ દુર્લભ છે. એ બંને પ્રકારના ધર્મનું પણ સદ્દષ્ટિ દ્વાર કહેવાય છે અને તે તૃણ, અગ્નિ વિગેરેના દષ્ટાંતથી અષ્ટધા કહેલ છે. તૃણાગ્નિ, ગેમયાગ્નિ, કાણાગ્નિકણ, દીપપ્રભાસમાન, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની પ્રભાસમાન–એ રીતે સમ્યગ્દષ્ટિ જીવની આઠ પ્રકારની દ્રષ્ટિ હોય Page #86 -------------------------------------------------------------------------- ________________ . ભાષાંતર. ૭૩ છે. કેઈક પ્રાણીને રૂચિથી તૃણાગ્નિ સદશ દષ્ટિ ઉત્પન્ન થાય છે, પરંતુ તે ઉત્પન્ન થતાંજ મેહના ઉદયથી તરત નષ્ટ થઈ જાય છે. કોઈકને છાણના અગ્નિસમાન દીપ્ત હોય છે, કેઈકને કાષ્ટના અગ્નિ સમાન અને કેઈને દીપ સમાન શુદ્ધતર પ્રભાવાળી દષ્ટિ હોય છે, કેઈકને રત્નની કાંતિ સમાન અને તારાની પ્રભા સમાન ઉદ્યસાયમાન થાય છે, કેઈને સૂર્યના બિંબ સમાન અને કેઈને ચંદ્રની દીપ્તિ સમાન વધારે પ્રકાશિત હોય છે. આ દષ્ટિ જે જે પ્રાણને ઉત્તરોત્તર હોય, તે તે પ્રાણની પ્રાજ્ઞ પુરૂષએ આસન્નસિદ્ધિતા કહેલ છે. એ દષ્ટિઓનું શમ, સંવેગ, નિર્વેદ, સર્વ જતુપર દયા અને તવશ્રદ્ધાન–એ અસાધારણ લક્ષણે કહેલ છે. જે પ્રાણીને ઔચિત્યાદિક ગુણેથી યુક્ત અને સમ્યગ્દર્શનપૂર્વક દેશવિરતિ યા સર્વવિરતિ પ્રાપ્ત થાય છે, તેને મનુષ્યભવ અત્યંત ઋલાળે છે અને સર્વાર્થસાધકપણાને લીધે તે દેવતાઓને પણ પ્રાર્થનીય છે, એમ જિનભગવંતોએ કહેલ છે. જે પ્રાણી સમ્યગ્દર્શનથી શુદ્ધ એવું જ્ઞાન અને વિરતિ પામે છે, તેને આ દુર્લભ જન્મ પણ સુલભ થાય છે.” આ પ્રમાણે દેશના સાંભળીને તત્વને જાણનાર એવા તે જિનદત્ત શેઠે ગુરૂની પાસે સમ્યકત્વયુક્ત અને શ્રાવકને ઉચિત એ ધર્મ અંગીકાર કર્યો. તે વખતે રાજા પણ સમ્યગ્દર્શન સંયુત એવા ગૃહસ્થ ધર્મને સ્વીકાર અને ગુરૂમહારાજને નમસ્કાર કરીને પિતાને આવાસે ગયો. રૂખર ચેરની કથા. હવે એજ નગરમાં કિલષ્ટ કર્મના એક સ્થાનરૂપ, નાના પ્રકારની બુદ્ધિને ભંડાર અને પાપને જાણે એક પૂર હોય એ રૂઢખર નામે એક ચાર રહેતું હતું. જે નગરની અંદર સ્વેચ્છાએ ભમતે, સમગ્ર પ્રજાને સંતાપ ઉપજાવતે, રાજાની આજ્ઞાને ઈન્કાર કરતે અને મંત્રીઓને તૃણ સમાન ગણતો હતો. ક્ષણવારમાં તે ચાર બનતે, ક્ષણવારમાં સાધુ, ક્ષણવારમાં સાર્થવાહ અને ક્ષણેવારમાં સ્કુટ રીતે લોકેની અંદર તે એક મેટ ધમી બની જતે હતે. દાવ નાખવામાં અતિ કુશળ અને વ્યસનને એક સાગર એ ૧૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમ્યકત્વ કૌમુદી-રૂપ્યખુર ચેરની કથા. તે એક દિવસ અહેરાત કાંતાની જેમ ધૂતકીડામાં નિમગ્ન થઈ ગયા. ત્યાં જુગારમાં પ્રાપ્ત કરેલું ઘણું ધન યાચકને આપીને ભજનને માટે ઉતાવળથી ઘર ભણી જતો હતો, એવામાં રાજાના ભવન પાસે તેને સર્વ ઇદ્રિને આકર્ષણ કરવામાં કામણમંત્રસમાન અને સર્વ સુગંધિ દ્રવ્યના દર્યને દળી નાખનાર એવી રસવતીની ગંધ આવી. તેથી રોમાંચિત ગાત્રવાળા, પાપનું એક પાત્ર અને બુદ્ધિરૂપ આષધિને ભંડાર એ તે ચોર ગંધથી લલચાઈને વિચાર કરવા લાગ્ય:–“અહો ! પદ્મિની પ્રેમદાની જેમ રાજાની રસવતીને આ પરિમલ ખરેખર ! દેવતાઓને પણ દુર્લભ હશે. જેઓ ગૃહસ્થાશ્રમમાં રહી નિરંતર આવા પ્રકારનું ભજન કરે છે, તેઓ જ ધન્ય અને તેઓ જ આ સંસારમાં પુણ્યવંત જનમાં શ્રેષ્ઠ છે. ગૃહસ્થાવાસ સમાન હોવા છતાં કેટલાક પુણ્યહીન પ્રાણુઓ ભેજનાવસરે અત્યંત દીન અવસ્થાને ધારણ કરે છે. કહ્યું છે કે – " कुग्रामवासः कुनरेंद्रसेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्वं च दरिद्रता च, षड् जीवलोके नरका भवंति"॥१॥ ખરાબ ગામમાં વાસ કર, કુરેંદ્રની સેવા કરવી, કુભજન, કોમુખી લલના, ઘણું કન્યાઓ અને દરિદ્રતા–એ છે આ જીવલોકમાં નરક તુલ્ય છે.” માટે પરમાનંદના આસ્વાદ-અનુભવ સદશ સુગંધી એવી આ રસવતીને પુણ્યથી પ્રાપ્ત થયેલ લક્ષમીની જેમ આજે હું શા માટે ઉપગ ન લઉં ? રાજાથી રંક સુધી સર્વ કઈ પ્રાણી રસનાને વશ થઈ મિષ્ટાન્ન ભેજનને માટે યત્ન કરે છે. બ્રાહ્મણ ધનવાન છતાં ભેજનાના લાભને માટે કષ્ટની દરકાર ન કરતાં તે દશ જનને પણ વધારે દૂર માનતો નથી.” આ પ્રમાણે વિચાર કરીને દુષ્ટબુદ્ધિ એ તે ચાર સિદ્ધાંજનના પ્રયોગથી અદશ્ય રૂ૫ કરીને રાજાની સાથે ભેજન કરવા બેસી ગયે. આ પ્રમાણે રાજાના ભાજનમાં ભેજનના આસ્વાદમાં લુબ્ધ થઈને ગુમરીતે જમતાં તેને કેટલાક દિવસે વ્યતીત થઈ ગયા. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૭૫ એકદા ભેજન કરતાં છતાં પણ દિવસના ચંદ્રની જેમ રાજાને સર્વ રીતે નિસ્તેજ અને દુર્બલ જેઈને મંત્રી તેને એકાંતમાં કહેવા લાગે:-“હે સ્વામિન્ ! જીર્ણ પણે સમાન તેજને ધારણ કરતું એવું તમારું આ શરીર દિવસે દિવસે અત્યંત કૃશ થતું કેમ જોવામાં છે? તેથી શું તમને કેઈ ઉત્કટ આધિ કે વ્યાધિ સતાવે છે? ભેજન બરાબર પચતું નથી કે સુધા લાગતી નથી.” આ સાંભળીને રાજાએ નિર્મળ મનવાળા એવા સચિવને કહ્યું કે –“હે મંત્રિનું ! કઈ રેગ પણ અત્યારે મારા શરીરમાં બાધા કરતું નથી, પરંતુ કૃશતાનું જે કારણ મારા હૃદયમાં રમે છે, તે કારણ જણાવતાં મને ઘણીજ લજજા આવે છે. આથી પુન: મંત્રીએ રાજાને કહ્યું કે:-“હે રાજન ! શરીરના વિષયમાં ઉપેક્ષા યા શરમ કરવી યોગ્ય નથી. પ્રાયઃ સર્વ પ્રાણીઓને શરીર ધર્મસમાન હોય છે, તે તેના સ્વરૂપકથનમાં લજજા શા માટે કરવી ? શરીરના અભાવે ધર્મ ન થઈ શકે, ધર્મના અભાવે સદગતિ ન મળે અને સદગતિ વિના પ્રાણીને સર્વાગ સુખ પ્રાપ્ત થતું નથી.” આ સાંભળીને રાજા બોલ્યા કે –“જે એમ હોય તો તે સાંભળો-ઘણે આહાર લેતાં પણ પ્રાયઃ મારી સુધા શાંત થતી નથી. માની પ્રાણીઓ જેમ તેમ ભજન કરીને પણ ઘણા દિવસો કહાડી નાખે છે, પણ ખરેખર ! કદી યાચના તે તેઓ કરતાજ નથી.” આ સાંભળી ભેજનમાં અદ્દભુત શક્તિ છતાં રાજાની અતૃપ્તિ જાણીને પ્રધાન વિસ્મયયુક્ત મનથી વિચાર કરવા લાગે –ખરેખર વિદ્યા, ઔષધ કે અંજનથી શરીરને અદશ્ય બનાવી કઈ દુર્મુખશેખર ( દુષ્ટશિરોમણિ ) રાજાની સાથે ભેજન કરતો લાગે છે. માટે હવે ગમે તેવાં ઉપાયથી પણ મારે તેને જાણ. કારણ કે આપત્તિમાં રાજા મંત્રીઓને જ પોતાનું બળ સમજે છે. જે આપત્તિમગ્ર પૃથ્વીનાથને શીધ્ર દુઃખમુક્ત કરે છે, ક૫ (પુરૂષ વિશેષ) ના જેવી બુદ્ધિવાળા એવા તે મંત્રીએજ લાધ્ય છે. અધમ મંત્રીઓ જ પોતાની આજીવિકા માટે પોતાના રાજાને દુ:ખનિમગ્ન થયેલ જેવાને ઈરછે છે, પરંતુ ઉત્તમ Page #89 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી–પ્યખુર ચોરની કથા. મંત્રીઓ તે તેને સુખી જેવાને ઈચ્છે છે,” પછી તેને જોવાને કૌતકી એવા મંત્રીએ નાના પ્રકારના ઉપાય કરતાં ભેજનાવાસના ભૂતલપર બારીક રજ પથરાવી, તેના દ્વાર આગળ પૂર્વે જેમણે સંકેત કરેલ છે એવા અને દુષ્ટ આશયવાળા એવા ખાત્રીદાર પુરૂષને દ્વાર બંધ કરવા માટે રાખ્યા. તે મંત્રી પણ તે દિવસે ત્યાં ભેજનાવાસમાં બુદ્ધિથી તેના ચિન્હને જેતે દંભથી ગુમરીતે બેસી રહો. હવે સ્નાન કરી પવિત્ર થઈ અને જિનભગવંતનું અર્ચન કરીને શ્રીમાન રાજા જેટલામાં ભેજનને માટે ત્યાં આસન પર બેઠે, તેટલામાં રસલુબ્ધ એ તે ચેર ત્યાં આવ્યું અને રજમાં પ્રતિબિંબિત થયેલાં ચરણોથી પ્રધાને તેને જાણે લીધે. એટલે સંકેતિત માણસ પાસે પ્રથમ તેણે દ્વાર બંધ કરાવી દીધું. પછી ઘરની અંદર લીલાં લાકડાં અને ઔષધિઓ ગોઠવીને લોચનમાંથી અશુપૂર વહેવડાવવામાં સમર્થ અને સહ એવો ધૂમાડે કરાવ્યો. તેના બળથી બંને નેત્રમાંથી અભુત અંજન ઓગળી ગયું અને તે જ ક્ષણે તે ચેર સાક્ષાત્ જોવામાં આવી ગયો. ક્ષણવાર પછી જાણે જંગમ પાપને પૂર હોય એવો તેને ચેર જાણીને કેપથી મુખને આરક્ત કરીને વસુધાપતિ કહેવા લાગ્યા:“અરે દુષ્ટ ! દુરાચાર ! ચોર ! મલિન! અપવિત્ર એવા તેં અમને પણ અપવિત્ર કર્યા.” આ પ્રમાણે કહીને રાજાએ કોધ કરી તેને શૂળીએ ચડાવવાને કોટવાળને આદેશ કર્યો. રાજાના સેવકપણાથી તે દુરાશય કોટવાળે પણ વધ્યસ્થાને લઈ જઈ તેને અનેક રીતે માર મારીને પાયમાલ કરી મૂક્યો. પછી પિતાના કર્મથી પચતા એવા તેને શૂળી ઉપર ચડાવ્યું, એટલે તીવ્ર દુઃખરૂપ અગ્નિથી સંતાપ પામતો એ તે આ પ્રમાણે વિચાર કરવા લાગે કે –“અહો! આ કર્મ વિપાક, અહો ! દુઃખ પરંપરા, અહો ! મારાં પાપોનું ફળ મને અહીંજ મળ્યું. એકવાર કરેલું કર્મ બીજની માફક જીને ભવભવ કોટિ દુ:ખરૂપે વિપાક આપે છે.” આ પ્રમાણે અતિશય દુઃખના વેગથી વિચાર કરતા એવા તેને તે વખતે સૂર્યના આતપના તાપથી બહુજ તૃષા લાગી. તેથી નજીકના લોક પાસે તેણે પાણીની અત્યંત Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૭૭ યાચના કરી, પરંતુ રાજાના ભયથી તેને કેઈએ પણ પાણી આપ્યું નહિ. એવામાં શિષ્ટશિરેમણિ, સર્વ જીવોપર કૃપાલુ અને દુ:ખિત પર અધિક દયાળુ એવા જિનદત્ત શ્રેષ્ઠી ત્યાંથી નિકળ્યા. એટલે પિપાસાથી અત્યંત પીડિત એવા તેણે તેમને જોઈને પાણીની યાચના કરી. આથી અન્યનો અર્થ સાધવામાંજ પરાયણ એવા શ્રેષ્ઠીએ મનમાં વિચાર કર્યો કે –“સર્વ ધર્મોમાં જૈન ધર્મ શ્રેષ્ઠ કહેલ છે, તે ધર્મમાં પણ જીવદયા અને વિશેષથી દીનદયા મુખ્ય કહેલ છે. દુ:ખીને જોઈને જેનું મન દયાદ્ધ ન થાય, તેના હૃદયમાં આહંત ધર્મને લેશ ( અંશ) પણ નથી એમ સમજવું. જેઓ પરપ્રાણુઓના દુ:ખથી , ઉદ્ધાર કરવા ધુરંધર છે, તેજ પુરૂષે ધન્ય છે અને તેઓ દેવતાઓને પણ માનનીય છે. કહ્યું છે કે – રાસંતિ સારા પતિ વિદ્યાવિડનેરા, संति श्रीपतयो निरस्तधनदास्तेपि क्षितौ भूरिशः। कित्वाकर्ण्य निरीक्ष्य वाऽन्यमनुज दुःखार्दितं यन्मनતાતૂર્ણ પતિ ઘરે નળતિ તે સંપૂરણા વંવષા” શા “જગતમાં શૂરવીર જને હજારે છે, વિદ્વાને પગલે પગલે અનેક જોવામાં આવે છે અને કુબેરના મદને મરડી નાખનાર એવા શ્રીમતે પણ ઘણા છે, પરંતુ અન્ય જનને દુઃખી જોઈને જેમનું મન દયા અને તદ્રુપ થાય છે, એવા સત્પરૂ જગતમાં માત્ર પાંચ છ જ હશે.” આ પ્રમાણે વિચાર કરીને મધુરાલાપથી તેને સંતુષ્ટ કરતાં શ્રેષ્ઠીએ કહ્યું કે –“હે ભદ્ર! જ્યાંસુધી મારે ઘેરથી પાણી લાવીને તને આપું, ત્યાંસુધી અનેક ભવના સંતાપના સમૂહને ક્ષય કરનાર અને સુધા સમાન એવા આ નમસ્કારરૂપ મંત્રનું પાન (સ્મરણ) કર. સર્વ સુખદાયક અને કટિકષ્ટને નાશ કરનાર એવા આ પંચનમસ્કારરૂપ મંત્રને અંતસમયે પુણ્યવંત પ્રાણુઓજ પામી શકે છે.” આ સાંભળીને તે ચોર પણ કહેવા લાગે કે –“હે બંધો ! તે દુઃખવારક મંત્ર મને આપે.” એટલે શ્રેષ્ઠીએ તેને પરમેષ્ટીનમ Page #91 -------------------------------------------------------------------------- ________________ ~ ~~~~ ~~~~~~ ~ ~ ૭૮ સમ્યકત્વ કૌમુદી- ખુર ચેરની કથા. સ્કારરૂપ મંત્ર સંભળાવ્યું. અમૃતના પાન સમાન એવા પંચનામસ્કારરૂપ મંત્રને પામીને તે ચેર દિવ્ય લક્ષ્મીની વાનકી સમાન એવા મહા આનંદને પામે. પછી શ્રેષ્ઠી જેટલામાં પાણી લઈને તરત ત્યાં આવ્યું, તેટલામાં તે ચેર મરણ પામીને. નવકારમંત્રના ધ્યાનથી દેવપણાને પામ્યા. પછી મરણ પામેલા એવા તેને જોઈને જિનદત્ત હૃદયમાં ખેદ પામ્ય અને વિચારવા લાગ્યા કે –“દીનને દયાપૂર ર્વક દાન આપવાથી થતું પુણ્ય મને પ્રાપ્ત ન થયું. પવિત્ર પાત્રના ઉપભેગને માટે અને દીન જનેની પીડાની શાંતિને માટે જળ કે અન્ન પ્રમુખ વસ્તુ ભાગ્યવંત પુરૂષની જ વપરાય છે.” પછી તેની સગતિને જાણવાની ઈચ્છાથી તેના દેહને જોઈને “આ દેવ થયે છે, એમ લક્ષણેથી શ્રેષ્ઠીએ જાણી લીધું. હવે ચેરની સાથે સ્વજનતાને સંબંધ ધરાવનાર પુરૂષને જાણવાની ઈચ્છાવાળા એવા રાજસેવકેએ શ્રેષ્ઠીનું સ્વરૂપ જોઈને રાજાને નિવેદન કર્યું, તે સાંભળીને કેપથી તામ્રજેવી જેના મુખની રક્ત કાંતિ થઈ છે એવા તે રાજાએ તત્કાલ કોટવાળને બોલાવીને આ પ્રમાણે કહ્યું:–“હે ભદ્ર! અતિશય દુષ્ટ આશયવાળા એવા એ શેઠને મયૂરબંધથી (એક પ્રકારનું બંધન–જેમાં હાથ પગ વિગેરે સ ખ્ત રીતે બાંધવામાં આવે છે) બાંધીને અને તેના ઘરને મારા નામની મુદ્રા (સીલ) દઈને અહીં લાવે.” રાજાના આદેશથી તેને ઘેર જઈને નિષ્ફર વચન બેલતો એ તે તેવીરીતે શેઠને બેલાવીને રાજસભામાં આવ્યું. તેની સાથે રાજસભામાં આવતાં શાંત સ્વભાવી એવા શ્રેષ્ઠીએ બંને પ્રકારના ભયને અંત આણનાર એવા શુભધ્યાનને આ પ્રમાણે આશ્ચય કર્યો:–“ચેત્રીશ અતિશયયુક્ત, મુક્તાફળ સમાન ઉજવલ અને જગતનું રક્ષણ કરનારા તથા શિરસ્થ એવા સર્વ જિનભાગવંત મને શરણભૂત થાઓ. અનંત સુખને પ્રાપ્ત થયેલા, વિદ્રુમ (પરવાલા) સમાન રક્ત કાંતિવાળા તથા સમગ્ર લક્ષ્મીને વશ કરવામાં એક કારણભૂત એવા સિદ્ધભગવંતનું મને શરણ થાઓ. પાંચ પ્રકારના આચારમાં કુશળ, અંગ (અગ્યાર અંગ) ની રક્ષા કરવા Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. વાળા, અનંગ (કામદેવ) ને જય કરવાવાળા અને સુવર્ણ જેવા વર્ણવાળા આચાર્ય મહારાજનું મને શરણ થાઓ. અંગ અને ઉપાંગ વિગેરે સિદ્ધાંતને અભ્યાસ કરવામાં સાવધાન મનવાળા અને નીલવર્ણવાળા એવા ઉપાધ્યાય મહારાજ મારા દુરિત ઉદયને નષ્ટ કરે. પંચમહાવ્રતને ધારણ કરનારા, ધીર, સાવધસંસર્ગને ત્યાગ કરનારા અને બંને પ્રકારે મેઘછાયા (મારા પાપની શ્યામતા) નું હરણ કરનારા અર્થાત્ કૃષ્ણવર્ણવાળા એવા સાધુઓ મને સિદ્ધિનિમિત્તે થાઓ.” આ પ્રમાણેના ધ્યાનરૂપ સુધાના આસ્વાદથી આનંદિત થયેલ એવા શ્રેષ્ઠીને તે વખતે કોધના આવેગથી કંપતા શરીરવાળા એવા રાજાએ આ પ્રમાણે કહ્યું:–“રે દુષ્ટ! હે દુષ્ટ અભિપ્રાયવાળા! પિતાને સદાચારી તરીકે ગણાવના૨ એવા હે મંદમતિ! ચારની સાથે તે વાત કરવાને સંબંધ રાખે છે, જે ચેરની સાથે એકાંતમાં રહીને વાતચિત કરે છે, તેને સજન પુરૂ ચૂરજ કહે છે, માટે રાજાને તેને નિગ્રહ કરે ઘટે છે. એ ચારે જે દ્રવ્ય હરણ કર્યું છે, તે જે નહિ આપે, તો તને પણ ચેરની માફક હું દંડ(શિક્ષા) કરીશ.” આ સાંભળીને જિનદત્તે કહ્યું કે –“હે દેવ! મેં તેની સાથે માત્ર ધર્મવાર્તાજ કરી છે, પરંતુ તેની સાથે મારે કઈ પ્રકારને સંબંધ નથી.” આ તેના કથનને કેપથી માન્ય ન કરતાં દુષ્ટબુદ્ધિ રાજાએ દૈત્યસમાન એવા કૂર માણસોને તેના વધને માટે આદેશ કર્યો. ” “ સ્વામીને હુકમ થતાં સેવકને કૃત્યકૃત્યનો વિચાર કરે યુક્ત નથી.” એ વાક્યને અનુસરીને રાજાના હુકમ પ્રમાણે તેઓ તેમ કરવા જેટલામાં તૈયાર થયા, તેટલામાં નમંડળ ઘોર અંધકારથી વ્યાપ્ત થઈ ગયું, બ્રહ્માંડને ભેદી નાખે તેવા મોટા ઘેર શબ્દો થવા લાગ્યા અને આકાશમાંથી પડતા રજના પૂરથી વ્યાકુળ થયેલા રાજા અને અમાત્ય પ્રમુખ સભામાં બેઠેલા બધા મૂછિત થઈ ગયા. “આ શું ” એમ બેલતા નગરવાસીઓ બધા શંકિત થઈ ગયા, હસ્તિ, અશ્વપ્રમુખ બધી સેના પગલે પગલે કંપવા લાગી. આથી ભયભ્રાંત થઇને રાજાએ પ્રધાનને કહ્યું Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમ્યકત્વ કૌમુદી- ખુરચારની કથા. કે – “કલ્પાંત કાળસમાન આ નગરમાં શું થયું ? દેવ, દાનવ, યક્ષ કે રાક્ષસ-કઈ પણ કુપિત થઈને નગરમાં આવા પ્રકારનો ઉપદ્રવ કરે છે. માટે શીધ્ર એવા ઉપાય ચે કે, જેથી નગરમાં શાંતિ થાય. વિષમ કાર્ય ઉપસ્થિત થતાં મંત્રીઓ જ તેનું નિવારણ કરવા સમર્થ થાય છે.” આ સાંભળી પ્રધાન પણ ત્યાંથી ઉઠી પવિત્ર થઈને ઘણા પુપોની માળા હાથમાં લઈને સર્વત: ધૂપને ઉલ્લેપ કરીને બેલ્યા કે “જે કઈ દેવ આ ઉપદ્રવ કરતો હોય, તેણે અહીં પ્રત્યક્ષ થઈને પિતાની ઈચ્છાં પ્રગટ કરવી. એવામાં દિવ્ય આભરણોથી વિભૂષિત અને જાણે સાક્ષાત્ પરબ્રહ્મની જ્યોતિ ઉત્પન્ન કરતા હોય એ કેઈક દેવતા પ્રગટ થયે.એટલે હાથ જોડીને સન્મુખ ઉભેલા એવા રાજા વિગેરેને તેમની ભક્તિને લીધે શાંતિ કરવાને ઈરછતા એવા તે દેવતાએ કહ્યું કે –“પવિત્ર પુણ્યની નિપુણતાથી શોભાયમાન નિરપરાધી અને સદા સદાચાર માં તત્પર એવા આ મારા ગુરૂની હેફુટે! હું જીવતાં તમે આશાતના કરી શકે? માટે તેનું તમને ફળ આપવાને હું સ્વર્ગમાંથી આવ્યું છું. પિતે શક્તિમાન છતાં જે પિતાના ગુરૂને થતી પીડા જોઈને બેદરકાર રહે છે (ઉપેક્ષા કરે છે), તેને ભવાંતરમાં હજારે સંકષ્ટ સહન કરવાં પડે છે. રાજાએ કુપિત થઈને જેને શૂળી ઉપર ચડાવ્યું હતું, તે રૂપુર નામને ચેર હું દેવતા થયે છું. મૃતાવસ્થાને પ્રાપ્ત થયેલા અને જળની યાચના કરતા એવા મને કરૂણાના પૂરથી પરિપૂર્ણ મનવાળા એવા તે શ્રેષ્ઠીએ મેક્ષલક્ષ્મીના એક કેલરૂપ એવો પરમેષ્ટીનમસ્કાર મંત્ર આપ્યો અને તેના પ્રભાવથી હું પહેલા દેવલોકમાં દેવતા થયો છું. માટે જે આ મહાત્માને સંતાપ ઉપજાવશે, તે દિવ્ય પ્રભાવથી તરત ભસ્મ થઈ થશે.” આ પ્રમાણે બોલતા એવા તે દેવને પરિવારસહિત સમ્યગૂ વિનયવૃત્તિથી રાજાએ તરત શાંત પાડ. પછી જિનદત્ત શ્રાવકને બેલાવીને અને તેને સારી રીતે સત્કાર કરીને રાજાએ પિતાને અપરાધ ખમાવ્યું. પછી દેવમાયાને તિરસ્કાર (દૂર) કરીને સ્કુરાયમાન ઉત્સવની શ્રેણીથી ઉત્કૃષ્ટ ધર્મોનતિ કરતા એવા તે દેવતાએ તે આસ્તિક નરરત્નને આગળ કરીને Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. અને હાથીના સ્કંધપર બેસારીને વેત છત્રથી વિરાજિત, અપ્સરાએ જેને સુંદર ચામરે વીંજી રહી છે, નાના પ્રકારના વાજીંત્રના મહાનાદથી જ્યાં આકાશમંડલ ગાજી રહ્યું છે, નાચતી એવી દેવાંગનાએએ જ્યાં સમસ્ત નગરવાસીઓને હર્ષઘેલા બનાવી દીધા છે, આગળ ચાલતા રાજા, અમાત્ય અને કેટવાળથી પરિવારિત એવા અને જગતના હિતકારી એવા મારા પિતાને તે દેવ અમારે ઘેર તેડી આ . પછી મારા પિતાના ભવનાંગણમાં રત્નવૃષ્ટિ કરીને અને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને તે દેવ પિતાના સ્થાને ગયે.” આ પ્રમાણે શ્રેણીનું વચન સાંભળીને એકાંતમાં બેઠેલે તે રૂગખુર ચાર વિચારવા લાગ્યા કે –“અહો ! ખરેખર ! કુળકમથીજ ચાલી આવતી આ ચૈાર્યવૃત્તિ મને પ્રાપ્ત થઈ છે. તે વખતે દેવની લીલા અને શ્રેષ્ઠીની પરેપકારિતા સાંભળીને શ્રેણિક રાજા અને અભયકુમાર હદયમાં વિચારવા લાગ્યા કે:-“અહે! સંપદાના નિધાનરૂપ એવી ધર્મવંત પુરૂષની સંગતિ જે પુણ્યના સમૂહુથી પ્રાપ્ત થાય, તો પછી શું શું પ્રાપ્ત ન થઈ શકે ? સદા આનંદ અને સુખના આસ્વાદમાં નિમગ્ન એવા દેવતાઓ પણ ગુણવંત પુરૂને સદા સંગ ઈચ્છે છે, તે યુક્તજ છે. પોતાના કુરકમથી નરકના માર્ગે સંચાર કરનાર એ આ ચોર, તે શ્રેષ્ઠીના સંપર્ક (સંગ) થી દેવસમૃદ્ધિ પામ્ય કહ્યું છે કે – " जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं, मानोन्नत्तिं दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति, सत्संगतिः कथय किं न करोति पुंसाम्" ॥२॥ સત્સંગતિ બુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સત્યતા આપે છે, માનન્નતિ કરે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન રાખે છે અને કીર્તિને સર્વત્ર વિસ્તાર છે. હે મિત્ર! માણસને તે શું શું ફળ નથી આપતી?” આ દેવ પણ ખરેખર કૃતજ્ઞજનોમાં એક વિશેષ ૧૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-પ્યપુર ચોરની કથા. મંડનરૂપ છે, કે જે શ્રેષ્ઠીએ કરેલ ઉપકારની સ્થિતિ ભૂલી ન ગયે. પ્રથમવાર જીત તોય સ્મતા, , शिरसि निहितभारा नालिकेरा नराणाम् । उदकममृतकल्पं दाराजीवितान्तं, न हि कृतमुपकारं साधवो विस्मरंति" ॥१॥ પ્રથમ વયમાં પાન કરેલ એવા સ્વલ્પ જળનું સ્મરણ કરતા નાળીયેરે, માથે ભાર સહન કરીને અને પિતાનું જીવન અર્પણ કરીને પણ માણસને સુધા સમાન એવું પોતાનું પાણી આપે છે. કારણકે સજને કરેલ ઉપકારને કદી ભૂલી જતા નથી.” પછી પ્રસેનજિત્ રાજા સાત્તિવક ગુણના ઉદયથી સાક્ષાત્ મારા પિતાને ઘેર આવીને આ પ્રમાણે તેમની સ્તુતિ કરવા લાગે –“હે શ્રેષ્ઠિન ! આ મહીતલપર પુણ્યવંત પ્રાણીઓમાં તુંજ અગ્રેસર છે, કે જે તારી મતિ આ પ્રમાણે પ્રાણીઓને ઉપકાર કરવામાં સદા રમતી રહે છે. કહ્યું છે કે – "ते तावत्कृतिनः परार्थघटकाः स्वर्थावरोधेन ये, ये च स्वार्थपरार्थसाधनपरास्तेऽमी नरा मध्यमाः । तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थले हन्यते, ये तु घ्नंति निरर्थकं परहितं ते के ? न जानीमहे" ॥१॥ જેઓ પોતાના સ્વાર્થને અવરોધ કરીને પણ પરના અર્થને સાધી આપે છે, તે સજ્જન પુરૂ ગણાય છે. જેઓ પોતાના સ્વાથની સાથે પરના અર્થને સાધે છે, તે મધ્યમ પુરૂષ કહેવાય છે, અને જેઓ પિતાના સ્વાર્થ માટે પરનું હિત બગાડે છે, તે નર રાક્ષસ સમજ, પરંતુ જેઓ નિરર્થક પરના હિતને હણે છે, તેઓને કેવી ઉપમા આપવી? તે અમે સમજી શક્તા નથી.” અથવા તે ઉત્તમ જનેને એ સ્વભાવજ હોય છે કે, પરનું હિત સાધવા જતાં દુ:ખ પડે તે પણ તેને સુખ માની લે છે. કહ્યું છે કે – Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. " लंघयति भुवनमुदधे-मध्यं पविशति च वहति जलभारम् । વીતર સંરક્રિતા િરહિ યુતિ રાજાર્યો” ? મેઘ ભુવનનું ઉલ્લંઘન કરે છે, સાગરના મધ્યભાગમાં પેસે છે અને જળભારને વહન કરે છે. કારણ કે પરહિતકારક સજજને અને ન્યને અર્થે. શું શું નથી કરતા?” હે ભદ્ર! શ્રાવકેમાં મુખ્ય એવા તારાવડેજ આ નગર પવિત્ર થયું. તારી સંગતિ ખરેખર! પ્રાણીઓને પુણ્યના પ્રભાવથી જ પ્રાપ્ત થઈ શકે. જિતેંદ્રશાસન, સજજનસંગ સદગુરૂ સેવા અને અવસરે સુપાત્રદાન-એ ઉત્કૃષ્ટ પુણ્યથીજ પ્રાપ્ત થાય છે.” આ સાંભળીને શ્રેષ્ઠીએ મસ્તક નમાવીને રાજાને કહ્યું કે – “હે દેવ ! ધર્મના પ્રભાવથી શું શ્રેય નથી થતું? કારણ કે – " सो हारलता भवत्यसिलता सत्पुष्पदामायते, संपद्येत रसायनं विषमपि प्रीतिं विधत्ते रिपुः। देवा यांति वशं प्रसन्नमनसः किं वा बहु ब्रूमहे, धर्मो यस्य नभोपि तस्य सततं रत्नैः परं वर्षति' ॥१॥ જે મનુષ્ય ધર્મને આશ્રય કરે છે, તેને સર્પ હારસદશ થાય છે, તરવાર એક સુંદર પુષ્પમાળા તુલ્ય બને છે, વિષ પણ રસાયન તુલ્ય થાય છે, શત્રુ પ્રીતિ દર્શાવે છે અને દેવતાઓ પ્રસન્ન થઈને તેને વશ થાય છે. વધારે શું કહીએ? પણ તેને માટે આકાશ પણ સતત શ્રેષ્ઠ રત્ન વરસાવે છે.” એવા અવસરમાં પ્રીતિપાત્ર એવા વનપાલકે આવીને નમસ્કાર કરી અંજલિ જોડીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે દેવ! ધ્યાનથી આંતરશત્રુઓને ધવંસ કરનારા, શુદ્ધ આચારવંત જનમાં અગ્રેસર, સાધુઓથી પરવારેલા, શ્રુતજ્ઞાનીઓમાં પ્રખ્યાત અને અખિલ જંતુએને આનંદ આપનારા એવા મુનિચંદ્રનામના આચાર્ય આપના સર્વકનામના ઉદ્યાનમાં અત્યારે પધાર્યા છે.” તે સાંભળીને રાજા પરમ આનંદ પામ્ય અને વનપાલને તેની ઈચ્છા કરતાં અધિક Page #97 -------------------------------------------------------------------------- ________________ સમ્યવ કૌમુદી-સમ્યકત્વના દશ ભેદનું વર્ણન. અને પોતાને ઉચિત એવું દાન આપ્યું. પછી મંત્રી અને શ્રેષ્ઠી સહિત રાજાએ વનમાં જઈને પાંચ અભિગમ સાચવીને ભક્તિથી વિધિપૂ વિક આચાર્ય મહારાજને વંદન કર્યું. જે ભાવથી જિદ્રપૂજન, સાધુવંદન અને તીર્થસેવન કરવામાં આવે, તે તે સમગ્ર પાપની શુદ્ધિ કરે છે. પછી મુનિચંદ્રગુરૂએ તેમને ભવતાપની શાંતિને અર્થે અમૃતરસથી ભરેલી અને સન્માર્ગ આપવાવાળી એવી આ પ્રમાણે ધર્મદેશના આપી:–“હે ભ! જેમ ન્યોધવૃક્ષનું પુષ્પ અને સ્વાતિ નક્ષત્રનું જળ દુર્લભ હોય છે, તેમ માનવજન્મ અને જિનશાસનની પ્રાપ્તિ દુર્લભ છે. તેમાં પણ કલ્પવૃક્ષ, પારસમણું અને દક્ષિણાવર્તશંખની જેમ આંતરિક તત્ત્વશ્રદ્ધાન અતિદુર્લભ છે. દ્વિવિધ ધર્મના મૂળ તુલ્ય અને સંસારસાગરના કિનારા તુલ્ય એવા તે સમ્યકત્વને જિનભગવંતોએ નિસર્ગ, ઉપદેશાદિ ભેદેથી દશ પ્રકારે કહેલ છે. કહ્યું છે કે – "निस्सग्गुवएसई, आणरूई सुत्तबीजरूइमेव । अभिगमवित्थाररूई, किरिआसंखेव धर्मरूई" ॥ १ ॥ નિસર્ગરૂચિ, ઉપદેશરુચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ અને ધર્મરૂચિએ રીતે સમ્યકત્વના દશ પ્રકાર છે.” જિનભગવંતે કહેલ તને જે સ્વભાવથી શ્રદ્ધે છે, તે નિસર્ગરૂચિ કહેવાય છે. તેની પ્રાપ્તિ આ પ્રમાણે કહેલ છે. પ્રાણુ નદી પાષાણલકના ન્યાયથી સાત કર્મોની કંઈક ન્યૂન એક કટાકેટી સાગરેપમપ્રમાણ સ્થિતિ કરીને યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિ પાસે આવે છે. રાગદ્વેષના દુર્ભેદ્ય પરિણામવિશેષને ગ્રંથિ કહેવામાં આવે છે. ગ્રંથિદેશની પ્રાપ્તિ થતાં પણ કેઈક પ્રાણી રાગદ્વેષને વશ થઈ પુન: કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે છે. જેને મહાવીર્ય ઉત્પન્ન થયેલ છે એવો કેઈક પ્રાણુ અપૂર્વ કરણું કરીને દુરતિકમ એવી તે ગ્રંથિનું ક્ષણવારમાં અતિક્રમણ કરે. છે. પછી અનિવૃત્તિકરણ કરી તેની અંદર અંતરકરણ થતાં આગ Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. - ળપર વેદવાના મિથ્યાત્વને વિરલ કરે છે (વિખેરી નાખે છે). પછી અંતર્મુહૂર્તપર્યત જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, તે નિસરૂચિ સમ્યકત્વ કહેવાય છે, ગુરૂના ઉપદેશને પામીને જે બુદ્ધિમાન નિર્દોષ ધર્મમાર્ગ પર શ્રદ્ધા કરે છે, તેને ઉપદેશરુચિ સમ્યકત્વ હોય છે. રાગ, દ્વેષ અને મેહના ક્ષયથી જે નવતને આજ્ઞાના બળથી માને છે, તે આજ્ઞારૂચિ કહેવાય છે. અંગ અને ઉપાંગરૂપ સૂત્રને અભ્યાસ કરતાં જે સમ્યકત્વનું અવગાહન કરે છે, તે સૂત્રરૂચિ સમ્યગ્દષ્ટિ ગણાય છે. શ્રદ્ધાપૂર્વક એક પદને ધારણ કરતાં પિતાની પ્રતિભાના બળથી જે અનેક પદેમાં વિસ્તાર પામે, તે બીજરૂચિ કહેવાય છે. જે મહાત્માએ અર્થથી સમગ્ર શ્રુત જોયું છે, તેને જિનભગવંત અને ભિગમરૂચિ સમ્યગ્દષ્ટિ કહેલ છે. નયના ભેદ અને પ્રમાણેથી જે છ દ્રવ્યોનું સભ્ય રીતે પ્રરૂપણ કરી જાણે છે, તે વિસ્તારરૂચિ કહેલ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય અને ગુપ્તિની ક્રિયામાં જે ઉદ્યમવંત હોય, તે ક્રિયારૂચિ કહેવાય છે. “જિનવાક્ય જ મને પ્રમાણ છે એમ જે હૃદયમાં માનતો કુદષ્ટિએ પર આસ્થા રાખતે નથી, તે સંક્ષેપરૂચિ ગણાય છે. શ્રત અને ચારિત્રરૂપ દ્વિવિધ ધર્મને અને ધમસ્તિકાય, અધમસ્તિકાય વિગેરે દ્રવ્યોને જે શ્રદ્ધે છે, તે ધર્મરૂચિ ગણાય છે. આ ભેદમાંના દોષવર્જિત એવા એક ભેદને પણ જે સમ્યગ્દષ્ટિ જીવ ધારણ કરે છે, તે અવશ્ય શિવસુખને પામે છે. અખિલ સૈખ્યસંતતિથી ભરેલા એવા રાજ્યને ધૂળની રાશિની માફક ત્યાગ કરી સમ્યકત્વથી વિભૂષિત અને અત્યંત અદ્ર ભુત એવા જ્ઞાનકિયા સંયુક્ત અને નાના પ્રકારના અભિગ્રહથી સુશોભિત એવી સંયમધુરાને વૃષભની જેમ જે પ્રાણી અહીં ધારણ કરે છે, તે ભવ્ય ઐક્યને સ્પૃહણીય એવા મેક્ષસુખને અલ્પ સમયમાં પ્રાપ્ત કરે છે.” • આ પ્રમાણે આચાર્ય મહારાજની દેશના સાંભળીને મંત્રી અને શ્રેષ્ઠી પ્રમુખ કેટલાક ભવ્યજનોએ સંસારસાગરમાં નાવ સમાન એવા સંયમને સ્વીકાર કર્યો. કેટલાક જનેએ બાર વ્રત અંગીકાર Page #99 -------------------------------------------------------------------------- ________________ સમ્બકત્વ કૌમુદી–પ્રખર ચોરની કથા. કર્યા, કેટલાકેએ શુદ્ધ સમ્યકત્વ અને કેટલાકોએ ભદ્રભાવને સ્વીકાર કર્યો. સર્વ પ્રાણુઓ પર કૃપાળુએ પ્રસેનજિત્ રાજા સંપદાથી જગતને પ્રેમ ઉપજાવનાર એવા શ્રી શ્રેણિકને રાજ્યપર સ્થાપન કરીને સર્વ કામગથી વિરક્ત અને યતિધર્મને અનુરાગી એ તે શ્રાદ્ધધર્મનું આરાધન કરીને વૈમાનિક દેવતા છે. તે અવસરે ચક્રવસ્તી સમાન કાંતિવાળા એવા શ્રેણિક રાજાએ જિન ભગવંતના શાસનની પ્રભાવના કરી. આ નગરમાં જ પૂર્વે મેં આ બધું સાક્ષાત જેઈને પ્રથમ ગુરૂ પાસે શુદ્ધ સમ્યકત્વ સ્વીકાર્યું.” આ પ્રમાણે પોતાના સ્વામીનું કથન સાંભળીને મુદિત થતી તે પ્રિયાએ કહ્યું કે – “હે સ્વામિન્ ! આ આપનું યથાર્થ કથન અમને રૂચે છે. કારણ કે, માત્ર વાંછા જેટલું જ ફળ આપનારા એવા ચિંતામણિ પ્રમુખ તે શાશ્વત લક્ષમી આપનાર એવા આહંતધ ના ચરણની રજ સમાન છે.” એવામાં કુંદલતા બોલી કે – “હે સ્વામિન ! જેમ દશ હાથ પ્રમાણુ હરડે કહેવી તે મિથ્યા છે, તેમ આપનું અસત્ય કથન મારા માનવામાં આવતું નથી. માયાવી જો બીજાઓને ચાહ પમાડવા પોતાની કલ્પના પ્રમાણે યુક્તિથી જેમ બેલે છે, તેમ બીજા લેકે સત્ય માની લે છે. “ધર્મથીજ સુખ થાય છે,” આ ભ્રાંતિ આપના જેવાઓને હેય. કારણ કે ધર્મવંત જને પગલે પગલે દુ:ખી દેખાય છે. કેટલાક લેકે નિરંતર પાપ કરતાં પણ ગજગામી એવા તેઓ અખંડ છખંડ વસુધાનું મંડનરૂપ એવું સામ્રાજ્ય ભેગવે છે.” આ કુંદલતાનું કથન સાંભળીને શ્રેણિકરાજાએ પ્રધાનને કહ્યું કે “અહે ! આ લલનાના હૃદયમાં કેવું દુરાત્મપણું છે? કે મારું સર્વ અનુભવેલું, નાગરિકે એ જોયેલું અને એના પતિએ જ પતે કહેલું છતાં એ કેમ માનતી નથી? જે કુબુદ્ધિ અભવ્ય કે દૂરભવ્ય પ્રાણી હોય, તે બીજાઓએ કહેલ ધર્મની વાતપર શ્રદ્ધા કરતું નથી, એમ જિનભગવંતે કહ્યું છે. હવે પ્રભાતે સર્વજનની સમક્ષ એ દુષ્ટ લલનાને હું નિગ્રહ કરીશ, કે જેથી બીજે કઈ ધર્મને આક્ષેપ કરનાર ન જાગે.” આ સાંભળી અભયકુમાર Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. મંત્રીએ જણાવ્યું કે –“હે મહારાજ ! એવા માણસ નગરમાં ઘણા નીકળશે, તે આપ કેટલાને નિગ્રહ કરી શકશે? એવું કઈ કુળ નહિ હોય, એવું કઈ ઘર નહિ હોય અને ભૂતલપર એ કઈ વંશ નહિ હોય, કે જેમાં મિથ્યાત્વથી વિમૂઢ થયેલે કેઈપણ પ્રાણું ન વર્તતો હોય. હે સ્વામિન ! મિથ્યાત્વરૂપ મગરથી વ્યાપ્ત એવા આ સંસારસાગરમાં કઈ પુણ્યવંત પ્રાણીજ સમ્યકત્વ-રત્નને પ્રાપ્ત કરી શકે છે.” તે વખતે ચાર પણ વિચાર કરવા લાગ્યો કે – મારા પિતાના યથાસ્થિત સ્વરૂપને આ લલના કેમ માનતી નથી? ખરેખર એ લલના અધમ સ્ત્રીઓનાં શિરામણું છે, કે જે પિતાના પ્રાણપ્રિયનું સત્ય કથન સ્વીકારતી નથી. ધર્મજ્ઞ એવા પ્રીતમના કથનને કુલીન સીએજ માન્ય કરે છે. કારણ કે જાત્યરત્નની શ્રેણીમાંજ તેજસમૂહ હોય છે. પતિપર ભક્તિ, ગ્રહાચારની સુઘડતા, પૂની સેવા, વિનય અને અતિથિસત્કાર–એ સ્ત્રીઓને ખરેખર ! શૃંગાર (શણગાર) છે.” પછી જેનેંધર્મજ્ઞ એવા શ્રેષ્ઠીએ કુંદલતાને કહ્યું કે –“મુગ્ધ ! તું સમ્યક્તત્વ જાણતી જ નથી. જેમના અંતરમાં નિર્દોષ એવું જિનેંદ્રભગવંતનું વચન દીવાની જેમ પ્રકાશી રહ્યું નથી, તે મૂઢમતિ પ્રાણીઓજ વિચાર વિનાની ચેષ્ટા કર્યા કરે છે. પુણ્ય અને પાપનું ફળ કઈક પ્રાણને આ લોકમાં પણ મળે છે, કેઈકને પરલોકમાં અને કેઈકને ઉભયલોકમાં પ્રાપ્ત થાય છે. હે ભદ્ર! પુણ્યાનુબંધી પુણ્ય-અને પાપાનુબંધી પુણ્ય એમ પુણ્યના બે પ્રકાર છે, તેમાં પુણ્યાનુબંધી પુણ્યમાં સમ્યજ્ઞાન અને ક્રિયા અને પાપાનુબંધી પુણ્યમાં અજ્ઞાનકષ્ટ ક્રિયા હોય છે. પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાણી અને નુત્તરવિમાનના સુખ પામીને પુનઃ પુણ્યતત્પર થઈને તે કરતાં અધિક શ્રેયને સાધી શકે છે અને પાપાનુબંધી પુણ્યથી પ્રથમકંઈક સુખ પામે, પણ સેંકડો પાપકરતા તે ભોભવ દુઃખી થાય છે. પુર્યોદયથી પાણીને સુખ મળે છે, અને પાદિયથી દુઃખ મળે છે. તથા તે બંનેને ક્ષય થતાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હે મનસ્વિની! એમ શાસો કહે છે. માટે હે પ્રિયે! નાસ્તિકભાવને ત્યાગ કરીને અને આસ્તિકભાવને અંગીકાર Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ - સમ્યકત્વ કૌમુદી-શ્રેણીની સ્ત્રીનું ચરિત્ર. કરીને જગને વિષે અભુત એવું સર્વજ્ઞધર્મનું માહાસ્ય માની લે.” આ પ્રમાણે શ્રેણીએ તેને હિતકારી એવી ધાર્મિક શિખામણ આપી, પરંતુ મિથ્યાત્વથી મહિત થયેલા તેના મનમાં તે લેશ પણ તે ટકી શકી નહિ. - હવે પુન: શ્રેષ્ઠીએ કહ્યું કે – “ હે પ્રિયાઓ! મારા સમ્યકત્વને સ્થિર કરવાને હેતુ અત્યારે મેં તમારી પાસે સ્પષ્ટ કહી બતાવ્યું. માટે હવે પ્રથમ કાંતા સમ્યકત્વને સ્થિર કરનારું અને જયશ્રીનું કારણ એવું પોતાનું સમગ્ર ચરિત્ર મારી આગળ કહે.” પિતાના ભરની આ પ્રમાણે આજ્ઞા થતાં પ્રસન્ન મુખવાળી થઈને દંતની કાંતિથી વસુધાને શુભ્ર બનાવતી એવી તે પોતાનું વૃત્તાંત કહેવા લાગી: ભુવનમાં વિખ્યાત, પૃથ્વીમાં જેણે આનંદ પૂરી દીધું છે, અને સ્વર્ગને જય કરનારી એવી અવંતીદેશના મધ્યભાગમાં ઉજજયિની નામની નગરી છે. જ્યાં શાસ્ત્રનિપુણ ગૃહસ્થ શ્રીમંત અનાદિકાળથી ચાલ્યા આવતા લક્ષમી અને સરસ્વતીને વૈરને દૂર કરનાર છે. ત્યાં શત્રુઓને પરાસ્ત કરનાર, જગને આનંદ આપનાર એવા સ્વરૂપથી દેવતાઓ કરતાં પણ સુંદર એ સુરસુંદર નામે રાજા હતા. પુણ્યને સાગર એ જે ભૂપતિ સત્કળાઓ અને સમગ્ર સુખસંપત્તિઓને તે એક પ્રિયમેલક તીર્થ જેવો થઈ પડ્યો. ચંપકમાળાની જેમ શીલરૂપ સુગંધને ધારણ કરવાવાળી અને ભૂતલને આનંદ આપવાવાળી એવી કનકમાલા નામની તેને રાણી હતી. હવે તેજ નગરીમાં રાજનું પ્રસાદસ્થાન, બુદ્ધિમાન અને સમ્યગ્દષ્ટિ માં મુગટ સમાન એ વૃષભ નામે એક મેટે શ્રેષ્ઠી હતે. જે શ્રેષ્ઠી પાત્રદાન, ગુણ અને પ્રીતિ પ્રમુખ ગુણથી અલંકૃત અને વસુધાપરના પુણ્યવંત પુરૂષોમાં એક અગ્રેસર હતો. કહ્યું છે કે – “ ત્યાની જુને રા, મોળી પરિકનૈ શાહે વો ને દ્ધા, બંન્ટ ” ને ? | પાત્રને દાન આપનાર, ગુણમાં રાગ ધરનાર, સ્વજનની Page #102 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. સાથે સંપીને સુખ ભેગવનાર, શાસ્ત્રજ્ઞ અને સમરાંગણમાં સંગ્રામ કરનારએ પાંચ લક્ષણવાળ ઉત્તમ પુરૂષ ગણાય છે.” સતીઓમાં શ્રેણ, સ્વપતિને અનુકૂળ અને સાક્ષાત્ લક્ષ્મીસમાન એવી જિનદત્તાનામે તેને સ્ત્રી હતી. કહ્યું છે કે – " अनुकूला सदा तुष्टा, दक्षा साध्वी विचक्षणा । મિવ Tળે, શ્રી શ્રી રાય” છે ? . પતિને સદા અનુકૂળ, પ્રસન્ન, દક્ષ, ઉત્તમ આચારવાળી અને વિચક્ષણ–આ ગુણેથી જે સ્ત્રી યુક્ત હય, તે સ્ત્રી નહિ, પણ ખરેખર! લક્ષ્મીજ સમજવી.” કુલીન એવી તે કાંતા સાથે વિવેકી શ્રેષ્ઠીએ રાજહંસની જેમ સુખસરેવરમાં ચિરકાલ સુધી લીલા કરી. એકદા દુરિતને દૂર કરનારા અને જાણે જંગમ પુણ્યસંગમ જ હેય નહીં એવાકેઈ ચારણમુનિ તેને ઘેર પધાર્યા. સંતજનોને આનંદ આપનારા અને નાના પ્રકારના તપની મર્યાદાને સાચવનારા એવા તે મુનિને જોઈને સૂર્યને જોઈ જેમ પશિની આનંદ પામે તેમ તે આનંદ પામી ભક્તિરાગથી વિકસિત થતા રે માંચની કંચુકીને ધોરણ કરતી એવી તેણે અનંગનું મથન કરનારા એવા તે મુનિ મહાત્માને વિધિપૂર્વક નમસ્કાર કર્યો. પછી તેણે આપેલ આસન પર ધર્મલાભ દઈને બેઠેલા એવા તે મુનિ ત્યાં સમતાસુધાને સિંચનારી એવી વાણીથી ધર્મોપદેશ દેવા લાગ્યા: મારવાડની ભૂમિ જેવા આ અસાર સંસારમાં કલ્પવૃક્ષસદશ જૈનધર્મને પુણ્યવંત પ્રાણુઓજ પિતાની અભીષ્ટસિદ્ધિને માટે પ્રાપ્ત કરી શકે છે. તે ધર્મના સર્વચારિત્ર અને દેશચારિત્ર એવા બે ભેદ કહેલા છે. અને તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વને તેનું દ્વાર કહેલ છે. હે ભદ્ર! સમ્યકત્વવ્રતની શુદ્ધિને માટે પૂર્વ મહર્ષિઓએ તેના સડસઠ ભેદ કહેલા છે, જે સુજ્ઞજનેને સમજવા લાયક છે. તે આ પ્રમાણે - સાધુઓની સાથે પરમાર્થ સંસ્તવાદિક ચાર શ્રદ્ધાનને જિનશાસનમાં સમ્યકત્વના પ્રાણુરૂપ કહેલા છે. જિનાગમની શુશ્રષા, ૧૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સમ્યકત્વ કૌમુદી–સમ્યકત્વના સડસઠ ભેદનું વર્ણન. ધર્મસાધનમાં અનરાગ અને જિનાદિકમાં વૈયાવચ્ચ-સમ્યકત્વના એ ત્રણ લિંગ કહેલા છે. કહ્યું છે કે – "परमत्थसंथवो खलु, सुमुणियपरमत्थजइजणनिसेवा वावन्नकुदिहीण य, वज्जणमिह चउर सद्दहणं" ॥१॥ " परमागमसुस्सूसा, अणुराओ धम्मसाहणे परमो । નાગુવાવ, નિયમો સમર્ટિકારૂં” શા. પરમાર્થ-તત્વાર્થને સંસ્તવ, પરમાર્થને સારી રીતે જાણુનારા એવા મુનિઓની સેવા, નિcવ (સમ્યકત્વભ્રષ્ટ) અને મિથ્યાવીને ત્યાગ–એ ચાર સણા (શ્રદ્ધાન) કહેવાય છે. પરમસિદ્ધાંતની ભક્તિ, ધર્મસાધનમાં અત્યંત અનુરાગ અને જિનભગવંત તથા સાધુ મુનિરાજની વૈયાવચ્ચમાં નિયમ (દઢતા)-એ સમ્યકત્વના ત્રણલિંગ ચિન્હ છે.” વળી હે ભદ્રે ! સમ્યકત્વની પરમ શુદ્ધિને ઈચ્છતા એવા સમ્યગ્દષ્ટિએ અહંત, સિદ્ધ અને પ્રતિમાદિકનો દશ પ્રકારે વિનય સાચવવો, કહ્યું છે કે – "अरिहंत सिद्ध चेइय, सुए अ धम्मे अ साधुवग्गे य। ગારિય ઉવજ્જા, પવને સંહને વિનI? અહંત, સિદ્ધ, ચિત્ય (જિન પ્રતિમા) શ્રત, ધર્મ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (ચતુર્વિધ સંઘ) અને સમ્યકત્વ એ દશમાં વિનય સાચવો.” તેમજ સમ્યકત્વરૂપ માણિજ્યને નિર્મળ કરવાના કારણરૂપ મન, વચન અને કાયા એ ત્રણ શુદ્ધિ કહી છે. કહ્યું છે કે – " मणवायाकायाणं सुद्धी सम्मत्तसोहिणी तत्थ । मणसुद्धी जिणजिणमयवज्जमसारं मुणइ लोअं ॥१॥ तित्थंकरचरणाराहणेण जं मज्झ सिज्झइ न कजं । पत्थेमि तत्थ नन्नं, देवविसेसंति वयसुद्धी ॥२॥ छिज्जतो भिजतो, पीलिज्जतोवि डज्जमाणोवि । जिणवज्जदेवयाणं न नमइ तस्सत्थि तणुसुद्धी" ॥३॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. મન, વચન અને કાયાની શુદ્ધિ તે સમ્યકત્વને શોભાવનારી છે. તેમાં જિન અને જિનમત વિના અન્યને અસાર (મિથ્યા) માને તે પ્રથમ મન:શુદ્ધિ, તીર્થંકર પ્રભુના ચરણની આરાધના કરતાં પણ જે મારું કાર્ય સિદ્ધ ન થાય, તે અન્ય દેવ વિશેષની શું પ્રાર્થના કરવી? એમ કહેવું, તે વચનશુદ્ધિ, છેદતાં, ભેદતાં, પીલાતાં, કે બળતાં પણ જે જિન વિના અન્ય દેવને ન નમે, તે કાયશુદ્ધિ.” તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિપ્રશંસા અને મિથ્યાષ્ટિસંસર્ગ–એ સમ્યક ત્વનાં પાંચ દૂષણો છે, માટે તે યત્નપૂર્વક ત્યાગ કરવા લાયક છે. વળી વાદી અને નૈમિત્તિકાદિક જે આઠ પ્રભાવક કહેલા છે, તે સમ્યકત્વને પ્રકાશવાના હેતુભૂત એવા તેમની સદા ભક્તિ કરવી. કહ્યું છે કે – " पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी उ । विज्जासिद्धो अ कई, अटेव पभावगा भणिया " ॥१॥ સિદ્ધાંત, ધર્મકથક, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્વાન, સિદ્ધ અને કવિ-એ આઠ પ્રભાવક કહ્યા છે.” શમ, સંવેગ, નિર્વેદ, દયા અને આસ્તિકતા–એ પાંચ લક્ષણ કહ્યા છે, કે જેથી અંતર્ગત સમ્યકત્વ ઓળખી શકાય છે. આહંત ધર્મમાં સ્વૈર્ય, પ્રભાવના, અંતરંગભક્તિ, કુશલતા અને યથાશક્તિ તીર્થયાત્રાએ પાંચ સમ્યકત્વના ભૂષણ છે. અન્ય મતના દેવ વિગેરેને વંદનાદિક કિયાનો ત્યાગ કરવાથી સમ્યગ્દષ્ટિની શુદ્ધિ કરનારી એવી છ પ્રકારની યુતના કરવી. કહ્યું છે કે – " परतित्थीणं तद्देवयाण, तग्गहियचेइयाणं च । जं छविहववहारं, न कुणइ सा छव्विहा जयणा" ॥१॥ वंदण नमसणं वा, दाणाणुपयाणु तेसि वज्जेइ । आलावं संलावं, पुन्चमणालत्तगो न कुणइ" ॥२॥ પરતીથીએ, તેમના દેવ અને તેમણે સ્વાધીને કરેલા ચિત્ય સાથે જે છ પ્રકારને વ્યવહાર ન કરે તે છ જયણ–યતના કહેવાય છે. એટલે તેમને વંદન, નમસ્કાર, દાન અને અનુપ્રદાન Page #105 -------------------------------------------------------------------------- ________________ ર સમ્યકત્વ કૌમુદી—સમ્યકત્વના સડસડ ભેદોનુ વર્ણન, "" વજ્ર વાં તથા તેમના ખેલાવ્યા વિના પ્રથમજ તેમની સાથે આલાપ અને સ’લાપ ન કરવા. આગાર યા અપવાદ રાજા, ગણુ વિગેરેથી છ પ્રકારના છે, તેના પ્રયોગથી અલ્પ સત્ત્વવાળા પ્રાણીનું સમ્યકત્વ ખંડિત થતુ નથી. કહ્યું છે કે: tr आगारा अववाया, छव्विह कीरंति भंगरक्खट्टा | रायगण बलसुरक्कम गुरू नग्गहावित्तिकंतारा " ॥१॥ “રાજાનુયાગ, ગણાનુયાગ, અલાનુયાગ, દેવાનુયોગ, ગુરૂનિગ્રહ અને વૃત્તિકાંતાર-સમ્યકત્વભંગની રક્ષાને માટે આ છ આગાર કહેલા છે.” સમ્યકત્વ એ સદ્ધ મંદિરનું દ્વાર–વિગેરે છ ભાવના૨સથી ભાવવામાં આવતુ સમ્યકત્વ મેાક્ષસુખને આપનારૂ થાય છે. સમ્યકત્વ એ ચારિત્રધર્મ રૂપ વૃક્ષનુ મૂળ છે, ચારિત્રધર્મરૂપ મહેલના તે દરવાજો છે, ધર્મરૂપ વાહનની તે પીઠ છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિગેરે રત્નાનુ તે નિધાન છે, વિનયાદિ ગુણ્ણાના આધારરૂપ છે અને ચારિત્રધર્મરૂપ અમૃતનું તે ભાજન છે. એ પ્રમાણે સમ્યકત્વની છ ભાવના ભાવવી. વળી જીવ છે, તે શાશ્વત છે, પુણ્ય પાપના કો અને લેાક્તા છે, કર્મ ક્ષયથી તેને મેાક્ષ છે અને જિનભગવંતે કહેલા મેાક્ષ-માર્ગ–ઉપાય પણ છે. આ છ સ્થાનકમાં સભ્યશ્રદ્ધા પૂર્વક રાખેલી આસ્થા જેમ જાજવલ્યમાન અગ્નિ સુવર્ણ ને શુદ્ધ કરે છે, તેમ સમ્યકત્વને અવશ્ય શુદ્ધ કરે છે કહ્યુ છે કે:— “ સ્થિ નિત્રો તર્ફે નિચા, જત્તા મોત્તા ય પુત્રવાવાળું । ગસ્થ પુર્વે નિમ્નાન, તસુવાગો સ્થિ છુટ્ટાને ” શા “ જીવ છે, તે નિત્ય છે, પુણ્ય-પાપના તે કર્તા અને લેાક્તા છે, તેને મેાક્ષ અવસ્ય છે, અને તેના ઉપાય પણ છે—એ છ સ્થાનક સમજવા. જે પ્રાણીએ આ અડસઠ ભેદસહિત સમ્યકત્વ મેળવ્યુ છે, તેના જન્મ અને જીવિત કૃતાર્થ છે. જ્ઞાનાપયેાગથી જેમ મુનિ, તેમ સમ્યકત્વ વિના ચારિત્રારાધનરૂપ ધર્મ, તે દ્રવ્યરૂપતાને ભજે છે. અર્થાત્ તે માત્ર દ્રવ્યચારિત્ર ગણાય છે. જેના હૃદયમાં સમ્યકત્વની ,, Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. દઢતા છે, તે પ્રાણુને સુરાસુર અને રાજાઓની સંપત્તિઓ દુ:ખરૂપ ભાસે છે. હે ભદ્ર! જેમને કેવળજ્ઞાન હોય, તેજ માત્ર સમ્યકત્વગુણના મહાભ્યનું સવિસ્તર વર્ણન કરવાને સમર્થ થઈ શકે છે.” આ પ્રમાણે દેશના સાંભળીને જિનદત્તાએ તે વખતે તે મહર્ષિ પાસે ત્રિવિધ શુદ્ધ સમ્યકત્વ અંગીકાર કર્યું. “હે ભદ્ર! પ્રાણતે પણ આ સમ્યત્વે તારે કદાપિ મૂવું નહિ, એટલું જ નહિ પણ નિઃશંકા વિગેરે આચારોથી તેને વધારે વધારે નિર્મલ રાખવું.” આ પ્રમાણે તેને શિખામણ દઈને તે મહામુનિએ અન્યત્ર વિહાર કર્યો. કારણ કે ચિંતામણિરત્ન કેઈના હાથમાં ચિરકાળ રહેતું નથી. પછી દરિદ્ર જેમ કલ્પવૃક્ષને પામે, તેમ જિનદત્તા પણ સમ્યકત્વ પામીને પરમાનંદને અનુભવતી તે આદરપૂર્વક તેને પાળવા લાગી. વારંવાર વિચારીને અને શાસનની પ્રભાવના કરીને મહાસતી સુલસાની જેમ તે સમ્યકત્વને અધિક નિર્મળ કરવા લાગી. - હવે જો કે તે અનેક ગુણોએ યુક્ત છે, છતાં પણ જેમ રાત્રિ તારા સહિત હોય પણ તે ચંદ્ર વિના ન શોભે, તેમ પુત્ર વિના તે શોભતી ન હતી, તેથી પુત્ર પ્રાપ્તિની ચિંતારૂપ દુઃખના મહાસાગરમાં અત્યંત મગ્ન થયેલી એવી તે રાત્રિએ સુખે નિદ્રા પણ લેતી ન હતી. એકદા અવસર મેળવીને પતિને નમસ્કાર કરીને તેણે કહ્યું કે હે સ્વામિન્ ! ગ્રહોનું ઘર સુપુત્રથી જ શોભે છે. કહ્યું છે કે – " नागो भाति मदेन के जलरूहैः पूर्णदुना शर्वरी, वाणी व्याकरणेन हंसमिथुनैनद्यः सभा पंडितैः । शीलेन प्रमदा जवेन तुरगो नित्योत्सवैमंदिरं, સપુરું ગ્રુપ ના ત્રાં ધાર્મિ ” . ? || મદજળથી હાથી, કમળથી જળ, પુર્હદથી રજની, વ્યાકરણથી વાણી, હંસયુગલથી નદી, પંડિતેથી સભા, શીલથી પ્રમદા, વેગથી અશ્વ, નિત્સવથી મંદિર (ગૃહ), સત્પત્રથી કુળ, રાજાથી નગર અને ધાર્મિક જનેથી ત્રણે લેક શભા પામે છે.” વંધ્યા Page #107 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃતાંત. લતાની જેમ મારા સ્વકર્મના ષથી તમે તરતમાં સંતાનનું ફળ જોઈ શકે તેમ નથી. પૂર્વે સંતાનને માટે મેં ઘણું ઉપાય લીધા, પણ કુપાત્રે આપેલ દાનની જેમ તે બધા નિષ્ફળ થયા. સમ્યકત્વસુધાના સ્વાદથી આનંદિત હૃદયવાળી એવી હું સંસારની સ્થિતિ જાણુને હવે વિષયેથી વિરક્ત થઈ છું. માટે હે નાથ! અત્યારે મારી અનુમતિથી તમારે કેઈ ગ્ય કન્યાની સાથે પાણિગ્રહણ કરવું યેગ્ય છે, કે જેનાથી ઈષ્ટદાયક એવા પુત્રરૂપ ફળને પ્રાપ્ત કરીને તમે નિશ્ચિત મનવાળા થઈ નિરંતર પુણ્યકર્મ કરી શકે.” આ પ્રમાણે સાંભળીને પિતાની દિવ્યદંતપંક્તિના તેજથી પોતાની કતારૂપ તલા (વેલડી) ને જાણે પ્રકૃદ્વિત *વેત કમળવાળી બનાવતે હેય એ વૃષભશેઠ કહેવા લાગે –“હે ભદ્ર! પાણિગ્રહણનો ઉત્સવ વનવયમાં હાય. શું? વૃદ્ધ-બળદના કંઠમાં રત્નમાળા શોભે?” આથી પુન: તે બેલી કે:-“હે નાથ ! સંસારના ભારથી ખિન્ન થયેલા એવા ગૃહસ્થને અને પત્યસંગમ (સંતાનસંગ) નિરંતર વિશ્રામસ્થાન થઈ પડે છે. કહ્યું संसारश्रांतजंतूनां, तिस्रो विश्रामभूमयः । अपत्यं च कविखं च, सतां संगतिरेव च " ॥१॥ અપત્ય (સંતાન,) કવિત્વ અને સજજન સંગ—એ ત્રણ વાડી ખિન્ન થયેલા પ્રાણીઓને વિશ્રામસ્થાન છે.” વિવેકથી જેનો આમા વિમળ થયા છે એવા તે શેઠ બોલ્યા કે –“હે પ્રિયે! આ બધું તરે કથન યુક્ત સંગત છે એમ હું સમજું છું, પરંતુ વૃદ્ધપણામાં વાહન કિયાં જ શોભાસ્પદ નથી. વધ્યને જેમ અંગનું ભૂષણ, તેમ સ્ત્રીને વિડંબનાનું મૂળ થાય છે. વનીત (વૃદ્ધ) માણસોને તે કકમ ઉમૂલન કરવામાં સમર્થ એવા વિવિધ ધ માં સમ્યગ રીતે સા વિશેષથી ઉદ્યમ કરવા ઘટે છે. વૃદ્ધપણામાં વિષયની વ્યાકુલતા માણસને હાંસીપાત્ર બનાવે છે. તે સર્વ શાસ્ત્રમાં નિષિદ્ધ છે અને નિશાસનમાં વિશેષથી નિષિદ્ધ છે. કહ્યું Page #108 -------------------------------------------------------------------------- ________________ - ભાષાંતર. "रोगेऽप्यंगविभूषणद्युतिरियं शोकेऽपि लोकस्थितिदारिद्रयेऽपि गृहं वयःपरिणतावप्यंगनासेवनम् । येनान्योन्यविरुद्धमेतदखिलं जानन् जनः कार्यते, सोऽयं सर्वजगज्जयी विजयते व्यामोहमल्लो महान् " ॥१॥ રેગમાં પણ અંગ વિભૂષણથી કાંતિ વધારવી, શેકમાં પણ લોકમર્યાદા સાચવવી, દરિદ્રાવસ્થામાં પણ ઘર માંડવું અને વૃદ્ધાવસ્થામાં પણ અંગનાને સંગ કરે–આ બધું અન્ય વિરૂદ્ધ છતાં જે જાણતા એવા લેક પાસે કરાવે છે, તે સર્વ જગતને જીત તો એ વ્યામોહ રૂપ મહામત્ર વિજયવંત વર્તે છે.” આ સાંભળી જિનદત્તા બોલી કે –“હે દેવ! રાગના આવેશથી જે વિષયે અત્યંત સેવવામાં આવે, તે જગમાં હાસ્ય થાય છે. સંતાનને માટે પાણિગ્રહણ કરવામાં આવે, તો તે સંતાનની પ્રાપ્તિ થતાં, શોભા, ધર્મ અને કુળદિકની સર્વત્ર વૃદ્ધિ થાય છે.” એવા અવસરમાં નિમિત્તજ્ઞાનમાં કુશળ અને જાણે તેના પુયથી પ્રેરિત થયો હોય એવો કોઈ સિદ્ધપુત્ર તેને ઘેર આવે. ઉચિત સાચવવામાં તત્પર એવી તે જિનદત્તાએ તેની સારી સરભરા કરીને ષસયુક્ત ભેજનથી તેને વિશેષથી સંતુષ્ટ કર્યો. પછી તેણે તેને આ પ્રમાણે પૂછ્યું કે;–“હે મહામત ! આ શ્રેષ્ઠીને લક્ષ્મીને સ્વામી એ પુત્ર થશે કે નહિં તે મહેરબાની કરીને મને કહો.” એટલે નિમિત્તજ્ઞ બે કે –“હે ભદ્ર! એ શ્રેષ્ઠીને ઘેર નવી સ્ત્રીથી ભદ્રગજ સમાન એવો પુત્ર અવશ્ય થશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પછી પ્રફુલ્લિત મુખકમળવાળી એવી તેણે બલાત્કારથી પાણિગ્રહણને મહોત્સવ શ્રેષ્ટી પાસે કબૂલ રખાવ્યું. પછી શ્રેણીએ તેને ઈષ્ટ વસ્તુ આપવાથી આનંદ પમાડીને તરત વિસર્જન કયે. કારણ કે દાનમાં પણ એક પ્રકારનો રસ રહેલો છે. હવે ત્યાં ગુણવતાને માન્ય અને સદાચારમાં પરાયણ એવા જિનદેવ નામે વણિક રહેતો હતો. તેને પૃથ્વીપર દેહધારી રતિના Page #109 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃતાંત.. જેવી બંધુશ્રી નામની પત્ની હતી. અને તે દંપતીને સુવર્ણ સમાન કાંતિવાળી એવી કનકશ્રી નામે સુતા હતી. એક દિવસ જિનદત્તાએ તેમને ઘેર જઈને પિતાના પતિને માટે કનકશ્રીની યાચના કરી. એટલે તેમણે કહ્યું કે;–“તારી ઉપર આ કેમ આપી શકાય? સ્ત્રીઓને દરિદ્રની સાથે સંયોગ અથવા તો કમાયવસ્થા સારી, પરંતુ સપત્નીની સાથે સહવાસ તેમને કઈ રીતે શ્રેયસ્કર થતો નથી, સપત્નીપણાને પ્રાપ્ત થયેલી એવી સ્ત્રી કુલીન કે ધર્મ હોય, છતાં તે સ્વ૮૫ કાર્યમાં પણ પ્રાય: અન્ય ઉપર દ્રહ કરે છે.” આથી જિનદત્તાએ પણ તેમને સભ્યતાપૂર્વક આ પ્રમાણે કહ્યું: “દેવ પૂજાજિક કાર્યોમાં તથા જનાવસરે મારે પતિની પાસે આવવું, અન્યત્ર કયાંય પણ નહિ. કારણ કે વિરક્ત સ્ત્રીએ પણ પતિમાં સદ્ધર્મગૌરવ વધે તેમ કરવું. મેં પૂર્વે ભેગ ભેગવ્યા, શરીરનું સુખ અનુભવ્યું, ગૃહકાર્યો કર્યો અને હવે તે તે અવસ્થા પણ ચાલી ગઈ, માટે જિનભગવંતે કહેલ ધર્મ કરજ મારે ઉચિત છે. આ સંબંધમાં દેવ, ગુરૂની આજ્ઞા જ મને એક અવધિ (મર્યાદા) રૂપ થાઓ.” આ પ્રમાણે વિશ્વાસ પામતાં તેમણે પોતાની પુત્રી આપી અને શ્રેષ્ઠીઓ ઉત્સવપૂર્વક વિધિથી તેનું પાણિગ્રહણ કર્યું. પછી ગૃહાદિક કાર્યથી નિશ્ચિંત થઈને શ્રેણીની સાથે પચેંદ્રિયના સુખમાં નિમગ્ન થઈ હેમશ્રીએ કેટલેક કાળ વ્યતીત કર્યો. સંસારની તૃષ્ણાથી વિરકત આશયવાળી અને સદ્ધર્મથી ભાવિત એવી જિનદત્તા તે (હેમશ્રી) ના મનની અનુકૂળતા પ્રમાણે કરતી સુખે દિવસ ગાળતી હતી. કહ્યું છે કે – સર્વસંવરિત્યા-જાપાર યુવમ્ | तृष्णाप्रपंचतो नान्यो, घोरो नरक उच्यते " ॥१॥ કહેવાય છે કે સર્વ સંગના ત્યાગ કરતાં બીજું પરમ સુખ નથી અને તૃષ્ણાપ્રપંચ કરતાં અન્ય ભયંકર નરક નથી.” હવે પુણ્યના યોગથી હેમશ્રી અનુક્રમે સગર્ભા થઈ. એટલે બધું ઘર ઉત્સવશ્રેણની સાથે સજીવન થયું (શોભવા લાગ્યું.) Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. પછી પ્રશસ્ત પ્રભાવી એ તેને ગર્ભ જેમ જેમ વધતો ગયો તેમ તેમ શ્રેણીના હૃદયમાં અતિશય આનંદ ઉછળવા લાગ્યું. તે પ્રતિદિન પાત્રને સર્વાર્થ સાધક એવું દાન અને દીનાદિ પ્રાણીઓને સુખકારી એવું ભેજન આપવા લાગ્યો. તે અવસરે હેમશ્રી પણ આનંદિત થઈને પિતૃભગિની (ફઈ) ના ચરણની સેવા, નણંદને બહુમાન, બંદીવાનેને છોડાવવા વિગેરે પુણ્ય કૃત્યે, નિરંતર સંઘ (સ્વામી) વાત્સલ્ય, જિન પ્રતિમાઓની પૂજા અને ચિત્યમાં પ્રદીપ વિગેરે કાર્યો અધિક અધિક કરવા લાગી. આ પ્રમાણે પુણ્યના પ્રભાવ પૂર્વક તેણે પુત્રરત્નને જન્મ આપે, એટલે શ્રેષ્ઠીએ ઘરે અનેક પ્રકારના ઉત્સવ કરાવ્યા પછી અથી જનેને પ્રિય એવો તે બાલક, પ્રસન્ન થયેલા એવા બંધુઓએ મળીને રાખેલ પુણ્યસાર એવા યથાર્થ નામથી જગતમાં પ્રસિદ્ધ થયે. શ્રેષ્ઠી જેમ ધર્મકર્મથી ધર્મવંત જનમાં અગ્રેસર હતું, તેમ ચિંતાને દૂર કરનાર એવા તે પુત્રથી તે પુત્રવતેમાં અગ્રેસર થયે. હવે મુનિચર્યા કરવાને ઈચ્છતો એ અનુપમ સંગી જેમ વિષયેથી વિરકત થાય, તેમ સંસારની સ્થિતિને જાણનાર એ વૃષભશેઠ વિષયેથી વિરકત થઈ ગયે. એટલે જિનદત્તા પણ નિષ્કપટ બુદ્ધિથી પોતાના પતિને એક સાધર્મિક સમાન માનતી, તેને નિરતર પુણ્યકર્મમાં સહાયતા આપવા લાગી. સપત્નીપણાથી તેના પ્રત્યે અદેખાઈને ધારણ કરતી એવી હેમશ્રી એકદા પિતાને ઘેર ગઈ, ત્યાં માતાએ તેને એકાંતમાં આ પ્રમાણે પૂછયું-“હે ભદ્ર! પતિને ઘેર મનને સદા સંતોષ આપે તેવું સર્વ પ્રકારનું હે સુંદરી! તને સુખ છે કે નહિ?” એટલે સંધ્યાકાળની કમલિનીની જેમ પ્લાન મુખવાળી એવી તે ક્ષણભર રૂદન કરીને કેપસહિત માતાને સગગઃ કહેવા લાગી:–“જ્યાં સપત્નીએ ભેગ ભેગવ્યા એવા આ ભત્તરને પોતે આપીને સમાધિ અને સુખના સંગને જાણતી છતાં મને શું પૂછે છે? વિષયસુખ તે દૂર રહો, પણ તેણે ધર્મના મિષથી આકૃષ્ટ મનવાળો એવો તે મારી સાથે નર્મ (હાસ્યજનક) વચન સુદ્ધાં બેલ ૧૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃત્તાંત. નથી. તે વહૃભાની સાથે દેવપૂજાદિના મિષથી જિનચૈત્યમાં જઈને સ્વેચ્છાએ તે કીડા કરતો બેસી રહે છે. વળી આવશ્યકાદિકના બાનાથી એકાંત કોઈ નિર્જન ઘરમાં પરસ્પર નયનમેલાપના સુખાસ્વાદને તે બને અનુભવતા રહે છે. ઘરનાં બધાં કાર્યો દાસીની જેમ મારે કરવાં પડે છે અને ક્ષીણ શરીરવાળી અને એકાકિની એવી મને માત્ર રાત્રિએજ નિદ્રા કરવાને અવકાશ મળે છે. મારા મનમાં સપત્નીનું જે દુઃખ છે, તેનું વાણીથી વર્ણન તે માત્ર કેવળીજ કરી શકે.” આ પ્રમાણે પુત્રીનું કથન સાંભળીને બંધુશ્રીએ વિચાર કર્યો કે –“અહો! કપટી મનવાળા એવા તે બંનેની કેવી દુષ્ટતા ? જે જેમાં અનુરકત હૈય, તે ત્યાંજ લીન થાય છે. જેનું હૃદય કામથી અંધ બની ગયું હોય, તે ઉચિત કે અનુચિત સમજી શકતા નથી. કહ્યું છે કે — જિમ કુવત્રિક વંતિ નો નાવનાર્થत्रिदशपतिरहिल्यां तापसी यत्सिषेवे । हृदयतृणकुटीरे दीप्यमाने स्मरामा-- પુષિતાનુચિતં વારિ જ પંડિતો”િ ? શું સ્વર્ગમાં કુવલય જેવા નેત્રવાળી દેવાંગનાઓ હતી? કે ઈન્દ્ર અહિલ્યા તાપસી પર મોહિત થયે. તેથી ખરેખર ! હૃદયરૂપ પર્ણકુટીમાં કામરૂપ અગ્નિ દેદીપ્યમાન થતાં પંડિત પણ કેણ ઉચિત કે અનુચિતને સમજી શકે છે?” રતિના જેવી રૂપવતી આ મારી સુતાને ત્યાગ કરીને તે જડ વળીઓથી વ્યાપ્ત અંગવાળી એવી તેને કેમ ચાહતે હશે?” આ પ્રમાણે વિચાર કરી પછી તે પોતાની પુત્રીને કહેવા લાગી કે- “હે વત્સ! હવે તું દુ:ખને તજી દે કારણ કે વ્યાધિ જાણવામાં આવતાં તેને પ્રતીકાર કરે સુલભ છે. નીકના છોડવાની જેમ તારશે મનના શલ્યનું હું પોતે ઉમૂલન કરી ગમે તે ઉપાયથી તને સુખી કરીશ.” આ પ્રમાણે બંધુશ્રીએ તેને આશ્વાસન આપીને પોતાને ઘેર રાખી અને પોતે જિનદત્તાનું વૈર વાળવાને ઉપાય શોધવા લાગી. Page #112 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. . એકદા વિચિત્ર આશ્ચર્યોનું મંદિર અને સર્વને આકર્ષણ કરવાની શક્તિ ધરાવનાર એવો સિદ્ધેશ્વર નામને કેઈયેગી ત્યાં આવ્યું. દેવતાઓને પણ આનંદ ઉપજાવે તેવા અમૃતના જેવા સ્વાદિષ્ટ એવા વિવિધ અન્ન, પાનાદિકથી બંધુશ્રી તેને સારી રીતે સત્કાર કરવા લાગી. એકદા તેની ભક્તિથી સંતુષ્ટ થઈને તે કપાલીએ તેને કહ્યું કે – “હે ભદ્રે ! તારા હૃદયને અભીષ્ટ એવું મારી પાસેથી કંઈક માગી લે.” એટલે તે હર્ષ પામતી બેલી કે –“હે વિભ! જે તમે પ્રસન્ન થયા છે, તે મારી પુત્રીની સપત્ની જિનદત્તાને સત્વર મારી નાખે” પછી મિષ્ટાન્ન પાનના લોભમાં અંધ બનેલા એવા તેણે તે દુકૃત્ય કરી આપવાનું કબૂલ રાખ્યું. કારણ કે મિથ્યાષ્ટિઓને ધમધર્મના માર્ગની વિચારણા કયાંથી હોય? દર્શન મત) અંગીકાર કરીને પણ જિનવચનથી અજ્ઞાત અને હિત મનવાળા એવા આ વેષધારીઓ કુકર્મ કરવામાંજ રમતા હોય છે. પછી તે કુબુદ્ધિએ વિધિપૂર્વક પિંગલા નામની વિદ્યાધિષ્ઠાયક દેવીનું સ્મરણ કરીને તે કાર્યની સિદ્ધિને માટે તેને મેકલી. તેની પ્રેરણાથી તે પણ જિનદત્તાની પાસે આવી પણ અહપૂજાના પ્રભાવથી જેનું મન પ્રશાંત થઈ ગયું છે એવી તે દેવી પાછી આવીને ધ્યાનમાં નિશ્ચલ એવા તે ગદ્રને કહેવા લાગી. કારણ કે સૂર્યમંડળને અંધકાર બાધા ન કરી શકે:-હે ભદ્ર! પવિત્ર આચારવાળી, સુશીલ, જિનભક્તિ કરનારી, સત્ય બોલનારી અને પોતાના પતિપર ભક્તિવાળી એવી તે સંતોને પણ વંદનીય છે. માટે તેને બાધા કરવાને જગતમાં કેઈ દેવ કે દાનવ પણ સમર્થ ન થઈ શકે તે મારી જેવીથી શું થઈ શકે? તે અત્યારે જિનચૈત્યમાં આપત્તિને વિનાશ કરવાવાળી એવી જિનભગવંતની ભક્તિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરે છે. કહ્યું છે કે – " यांति दुष्ट दुरितानि दूतः कुर्वते सपदि संपदः पदम् उल्लसंति हृदयानि हर्षतः पूजया विहितया जगद्गुरोः"॥१॥ “જગશુરૂની પૂજા કરતાં દુષ્ટ પાપ બધાં દૂર થઈ જાય છે, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃત્તાંત. સંપત્તિઓ સત્વર આવીને વાસ કરે છે અને હૃદય હર્ષથી ઊલૂસિત થાય છે. આથી પુન: તે ગીએ તેને કહ્યું કે –“હે મહાદેવી! સાત સમુદ્રનું શોષણ કરવાની અને સર્વ પર્વતેને ચૂર્ણ કરી નાખવાની તારામાં શક્તિ છે, એમ ગુરૂએ પૂર્વે મને કહ્યું હતું. માટે હે વત્સલે! હું સેવક પર પ્રસન્ન થઈ અત્યારે ત્યાં જઈ, આ મારૂં કાર્ય સત્વર કરી આપ.” આ પ્રમાણે તેના કહેવાથી તે દેવી ત્યાં જઈને પુન: પાછી આવી, અને વિકટ આશયવાળી એવી તે પેલા પાખંડીને કહેવા લાગી:–“સતીઓમાં તિલકસમાન એવી તેને હું જેવાને પણ સમર્થ નથી. બીજું કાંઈ કામ હોય તો કહે, નહિ તે તારૂં મરણ પાસે આવ્યું છે એમ સમજજે. કારણ કે અવિધિથી આરાધન કરેલા ધર્મ, મંત્ર અને ચેટકદેવતા તથા કુરીતે ગ્રહણ કરેલ શસ્ત્ર–એ તત્કાળ સાધકને નાશ કરે છે.” “તે એ બંનેમાં જે દુષ્ટ છે તેને મારી નાખ.” એ રીતે ગીએ કહ્યું એટલે દેવીએ ત્યાં જઈને હેમશ્રીને મારી નાખી. હવે પ્રભાતે તેને મરણ પામેલી જોઈને બહુ દુ:ખથી પીડિત થતી બંધુશ્રીએ રાજાની પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે –“ ન્યાયરૂપ વનને વિકસિત કરવામાં મેઘસદશ એવા હે રાજન ! જિનદત્તા સપત્નીએ ઈર્ષોથી મારી કનકી પુત્રીને મારી નાખી.” આ સાંભળીને રેષથી રક્ત થઈ રાજાએ જિનદત્તા મહાસતીને સભામાં બોલાવવા માટે પિતાના સેવકેને મેકલ્યા. જિનધર્મની પ્રભાવના કરવાને ઈચ્છતા એવા કેટલાક સમ્યગ્દષ્ટિ દેએ તેમને અર્ધમાગેજ સ્તંભી દીધા. જેમની જિનભગવંત અને ગુરૂ પર પરમ ભક્તિ છે અને જેના હદયમાં અદભુત સમ્યકત્વ શ્રદ્ધાન છે, તેને આપત્તિમાં પણ સંપત્તિઓ આવીને મળે છે, એ નિ:સંશય છે. કહ્યું છે કે – "सिंहः फेरूनिभस्तथाऽग्निरूदकं भीष्मः फणी भूलता, पाथोधिः स्थलमंगणं वनमही चौरश्च दासोऽञ्जसा; तस्य स्याद् ग्रहशाकिनीगदरिपुमायाः पराश्चापदस्तन्नाम्नाऽपि च यांति यस्य हृदये सम्यक्त्वदीपोदयः ॥१॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૦૧ જેના હૃદયમાં સમ્યકત્વરૂપ દીપક દેદીપ્યમાન છે, તેને તે સમ્યકત્વનાનામમાત્રથી પણ સિંહ તે શગાલતુલ્ય, અગ્નિ તે ઉદકતુલ્ય, ભયંકર સર્પ તે પૃથ્વીની લતાસમાન, સમુદ્ર તે સ્થલ સમાન, ઘર અટવી તે ઘરના આંગણું સમાન, અને ચેર તે તરત દાસ જેવો બની જાય છે, તથા ગ્રહ, શાકિની, રેગ, રિપુ અને અપર આપત્તિઓ શીધ્ર તેનાથી દૂર થઈ જાય છે.” હવે તે વખતે જિનાલયમાં પૂજાને માટે ગયેલા એવા તે દંપતીએ આ વૃત્તાંત સાંભળીને પોતાના મનમાં વિચાર કર્યો કે –“કનકશ્રીનું લેકમાં આવું સ્વરૂપ કેમ સંભળાય છે? અથવા પૂર્વ કર્મ અન્યથા થઈ શકતું નથી. આ ઘર સંસારમાં ભમતાં પ્રાણીને સર્વ જી સાથે સદા અનેકવાર સંબંધ થયા છે. પોતાના કર્મથી જી ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. માટે વિવેકીજને પ્રયત્નપૂર્વક ધર્મનું આરાધન કરવું જ એગ્ય છે.”એવામાં જિનદત્તાએ શ્રેષ્ઠીને કહ્યું કે –“હે સ્વામિન્ ! આ અપવાદ કેઈ પૂર્વ કર્મથી મને પ્રાપ્ત થયે. માટે જ્યાં સુધી આ આપણા પર અપવાદ દૂર ન થાય, ત્યાંસુધી મારે જિનભગવંત આગળ કાયોત્સર્ગ કરે.” આ પ્રમાણે ભર્તારને કહીને તે મહાસતી જિનમંદિરમાં સ્વસ્થ થઈને શુભધ્યાનથી કાયોત્સર્ગે રહી. અને સ્વતંત્ર તથા એકાગ્ર મનવાળો એ શ્રેષ્ઠી પણ પાપને પ્રલય કરનાર એવા પરમેષ્ઠીમહામંત્રનો જાપ કરવા લાગ્યા. તે વખતે તેમના ધ્યાનના માહાસ્યથી સમ્યગ્દષ્ટિ દેવતાઓએ તે યોગીને ઉપાડીને રાજા પાસે મૂકી દીધો, એટલે તે બેલે કે –“હે રાજન્ ! બંધુશ્રીની પ્રેરણાથી આ બધું મેં કર્યું છે. કારણ કે આ લેભાં જન શું શું પાપ કરતે નથી? વૃત્તિને અથી એ ક્ષત્રિય, માર્ગ ભ્રષ્ટ લિંગી (વેષધારી), સુખાથી સ્ત્રી અને લેભાાંધ વણિકએ પાપ કરતાં કાંઈ વિચાર કરતા નથી. માટે તે મહાસતી જિનદત્તા નિરપરાધી છે. કારણ કે જિનધર્મને જાણનારા જન કેઈની પણ હિંસા કરતા જ નથી. તે હે વસુધાનાથ! અત્યંત મેહથી મૂઢ થયેલા એ મારે આ અપરાધ ક્ષમા કરે. હવે પુનઃ આવું પાપ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃત્તાંત. કર્મ હું કદી નહિ કરું.” આ સાંભળી રાજાએ કહ્યું કે –“હેલિંગિન ! ભાજનને માટે સંન્યસ્તપણાના કપટથી કુકર્મ કરતાં વૃથા નરકે જઈશ. પાખંડી એવા પાપી જને ગૃહસ્થવ્રતને ત્યાગ કરીને ધર્મકર્મ કરતાં પ્રાય દુઃખનાં ભાજન થાય છે. નિઃશક હૃદયવાળે એ જે પ્રાણું અનેક પાપકર્મ કરીને પણ તે પાપકર્મથી નિવૃત્ત થતો નથી, તેની શુદ્ધિ થાય જ નહિ. બંને લોકમાં વિરૂદ્ધ એવા તે કરેલા પાપની પરમ શુદ્ધિ તપ વિના નિવૃત્ત થતાં પણ સંભવતી નથી. કહ્યું છે કે – " मित्रद्रुहः कृतघ्नस्य, स्त्रीनस्य पिशुनस्य च । શુદ્ધિનો ગુઃ પ્રાયશ્ચિત્તવરમંતર” ને ? . મિત્રદ્રોહી, કૃતજ્ઞ, સ્ત્રીઘાતક અને પિશુન (ચાડી)એમની શુદ્ધિ પ્રાયશ્ચિત્ત વિના થઈ શકતી નથી. એમ બુધજનેએ કહ્યું છે.” એમ કહીને ન્યાય અને ધર્મની રક્ષા કરવાને રાજાએ બંધુશ્રીસહિત તે દુરાચારીને દેશપાર કર્યો. અત્યંત ઉગ્ર પુણ્ય અને પાપ કરનારા પ્રાણુઓને ખરેખર ! આ જન્મમાંજ ફળ મળે છે. વળી મહાજનોએ પણ આ પ્રમાણે કહ્યું છે કે – - “ત્રિમિલિમિટ હિમવમિ િા. अत्युग्रपुण्यपापानां, फलमत्रैव जायते" ॥ १॥ “અત્યંત ઉગ્ર પુણ્ય અને પાપનું ફળ, ત્રણ દિવસમાં ત્રણ પક્ષમાં ત્રણ માસમાં અથવા તો ત્રણ વર્ષમાં અહીંજ પ્રાપ્ત થાય છે.” એવા અવસરમાં સમ્યગ્ધર્મ અને ક્રિયાના ગુણેથી પ્રસન્ન થઈને દેવતાઓએ તે દંપતીપર પંચાશ્ચર્ય પ્રગટ કર્યો. તે આશ્ચર્ય સાંભળીને સપૃહ મનવાળા એવા રાજાએ પણ “ધર્મનું માહાતમ્ય કેવું છે?” એ પ્રમાણે સભાને પૂછયું. તે અવસરે ત્યાં જિનભગવંતના પ્રાસાદમાં નગરવાસીઓના પુણ્યાનુબંધી પુણ્યથી જાણે આકૃષ્ટ થયા હોય એવા ચાર જ્ઞાનના ધારણ કરનારા, સમ્યગ્દષ્ટિ જીની દષ્ટિને સુધાના સરેવર સમાન અને ક્ષમાધારી એવા સમાધિગુપ્ત નામે અણગાર પધાર્યા. એટલે તે દંપતીએ ધ્યાનથી મુક્ત થઈ મહા Page #116 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૩ આનંદપૂર્વક દુરિતના ધ્વંસ કરનારા એવા તે મુનિપુંગવને નમસ્કાર કર્યો, એટલે ધર્મ લાલરૂપ આશીષ મેળવીને મુદ્રિત મુખવાળા એવા તે અંજિલ જોડીને અને હૃદયને પ્રફુલ્રિત કરીને ત્યાં બેઠા. એવામાં મુનિનું આગમન સાંભળીને સુધી ( ચતુર ) રાાએ પણ લેાકા સહિત ત્યાં આવીને વિધિપૂર્વક તેમને વંદના કરી. એટલે મુનિએ સંસારરૂપ જંગલમાં ભ્રમણ કરવાના તાપભરને દૂર કરવાવાળી અને સાક્ષાત્ દ્રાક્ષારસ સમાન એવી ધર્મ દેશના આપવાને પ્રારંભ કર્યો:— સંસારરૂપ અપાર અટવીમાં ભ્રમણ કરતાં અભીષ્ટ સિદ્ધિને આપનાર જિનધર્મ રૂપ કલ્પવૃક્ષ પ્રાણીઓને ભાગ્યયેાગેજ પ્રાપ્ત થઇ શકે છે. શ્રીસ જ્ઞકથિત ધર્મીમાં જેનું મન દઢ હાય, તેને દેવતાએ પણ સર્વાંદા સહાય કરે છે. તે ધરૂપ કલ્પવૃક્ષનું મૂળ સમ્યકત્વ છે અને તે જીવાજીવાદિ તત્ત્વાના શ્રદ્ધાનરૂપ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, મધ અને મેાક્ષ, જિનશાસનમાં એ નવ તત્ત્વા કહેલા છે. તેમાં મુક્ત અને સંસારી એમ એ પ્રકારના જીવ કહ્યા છે. અને તેમાં તીર્થસિદ્ધાદિ ભેદથી મુક્ત જીવા પદર પ્રકારના કહેવાય છે. સ્થાવર અને ત્રસ એ એ ભેદે સંસારી જીવેા અને તેમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ ભેદ સ્થાવરના છે. વળી તે પાંચે ભેદ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના હોય છે. તેમાં સૂક્ષ્મ ત્રણે લેાકમાં વ્યાપીને રહેલા છે અને માદર લેાકના એક ભાગમાં રહેલા છે. પ્રત્યેક અને સાધારણ એમ વનસ્પતિકાયના બે ભેદ છે. બેઈદ્રિય, તેઋદ્રિય, ચરિદ્રિય અને પચેંદ્રિય એ મુખ્ય ચાર ભેદ ત્રસ જીવાના છે. તેમાં સની અને અસજ્ઞી એ પચેદ્રિયના બે ભેદ છે. તેમાં મન:પ્રાણને પ્રવર્તાવી શિક્ષાપદેશની ચેષ્ટાને જાણે છે, તે સ ંજ્ઞી ગણાય છે અને તેમનાથી વિપરીત તે અસંજ્ઞી કહેવાય છે. આ બધા જીવા પર્યાપ્ત અને અપચોસ એમ બે પ્રકારે છે. જીવને પર્યાપ્તપણામાં લાવનાર એવી પર્યામિના આ પ્રમાણે છ ભેદ છે:-આહાર, શરીર, ઇંદ્રિય, પ્રાણ, (શ્વાસ) ' Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમ્યકત્વ કૌમુદી–વૃષભ શેઠનું વૃત્તાંત, ભાષા અને મન એ છ પર્યાપ્તિ છે. તેમાં એકેન્દ્રિય જીવાને પ્રથમની ચાર, વિગલેંદ્રિય જીવાને પાંચ અને પચેન્દ્રિય જીવાને છ પર્યાપ્ત હાય છે. મિથ્યાદષ્ટિઓના જાણવામાં નહિ આવેલ તથા જિન ભગવંતે કહેલ એવા જીવના આ ગૈાદ સ્થાન યત્નપૂર્વક જાણવા લાયક છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય એ છ દ્રવ્યો કહેલાં છે. તેમાં એક કાલ વિના પાંચે પ્રદેશના સમૂહુરૂપ છે. અને જીવ વિના પાંચે અચેતન અને અકર્તા કહેલા છે. તેમાં કાલ વિના પાંચે અસ્તિકાય ( પ્રદે શના સમૂહપ) છે અને પુદ્ગલ વિના પાંચે અમૂત્ત (અરૂપી ) છે. વળી એ બધા ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય ( નાશ ) રૂપ કહ્યા છે. પુદ્દગલના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર ભેદ છે. અને તે સ્ક ંધ અને પરમાણુ એમ એ પ્રકારે છે. તેમાં સ્ક ંધથી ભિન્ન અશને પરમાણુ કહેવામાં આવે છે અને યુદ્ધ (સમૂહાત્મક ) તે સ્મુધ કહેવાય છે. તે ધેા સૂક્ષ્મ અને બાદર એમ એ આકારવાળા હોય છે, શબ્દ, ગંધ, અંધકાર, છાયા અને ઉદ્યાત એ ભેદો પણ સ્કંધાનાજ છે. તેમજ ધર્મ સાધનભૂત ઔદ્યારિકાઢિ પાંચ શરીર, મન, ભાષા પ્રયત્ન અને શ્વાસેાશ્વાસ એ આઠ વણાના તે હેતુ છે તથા સુખ, દુ:ખ, જીવિત, મરણના ઉપગ્રહ ( અનુગ્રહ ) ને આપવાવાળા છે. શ્રી જિનાગમમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ એક દ્રવ્ય કહેલા છે. તેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ એ દ્રવ્ય લેાકાકાશને વ્યાપીને રહેલા છે જળચરને જળની જેમ સ્વયમેવ ગતિ કરવાને પ્રવૃત્ત થયેલા એવા જીવ અને અજીવ ( પુદ્ગલને ) ધર્માસ્તિકાય સહાયકારી થાય છે. મુસાફાને છાયાની જેમ સ્વયં સ્થિતિને પ્રાપ્ત થતા જીવ અને પુદ્દગલને અધમસ્તિકાય સહકારી થાય છે. અવકાશ આપનાર, સ્વસ્થિત ( પેાતામાં રહેલ ) અને સવ્પાપક તે આકાશ કહેવાય છે. તે લેાકાલેાકને વ્યાપીને રહેલ છે તથા અનંત પ્રદેશવાળું છે. પદાર્થોનું પરિવર્ત્તન કરવા માટે જે કાલના પરમાણુએ Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૦૫ કાકાશના પ્રદેશમાં ભિન્ન ભિન્ન રહેલા છે, તે મુખ્ય કાલ કહેવાય છે. (અર્થાત્ જીવાજીવાદિ પદાર્થોને વર્તનારૂપ મૂખ્યપયોય તેનું નામ નિશ્ચયથી કાલ કહેવાય છે. જેમાં નવા રે ગા ગળવા વેવ ગદ્ધા તિ વિવાદ પ્રજ્ઞા વન કામાખ્યાત) તિકશાસ્ત્રમાં જેનું પ્રમાણ સમય અને આવલિ વિગેરેથી કહેવામાં આવેલ છે, તેને સર્વજ્ઞોએ વ્યવહારિક કાલ કહેલ છે. પ્રાણીઓને પ્રીતિ ઉપજાવે એવા સત્કર્મના પુદગલો તે પુણ્ય અને નાના પ્રકારના દુઃખદયને આપનાર તથા પુણ્યથી વિપરીત પુદગલે તે પાપ કહેવાય છે. મન, વચન અને કાયાની ચેષ્ટાથી જે કર્મ થાય, તે આશ્રવ છે અને તે શુભ હેતુ તે શુભાશ્રવ તથા અશુભ હેતુ તે અશુભાશ્રવ ગણાય છે. સર્વ આશ્રવના નિરોધને જે હેતુ તે સંવર કહેવાય છે. અને ભવના હેતુરૂપ કર્મોનું જે ઝરણું (વિખરાવું) તે નિર્જરા સમજવી. કષાયાદિકને વશ થઈને પ્રાણ જે કમપેગ્ય પગલેને ચાર પ્રકારે ગ્રહણ કરે તે બંધ કહેવાય, તથા બંધના હેતુઓને નિરોધ થતાં અને ઘાતિકર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને શેષ ચાર કર્મોને ક્ષય તે મેક્ષ કહેવાય છે. ત્રણે ભુવનમાં દેવાદિકને જે સુખ છે, તે સિદ્ધિસુખના અનંતમા ભાગ જેટલું પણ નથી. આ નવ તને જે ભવ્ય પ્રાણી શ્રદ્ધે છે, તેનું સમ્યકત્વ શુદ્ધ થાય છે. અને મેક્ષ લક્ષ્મી તે તેના હાથમાં જ છે. તે સમ્યકત્વનું પરિજ્ઞાન પ્રાણીઓને જળસિંચનથી અંકુરની જેમ જિનાગમ સાંભળવાથી જ ઉલ્લસિત થાય છે, કહ્યું છે કે –“જેમ ક્ષાર જળના ત્યાગથી અને મધુર જળના યેગથી બીજ અંકુરને ધારણ કરે છે, તેમ તત્ત્વ સાંભળવાથી માણસ સમ્યકત્વને પ્રફુલ્લિત કરે છે, અહીં ક્ષાર જળસમાન અખિલ સંસારને ચુંગ અને મધુર જળના ચોગ સમાન તવશ્રવણ સમજવું. એ શ્રુતિને સજાએ બેધરૂપ જળપ્રવાહની એક આવતુલ્ય માનેલ છે. એના અભાવે આવક વિનાના પાતાલકૂપની જેમ શ્રુત (બંધ) બધું વ્યર્થ છે. સમ્યક્ત્વપૂર્વક જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ એ સર્વથા મોક્ષસુખનું કારણ છે. એમ પૂર્વ =ષિઓ કહી ગયા છે. ૧૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમ્યવ કૌમુદી-વૃષભ શેઠનું વૃતાંત. આ પ્રમાણે સાંભળીને જાગ્રત વૈરાગ્યના રંગવાળા એવા ઇષભષીએ પોતાના પુયસાર નામના પુત્રને ગ્રહભાર સેંપીને અને દાનથી લક્ષ્મીને સફળ કરીને ઘણા વણિકજ સહિત પિતાની પત્ની સાથે તેણે સર્વનું રક્ષણ કરનારી એવી આહતી દીક્ષા અંગીકાર કરી, તે વખતે સમ્યગ રીતે તત્ત્વની સ્થિતિને જાણીને રાજાએ સમ્યકત્વના આરેપથી સુશોભિત એવા બાર વ્રત વિધિપૂર્વક અંગીકાર કર્યો, અને બીજા નગરવાસીઓએ પણ યથારૂચિ સમ્યકત્વ, અણુવ્રતાદિક, તથા પૂજા વિગેરેના નિયમો લીધા. તે સ્વામિન! આ બધું પ્રત્યક્ષ જોઈને મેં પણ ગુરૂની પાસે મુક્તિના કારણરૂપ એવું નિશ્ચલ સમ્યકત્વ સ્વીકાર્યું. તે વખતે ચારિત્ર સંપત્તિને પ્રાપ્ત થયેલા એવા ષભશ્રેણી પ્રમુખને મુનિમહારાજે દ્રાક્ષના જેવી મધુર આ પ્રમાણે શિક્ષા આપી:–“આ સંસારમાં જે વસ્તુઓ પ્રાણીએને સુખકર લાગે છે, તેને યુતિથી વિચાર કરતાં તે બધી દુ:ખરૂપ ભાસે છે. કહ્યું છે કે – " भोगे रोगभयं मुखे क्षयभयं वित्तेऽनिभूभृद्भयं, 'दास्ये स्वामिभयं जये रिपुभयं वंशे कलंकाद्भयम् । माने म्लानिभयं गुणे खलभयं काये कृतांताद्भयं, सर्व नाम भयं भवेदिदमहो चारित्रमेवाभयम् " ॥१॥ ભેગમાં શગને ભય, સુખમાં તે ક્ષય થઈ જવાને ભય, વિત્ત (ધન) માં અગ્નિ અને રાજાને ભય, દાસ્યમાં સ્વામીને ભય, જ્યમાં રિપુ ભય, વંશમાં કલંકને ભય, માનમાં ગ્લાનિ (હીનતા) નો ભય, ગુણમાં દુર્જનને ભય અને શરીરમાં યમને ભય–અહે! આ બધું ભયાન્વિત જ છે. માત્ર એક ચારિત્રજ અભય (ભયરહિત) છે.” તમે મહાભાગ્યથી આ પંચ મહાવ્રત પામ્યા છે, માટે ૨ક્ષિતા અને પિતાની જેમ તે યત્નપૂર્વક પાળવા.” - આ પ્રમાણે મિત્રશ્રીએ પોતાના સમ્યકત્વનું કારણ કહ્યું, એટલે અહતહાસ અને તેની અન્ય પ્રિયાએ મધુરસ્વરે કહ્યું કે-“હે ભદ્ર! Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ૧૦) તેં જે કહ્યું, તે સત્યજ છે એમ અમે માનીએ છીએ. કારણ કે જગતમાં અદ્ધર્મનું માહાત્મ્ય અદ્ભુત છે. એ ધર્મના પ્રભાવથી પ્રાણીઓનાં દુઃખો તરત દૂર થઈ જાય છે અને સુખ અતિશય વૃદ્ધિ પામે છે તથા દેવતાઓ પણ તેમને સહાય કરે છે.” આ સાંભળતાં સાક્ષાત પાપલતા એવી કુંદલતા બોલી કે – “આ સંબંધમાં મારા મનમાં વિશ્વાસ બેસતું નથી. કારણ કે કપટધર્મમાં એક ધૂર્ત એવી મિત્રશ્રીએ આ બધું કાલ્પનિક બુદ્ધિથી કહ્યું છે.” આથી રાજા વિગેરે વિચારવા લાગ્યા કે – “અહા! આ દુરાત્માની પ્રાય: સત્ય વસ્તુમાં પણ કેટલી બધી અશ્રદ્ધા છે. ગુણરૂપ માણિક્યથી પરિપૂર્ણ અને સત્યવાદી એવા સજજનમાં પણ નીચ જને પ્રાયઃ કેવળ દેષજ જુએ છે. કહ્યું કે – " दोषमेव समादत्ते न गुणं निर्गुणो जनः ના સ્તનg, રવિવતિ નામૃત” છે ? . અહો નીચ (નિર્ગુણ) જન પ્રાયઃ દેષને જ ગ્રહણ કરે છે, ગુણને ગ્રહણ કરતું નથી. કારણ કે સ્તનપર ચેટેલી જળ માત્ર તેમાંના રક્તને પીએ છે, પણ તે દૂધનું પાન કરતી નથી.” હે ભવ્ય જને! મિત્રશ્રીએ કહેલ સમ્યકત્વના માહાભ્યને વધારનારૂં એવું આ ચરિત્ર સાંભળીને સમ્યકત્વના લાભને ભજો. તે વખતે મંત્રી સહિત શ્રેણિક રાજા પણ જગતને ઉદયના કારણરૂપ અને નિદોષ એવા સમ્યકત્વના પ્રભાવને સાંભળીને મનસ્તાપને દૂર કરી અતિશય હર્ષ પામે. ॥ इति श्रीतपागच्छनायकश्रीसामसुंदरसूरि श्रीमुनिसुंदर सूरिश्रीजयचंद्रमुरिशिष्यैः पंडितजिनहर्षगणिभिः कृतायां सम्यत्वकौमुदोकथायां तृतीयः प्रस्तावः । Page #121 -------------------------------------------------------------------------- ________________ ભાજપ [ hn mud. .* - અ ર્થ ' ' || ચતુર્થ પ્રસ્તાવઃ કે હ છે તે શ્રેષ્ઠીએ માનપૂર્વક ચંદનશ્રીને કહ્યું કે “હે ભદ્ર! હે છે તું તારા સમ્યકત્વ પ્રાપ્તિના હેતુને નિવેદન કર.” પિતાના છે સ્વામીનો આદેશ પામીને તે પવિત્ર સતી પણ સદ્ધર્મલઈ રૂ૫ આરામ (બગીચા) ને નીકતુલ્ય એવી કથા આ પ્રમાણે કહેવા લાગી:– જિનચેથી પવિત્ર એવા ભરતક્ષેત્રમાં કલ્પવૃક્ષની જેમ સંપત્તિઓને હેતુ એ ફરૂ નામને દેશ છે. ત્યાં પૃથ્વીના તિલક સમાન અને જિનેન્દ્રોની જન્મભૂમિપણાથી ઉત્તમ તીર્થરૂપે પ્રસિદ્ધ થયેલ એવું હસ્તિનાપુર નામનું નગર છે. નિષ્કલંક કળાએથી યુક્ત, ઉજવલ કાંતિવાળા અને જાણે અમૃતની મૂર્તિઓ હોય એવા સદાચારી લેકે જ્યાં પ્રસિદ્ધ છે. તે નગરમાં ગરૂડ જે પરાક્રમી ભેગીજનેમાં આદ્ય અને વિદ્વજનોમાં અગ્રેસર એ ભૂભેગ નામે રાજા હતા. જે રાજા સદા ક્ષમા (પૃથ્વી) ના ભારને ધારણ કરવામાં સમર્થ ધર્મ (ધનુર્વિદ્યા) માં નિપુણ અને શત્રુને સુવર્ણની જેમ નમાવનાર તથા મિત્રનું કલ્યાણ અને ઉન્નતિ કરનાર હતો. રણુંગણમાં શત્રુઓની શ્રેણી તથા દાનમાં સુવર્ણની રાશિ એ બેને જે ભૂપતિ તૃણ સમાન ગણતો હતે અર્થાત્ શૂરવીર અને દાતા હતે. તેને વસુધાની જેમ ક્ષમાશીલ, સતીઓમાં એક મંડળરૂપ અને દીનનું દુઃખ દૂર કરવામાં સમર્થ એવી જોગવતી નામે રાણી હતી. સુપાત્ર અને અનુકંપાદાનથી તથા શ્રીનિંદ્રના ચરણની પૂજાથી જે દેવીને Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૦૯ જમણે હાથ કદી વિરતેજ ન હતે. વળી તેજ નગરમાં સર્વ જીવોપર દયાલુ અને શુભ-પુણ્ય પ્રાપ્ત કરવામાં સ્પૃહાવાળો તથા ગુણેથી ઉજવલ એ શ્રીમાન્ ગુણપાલ નામે શ્રાવક હતો. જે શ્રેષ્ઠી શ્રી જિનભગવંતની પૂજાથી, તીર્થયાત્રાથી તથા સુપાત્રદાનથી પિતાના વ્યાપાર્જિત ધનને સફળ કરતે હતે. તેને સગુણેથી શોભાયમાન અને શુદ્ધ સમ્યકત્વના આરોપથી વિશુદ્ધ મનવાળી એવી ગુણુવલી નામે સ્ત્રી હતી. કલ્પવલ્લીની સદશ એવી ગુણાવલી સાથે રહેતાં તે શેઠ જેનશાસનરૂપ ઉદ્યાનમાં કલ્પવૃક્ષની ઉપમાને પામ્યો હતો. ત્યાં ચંદ્રમા સમાન ઉજવળ કળાઓના સ્થાનરૂપ, નિર્દોષ વૃત્તિવાળે, સદાચારી, દરિદ્ર અને દીનતાનું સ્થાન એ સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સુકુમાળ અંગવાળી એવી સોમિલા નામની ભાર્યા હતી. તેમને પવિત્ર શોભાવાળી અને ચંદ્ર જેવા મુખવાળી એવી સમા નામે સુતા હતી. એકદા દુર જ્વરના રેગથી સોમિલા મરણ પામી, તેથી સોમદત્ત પગલે પગલે ચિંતાતુર થવા લાગે. ભૂમિના જેમ છત્ર (રાજ્ય) ને ભંગ, વૃક્ષના મૂળને છેદ અને અવસરે ગૃહસ્થના ઘરને ભંગ–એ ખરેખર ! દુઃસહ થઈ પડે છે. એકદા તે જગતના બંધુ સમાન એવા સાધુઓ પાસે ગયે, કારણ કે સંસારના દુ:ખથી તપ્ત થયેલા પ્રાણીઓને મુનિઓ એ એક સુધાના સરેવર સમાન છે. તેમને બહુમાનથી નમસ્કાર કરીને ભદ્રક આશયવાળો અને શેકાવેશથી અધિક વિવશ થયેલે એવે તે વિપ્ર તેમની આગળ બેઠે. એટલે સાધુઓએ તેને પૂછયું કે;-“હે ભદ્ર! કેમ દુઃખી જેવો દેખાય છે?” પછી તેણે પોતાના દુઃખનું કારણ કહી બતાવ્યું. એટલે ત્યાં સાધુ મહારાજે દયામય આ પ્રમાણે દેશના આપી: સર્વ પ્રાણીઓને આ સંસાર માર્ગ વિષમજ છે. અને તે ઇંદ્ર તથા ઉપેદ્ર સર્વ કેઈને સમાનજ દુનિવાર્ય (જેનો કઈ રીતે પ્રતિકાર ન થઈ શકે એ) છે. માટે દુ:ખ ન લાવતાં આત્મહિત સાધવું એગ્ય છે. અને તે હિત પ્રાણીઓને નિશ્ચય જિનકથિત ધર્મજ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમ્યકત્વ કૌમુદી-ગુણપાલ શ્રેષ્ઠીનું તાંત.. છે. કે જેના વેગે સૂર્યથી જેમ અંધકાર તેમ દુષ્કર્મ વિલય પામે છે. "दानशीलतपोभाव-भेदैरेष चतुर्विधः। વાતિમવાને-સુવામિનારાજ” ને ? “ચાર ગતિરૂપ સંસારના અનેક દુઃખને મૂળથી નાશ કરનાર એ તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવ–એમ ચાર પ્રકારે કહેલ છે.” તેમજ વળી કહ્યું છે કે – "दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च । મવાળવોરારજાસત્ત૬, ધ વા કુનો વતિ” છે ? સુપાત્રે દાન, નિર્મળ શીલ, વિચિત્ર તપ, અને શુભ ભાવના-સંસારસાગરથી પાર ઉતરવા નાવ સમાન એવા ધર્મને મુનિઓ ઉક્ત ચાર ભેદથી વર્ણવે છે.” આ પ્રમાણે ધર્મ સાંભળીને તે વિપ્ર ગુરૂમહારાજની પાસે શ્રાવકપણું પામે. અને યાચિત ધર્મકાર્યોથી તે પોતાના જન્મને કૃતાર્થ કરવા લાગ્યું. તે દરિદ્ર હોવા છતાં નિરંતર સુપાત્રે દાન દેતા હતા. કારણ કે વિવેકી પુરૂષે પિતાની શકત્યનુસાર દાન આપવું જોઈએ. કહ્યું છે કે – "देयं स्तोकादपि स्तोकं, न व्यपेक्षा महोदये । इच्छानुसारिणी शक्तिः, कदा कस्य भविष्यति" ॥२॥ સ્વલ્પમાંથી સ્વલ્પ આપવું, મહા ઉદયની અપેક્ષા ન રાખવી. કારણ કે ઈચ્છાનુસાર શક્તિ કેને ક્યારે પ્રાપ્ત થવાની છે?” બધા ધર્મોમાં પરમ ધર્મ, અને બ્રાહ્મણના મુખ્ય લક્ષણરૂપ અતિદુષ્કર બ્રહ્મચર્યને તે ત્રિધા શુદ્ધ ધારણ કરવા લાગ્યું. કહ્યું છે કે – “ો તે વાળોઉં, ગરવી રે વો નિમવા. तस्स न तत्तियपुग्नं, जत्तिय बंभव्वए धरिए" ॥ १ ॥ જે કઈ સુવર્ણ કેટિનું દાન કરે અથવા જિનભવન કરાવે, Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૧૧ પણ જેટલું પુણ્ય બ્રહ્મચર્યને ધારણ કરવાથી થાય, તેટલું પુણ્ય તેને ન થાય.” વળી અન્યત્ર કહ્યું છે કે – "ब्राह्मणो ब्रह्मचर्येण, यथा शिल्पेन शिल्पिकः। अन्था नाममात्रं स्यादिंद्रगोपक कीटवत् ॥१॥ एक राज्युषितस्यापि, या गतिब्रह्मचारिणः । ન મા તુણદવેગ, ગાતું રાજેય યુઝર!” | ૨ || “જેમ કારીગર કળાથી શોભે તેમ બ્રાહ્મણ બ્રહ્મચર્યથી જ શોભે છે. અન્યથા ઈંદ્રગેપક કીડાની જેમ તે માત્ર નામધારી છે. હે યુધિષ્ઠિર! એક રાત્રિ બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે ગતિ મળે છે, તે હજાર યજ્ઞ કરતાં પણ પ્રાપ્ત થઈ શકતી નથી.” તે વિવિધ પ્રકારનાં મેટાં તપ આચરવા લાગ્યા તથા અન્ય ધર્મક્રિયામાં આનંદ ધારણ કરતે તે સારી ભાવના ભાવવા લાગ્યો. તે ત્રણે કાળ જિનબિબની અર્ચના કરતે અને પ્રતિદિન બે વાર પ્રતિક્રમણ કરતે હતે. કારણ કે આવશ્યક ક્રિયા કરનારને જે નિર્જરા થાય, તેનું પ્રમાણ તીર્થકરેજ કહેવાને સમર્થ છે. આ પ્રમાણે ધર્મમાં તત્પર એવા તે વિપ્રની નગરીમાં સત્કીત્તિ થવા લાગી. માણસ નિર્વશ હોય, છતાં ધર્મના પ્રભાવથી દેવતાઓ પણ તેના ગુણ ગાય છે. એકદા વિવેકી જનોમાં શ્રેષ્ઠ એવા ગુણપાલશ્રેણીએ સદાચારી જનામાં શિરેમણિ એવા તે વિપ્રને કહ્યું કે –“હે ભદ્ર! શ્રાવકત્વ, દયાલુત્વ અને ઉત્તમ બ્રહ્મચારિત્વ-જેવું તારામાં દેખાય છે, તેવું અન્યત્ર નથી. તેથી તે સાધમિક મહાભાગ! અને હે સંવેગરસના સાગર! તું સર્વ ગૃહસ્થને વંદન કરવા લાયક છે. માટે હવે પછી તારે નિરારંભ પણે રહેવું ગ્ય છે. કારણ કે સાવધને ત્યાગી શ્રાવક સંતને સાધુની જેમ પૂજ્ય છે. તે મારે ઘેર રહીને નિરંતર ધર્મ કરતાં ઉપાધિમુકત એવા તમે જે અહીં જ પ્રાસુક અન્નથી ભજન કરે તે મને અતિશય આનંદ થાય. કારણ કે તમારા જેવું સુપાત્ર પ્રઢ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –“સત્પાત્ર, મેટી શ્રદ્ધા, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમ્યકત્વ કૌમુદી-ગુણપાલ શ્રેષ્ઠીનું વૃતાંત. અવસરે યાચિત દાન અને ધર્મસાધનની સામગ્રીએ અલ્પ ભાગ્યથી પ્રાપ્ત થતી નથી. સમ્યગ્દષ્ટિ, સદા શાંત, અને બાર વ્રતધારી એવા શ્રાવકને સ્વલ્પ દાન આપતાં પણ તે માણસોને પ્રાય: કટિગણું ફળ આપે છે. હજાર મિથ્યાષ્ટિ કરતાં એક સમ્યગ્દષ્ટિ શ્રેષ્ઠ, હજાર સમ્યગ્દષ્ટિ કરતાં એક અણુવ્રતી શ્રેષ્ઠ, હજાર અણુવ્રતી કરતાં એક મહાવ્રતી શ્રેષ્ઠ અને હજાર મહાવ્રતી કરતાં એક જિનેશ્વર શ્રેષ્ઠ કહેલ છે. તીર્થકરસમાન અન્ય પાત્ર થયું નથી અને થવાનું પણ નથી. , જે તેમને યોગ થાય, તે અવશ્ય નિર્વાણપદ મળેજ” આ પ્રમાણે ઉક્તિ (કથન) અને યુકિતથી પ્રસન્ન કરેલ એવા તે ઉત્તમ બ્રાહ્મણે શ્રેષ્ઠીને ઘેર ભેજન કરવાનું કબૂલ રાખ્યું. પછી માનપૂર્વક ગુણપાલ તેને પોતાને ઘેર ભેજન કરાવતું હતું. તેમ કરતાં તે શ્રાવકસમુદાયમાં ધર્મશાસ્ત્રોવિશે ગુરૂપણું પામે. કારણ કે – "सतां संसर्गतः प्रायो, गुरूनींचोऽपि जायते । નળનત જવા, બે જિં મળી તે?ને ? સંત જનેના સંસર્ગથી પ્રાય: નીચ પણ મહાન થાય છે. રત્નશ્રેણિમાં આવેલો કાચ શું ઉંચા પ્રકારના મણી જેવો લાગતે નથી?” હવે તે શેઠના સંસર્ગથી તે વિપ્ર ત્રિધા શુદ્ધ એવા શ્રાવકધર્મનું અનેક રીતે આરાધના કરીને આરાધનાદિકપૂર્વક પ્રાંતે અનશન સ્વીકારીને શુધ્યાન અને સમાધિવાળે એ તે ગુણશાળી એવા ગુણપાલ શ્રેષ્ઠીને કહેવા લાગ્યા કે – “આ મારી પુત્રી સમા ગ્ય જનને વિદ્યાની જેમ દઢ સમ્યકત્વધારી અને સદાચારી એવા કેઈ બ્રાહ્મણને તમારે આપવી. પરંતુ સર્વ શાસ્ત્રરૂપ સમુદ્રના પારગત છતાં મિથ્યાત્વમેહનીયથી વ્યાપ્ત એવા સમૃદ્ધ (શ્રીમાન)ને પણ આપવી નહિ. કારણ કે મિથ્યાદ્રષ્ટિ પુરૂષના સંગ કરતાં કન્યાને અવિવાહિત રહેવું અને કષ્ટથી જીવન ગાળવું એ સારું છે.” આ પ્રમાણે કહીને ધીર એવો તે દ્વિજ સર્વ આશ્રવથી નિવૃત્ત થઈને મરણ પામી પુરાયમાન તેજવાળા વૈમાનિક દેવતા થયે. પછી તે શ્રેષ્ઠીથી પોતાને ઘેર પુત્રીની જેમ પાલન કરાતી અને અત્યંત સૌમ્ય Page #126 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. - ૧૧૩ રમતાં તે કારને ધારણ કરવાથી તે વિપ્રથમ આશયવાળી એવી સેમા અનુક્રમે વન અવસ્થા પામી. શ્રી સુત્રતા નામની મહાસતી (સાધ્વી) ની સેવાથી તે સર્વજ્ઞના ધર્મને સમ્યગ્રીતે જાણનારી તથા સમ્યગૃષ્ટિ માં એક દષ્ટાંત રૂપ થઈ, તેથી તેનું મન સદા ધર્મમાંજ રમતું વિષયમાં કદી રમતું નહિ. વિવેકી એ રાજહંસ શું મલિન જળનું સેવન કરે ? હવે તેજ નગરમાં અદત્તાદાનમાં કુશળ અને જુગાર વિગેરે વ્યસનને એક ભંડાર એ રૂદ્રદત્તનામને બ્રાહ્મણ હતો. નિરંતર ઘતકીડામાં આસક્ત અને મિથ્યાત્વથી મલિન મનવાળો એ તે દેવ, ગુરૂ, ધર્મ, મિત્ર કે બાંધવને માનતું ન હતું. એકદા ધ્રુતશાળામાં રમતાં તે દુષ્ટબુદ્ધિએ જિનપૂજાને માટે જતી સમાને જોઈ. મહા ઉ. જવલ રૂપ અને અલંકારને ધારણ કરવાવાળી તથા પવિત્ર લાવણ્યરૂપ સુધાની સરિતા સમાન એવી તેને જોઈને તે વિપ્રાધમ વિચારવા લાગ્યો કે – “અહો! જાણે વિધાતાની સર્વસ્વ બનાવટજ હેય એવી આ લલના જેની સ્ત્રી હોય, તેની ગ્રહસ્થિતિ લાધ્ય છે.” પછી કપટના મંદિર એવા તેણે ધૂતકારેને પૂછ્યું કે –“આ કેની પુત્રી અને કેની દયિતા છે? તે કહે” એટલે તેઓ બોલ્યા કે –“વિપ્રશિરોમણિ એવા સોમદત્ત બ્રાહ્મણની તે પુત્રી છે અને પરમ ત્રાદ્ધિવાળા એવા ગુણપાલ શ્રેષ્ઠીએ તેને ઉછેરીને મેટી કરી છે. પરલોક જતી વખતે એના પિતાએ તે શ્રેષ્ઠીને કહ્યું છે કે –“આ મારી પુત્રી કેઈ સમ્યકત્વશાળી બ્રાહ્મણને આપવી.” માટે તે શેઠ સમ્યગ્દષ્ટિ અને રત્નગયથી પવિત્ર એવા કેઈ એને માટે દ્વિજત્તમ વરની તપાસ કરે છે. પરંતુ તેવા વરના અભાવથી ગુણપાલશેઠના અખિલ સંપત્તિવાળા સદનમાં હાલ તે અવિવાહિતપણે વૃદ્ધિ પામે છે.” આ સાંભળતાં રૂદ્રદત્તે વિસ્મયપૂર્વક તાલ દઈને તેમને કહ્યું કે મારે કપટ કરીને પણ એ સ્ત્રી પરણવી” એટલે બીજા ધૂતકારે ડેળા કાઢીને બોલ્યા કે –“હે દુરાશય! શું એના સ્વરૂપને પણ તું જાણતો નથી? પિતાના કુલાચારથી પવિત્ર થયેલા એવા શ્રોત્રિય અને યાજ્ઞિકેએ પોતાના પુત્રને પરણું૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમ્યકત્વ કૌમુદ-ગુણપાલ શ્રેણીનું વૃત્તાંત. વવા માન સહિત એની માગણી કરી, કારણ કે ઉત્પન્ન થતા નવીન લાવણ્ય (સૈારભ્ય) વાળી મનવાંછિત ફળને આપવાવાળી એવી કલ્પવલ્લી સમાન કામિનીની કેણું પ્રાર્થના ન કરે? પરંતુ તે શ્રેણી શ્રાવક વિના કેઈને આપવાનું નથી. કારણ કે કામધેનૂ ગાયના ભક્ષક (વાઘ) ને કેણ આપે ? જે પ્રાણું ધર્મધુરાને વિશેષ રીતે ધારણ કરે છે, તે નિર્ધન હોય છતાં બુધજને તેને ધનિકોની પંક્તિમાં પ્રથમ ગણે છે. (ધનવંતામાં મુખ્ય કરે છે.) તું ઘુતમાં કુશળ, ચેર અને પરદારાલંપટ છે. માટે તે શ્રેષ્ઠ સતીને ગ્ય શી રીતે થઈશ?” આ પ્રમાણેનું કથન સાંભળીને રૂદ્રદત્ત પુન: તમને કહ્યું કે –“આ બાબતમાં તમારા સાંભળતાં હું પ્રતિજ્ઞા કરું છું કે:-“આ કન્યાનું પાણિગ્રહણ કરીને તેજ વેષે અહીં આવીને તમારી સાથે લીલાપૂર્વક નૂતન કંકણવાળા હાથે નવા નવા ધૃતથી જે હું ન રમું, તે તમારે મને અધમ વિપ્ર ગણવો.” પછી ધૂતશાળામાંથી ઉઠી અને ઘરની બહાર નીકળીને ધૂત અને માયાવી એ તે અનેક ગામ ભમને, કેઈક મુનિની પાસે શ્રાવકાચારને તથા સ્તોત્ર સહિત શ્રાદ્ધપ્રજ્ઞપ્તિ વિગેરે સૂત્રને અભ્યાસ કરીને ગુરૂસેવામાં કુશળ અને ભગવંતની સ્તુતિ કરવામાં નિપુણ એ તે શ્રાવકેમાં પોતાને બ્રહ્મચારી તરીકે ઓળખાવતે, ભાષા અને શરીરને પવીને (બદલાવીને) દરેક તીર્થો અને દરેક ગામે જિનપ્રતિમાઓને નમસ્કાર કરતા તે એકદી ત્યાં હસ્તિનાગપુરમાં આવ્યું. ત્યાં ગુણપાલશ્રેષ્ઠીએ કરાવેલ જિનચૈત્યમાં દશ પ્રકારના ધર્મને ધારણ કરતે અને કપટી એ તે, જિનપૂજાને માટે ત્યાં આવતા શ્રેષ્ઠીના જેમ જોવામાં આવે, તેવા પ્રકારનો સદાચારને દંભ ધારણ કરીને રહ્યો. પછી અહંતની પ્રશસ્ત એવી અષ્ટપ્રકારી પૂજા કરીને સજજનોમાં શ્રેષ્ઠ એવા તે શ્રેષ્ઠીએ વંદનપૂર્વક તેને પૂછયું:–“હે શ્રાવકત્તમ ! આપ કયાંથી આવે છે? અને આવા દૈવનમાં પણ બ્રહ્મચારિત્રત તમે શા કારણથી આદર્યું છે?” એટલે વિધિપૂર્વક Page #128 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૧૫ તે શ્રેષ્ઠીને વંદન કરીને માયાવી એ તે કલ્પનારૂપ શિપિએ રચેલ (કલિપત) એવું પિતાનું વૃત્તાંત કહેવા લાગ્ય:-“વારાણસીનામની મહાપુરીમાં ષટ્ કર્મ કરનાર અને ગૃહસ્થાચારમાં તત્પર એ સોમશર્મા નામે બ્રાહ્મણ આનંદદાયક એવી ગંગા નામની પિતાની સ્ત્રી સાથે રહેતે હતે. તેમને રૂદ્રદત્ત નામને હું પુત્ર છું. જ્યારે હું વૈવનાવસ્થા પાયે, ત્યારે મદમસ્ત થઈ વિષમાં અતિ વિહુવલ બની ગયે. તેથી વેત્રવતી નામની વેશ્યાને ઘેર નિરંતર રહેતાં દુરાશયવાળા એવા મેં ઘરના બધા મૂળ ધનને વ્યય કરી દીધો. પછી હું નિધન થઈ ગયું એટલે પાપી વેશ્યાએ મને કહાડી મૂકે, અને માતપિતાના વિયેગથી દુ:ખી થતાં હું આવી અવસ્થા પામ્યું. એટલે ભિક્ષા માગતે અને એકાકીજ પૃથ્વી પર ભ્રમણ કરતે એ હું એકદા શુભના ઉદયથી કલ્પવૃક્ષની જેમ જિનચંદ્ર નામના સદ્દગુરૂને સમાગમ પામ્યું. તેમને બહુ માનપૂર્વક નમસ્કાર કરીને હું પાસે બેઠે એટલે તેમણે હર્ષરૂપ અમૃતને વર્ષાવનારી એવી ધર્મદે. શના શરૂ કરી. ધર્મ એ માતા, ધર્મ એ પિતા, ધર્મ એ મિત્ર, ધર્મ એ સંતોની ગતિ, ધર્મ એ દુઃખરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન અને ધર્મ એ કલ્યાણને ખજાને છે. જ્યારે કલ્યાણ પ્રાપ્ત થવાનું હોય અને જ્યારે પરમ પદ તરત પ્રાપ્ત થવાનું હોય, ત્યારે જ પ્રાણી ભાવથી જિનપ્રણીત ધર્મને પામી શકે છે. સુમન (દેવશુદ્ધ મન) થી પ્રેરણા કરાયેલ એવા મંદરાચલની જેમ ધર્મથી પ્રાણી ચંદ્રની જેમ ભવાબ્ધિથી ઉદ્ધાર પામી શિવ (મોક્ષ-મહાદેવ) ને પ્રાપ્ત કરે છે. તે સર્વથી યા દેશથી પણ પ્રાપ્ત થઈ શકે છે. તેમાં . સાધુએ તેને સર્વથી સ્વીકાર કરે છે અને ગૃહસ્થ દેશ (એક ભાગ) થી આદરે છે. જેઓ મન, વચન અને કાયાથી કરવું-કરાવવું અને અમેદવું એમ ત્રિવિધ ત્રિવિધ સંકલ્પ અને આરંભ એ બે ભેદથી સ્થાવર અને ત્રસ જીવેની હિંસા કરતા નથી, જેઓ કોધ, લોભ, , ભય અને હાસ્ય એ ચાર ભેદે મૃષાવાદને ત્યાગ કરે છે, સ્વામી Page #129 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી–ગુણપાલ શ્રેણીનું વૃત્તાંત. અદત્ત, તીર્થકરઅદત્ત, ગુરૂઅદત્ત, અને જીવઅદત્ત એ ચાર પ્રકારે જેઓ અદત્તને ગ્રહણ કરતા નથી, નવ ગુપ્તિથી જેઓ સદા શીલ પાળે છે, જેઓ ઘર વિગેરેના ત્યાગપૂર્વક સર્વથા પરિગ્રહને ત્યાગ કરે છે, દિનપ્રાપ્તાદિ ભેદેથી જેઓ રાત્રિભેજનને ત્યાગ કરે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહમાં તત્પર રહી વિશુદ્ધ આહારને ગ્રહણ કરે છે, તેઓને મુકિતમાર્ગના પ્રકાશક એવા સંયમી કહ્યા છે. અને તેમાંના એક ભાગનું આચરણ કરનારા શ્રાવકે કહેવાય છે. બ્રહ્મચર્યને ધારણ કરનારા, અને વિશુદ્ધ આહારનું ભોજન કરનાર એવો પ્રતિસાધારી શ્રાવક પણ સાધુ સમાન ગણાય છે. જેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. રાજાઓ જેના શાસનને ધારણ કરે છે, ગ્રહો પ્રસન્ન થાય છે અને દુર્ટો જેનાથી વશ થાય છે, તે બ્રહ્મચર્યને મહિમા અદ્દભુત કહેલ છે.” આ પ્રમાણે દેશના સાંભળીને સંવેગ રસને ધારણ કરનાર એવા મેં ગુરૂની પાસે વિશ્વને પૂજિત એવું બ્રહ્મચર્યવ્રત કંઈક અંગીકાર કર્યું છે. પછી ત્યાંથી અનેક તીર્થોમાં જિન ભગવંતને નમસ્કાર કરતા એ હું અહીં શાંત્યાદિ જિનેંદ્રોને નમસ્કાર કરવા આજો છું.” આ પ્રમાણે પ્રપંચયુક્ત પણ સુધાસમાન એવી તેની વાણું સાંભળીને આશ્ચર્યથી રોમાંચિત થયેલ એ શ્રેષ્ઠી મનમાં વિચાર કરવા લાગ્યું કે એક બાજુ જેમ સર્વ પ્રકારના સત્તા હોય અને એક બાજુ શીલ પાલન, તથા જેમ એક બાજુ સર્વ તીર્થો અને એક બાજુ શત્રુંજય તીર્થ સમાન છે. તેમ વૈવનવયમાં પણ અતિ દુષ્કર એવું બ્રહ્મચર્યવ્રત ધારણ કરેલ હોવાથી એ મહાપુરૂષ વિશેષથી સ્તુતિપાત્ર છે. માટે ભક્તિપૂર્વક જે એનું વાત્સલ્ય કરાય, તો આ મારો ગ્રહસ્થાશ્રમ વૃક્ષ સફળ થઈ જાય. સાધર્મિકવાત્સલ્ય, જીવદયા અને કષાયે નિગ્રહ-એ શ્રેષ્ઠ એવું પુણ્યાનુબંધી પુણ્ય જેના શાસનમાં વિદિત (પ્રસિદ્ધ) છે.” આ પ્રમાણે વિચાર કરીને પછી શ્રેણીએ તેને કહ્યું કે –“હે પરમ બ્રહ્મચારી! પુણ્યવંત એવા તમે, Page #130 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૧૭ કયાં ઉતર્યા છે? બ્રહ્મચારી એવા તમારૂં હું વાત્સલ્ય કરવા ઈચ્છે છું. કારણ કે ત્યાગી એ અણુવ્રતી (શ્રાવક) પુણ્યાગે જ પ્રાપ્ત થાય છે. માટે મારાપર અનુગ્રહ કરી મારે ઘેર આવી ત્યાં ગૃહચૈત્યને નમસ્કાર કરીને આજ ત્યાંજ પારણું કરે.” તે બે કે –“અહીંજ છઠ્ઠનું તપ કરીને રહ્યો છું. અને પારણામાં માત્ર પાંચ કેળીયાની વૃત્તિથી શરીર ધારણ કરું છું. આપના જેવાનું ઘર રાજમંદિરની જેમ બહુજ રમણીય હોય છે અને તે દેવાંગનાઓ સદશ સુંદરીઓથી વ્યાપ્ત હોય છે. માટે કઈ રીતે મારાથી ત્યાં આવી શકાય તેમ નથી. કારણકે બ્રહ્મચારીઓએ પ્રાય: સ્ત્રીઓથી દૂર રહેવું જ વધારે સારું છે. છતાં પણ કઈ વાર અવસર મેળવી તપને દિવસે ગુહત્યને નમસ્કાર કરવા ત્યાં તમારી સાથે આવીશ.” આથી ગુણપાલ તેને નિઃસ્પૃહજનેમાં અગ્રેસર સમજીને બહુ આગ્રહથી તેને પોતાને ઘેર તેડી ગયે. ત્યાં રત્ન, માણિક્ય અને સુવર્ણથી નિર્મિત એવી ભગવંતની પ્રતિમાઓને તેણે બહુજ આનંદથી વિધિપૂર્વક નમસ્કાર કર્યો. પછી શ્રેષ્ઠીએ બહુમાનથી તેને પોતાની સાથે ભજન કરાવ્યું. કારણકે જેમ ધર્મમાં દયા, તેમ ભેજનમાં આદર એ સાર છે. ભેજન કર્યા પછી શ્રેષ્ઠીએ તેને પુષ્પાદિકથી સત્કાર કરીને અને તેને પોતાની ધર્મશાળામાં બેસારીને આ પ્રમાણે કહ્યું:-“હે મહાશય ! ધર્મના સમુદ્ર એવા તમે મારે ઘેર અતિથિ થયા, તેથી આજે બધું મારે સફળ થયું. સમ્યગષ્ટિ, ગૃહત્યાગી અને બારવ્રતધારી શ્રાવક, જેને પુણ્યદય હેય, તેને ઘેરજ અતિથિ થાય છે. માટે હવે તમારે આ ધર્મશાળામાં રહી ધર્મધ્યાન કરતાં થોડા દિવસ અહિં જ રહેવું. જ્યાં જિતેંદ્રિય એ બ્રહ્મ ચારી એક રાત્રિ રહે, તે સ્થાનને પણ તીર્થકરેએ સ્થાવર તીર્થ કહેલ છે.” આવા પ્રકારના શ્રેષ્ઠીના આગ્રહથી ત્યાં રહી ધર્મધ્યાન કરતાં સ્પૃહારહિત એવા તેણે શેઠના ઘરના બધા માણસને આશ્ચર્યચકિત કરી દીધા. એકદા છીએ તેને એકાંતમાં પૂછયું કે –“હે ભદ્ર! આ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમ્યકત્વ કૌમુદી-ગુણપાલ શ્રેષ્ઠીનું વૃત્તાંત. બ્રહ્મચર્યવ્રત તમે અમુક વખતને માટે કે જીવનપર્યત લીધું છે?” એટલે તે બ્રહ્મચારીએ સ્વ૫ ભાષામાં શેઠને કહ્યું કે –“હે મહાનુભાવ! વનવયમાં આ ઇન્દ્રિય મુનિઓને પણ દુર્જય હેય છે. માટે તપસ્યા (વ્રત) માં તુલના કરતા એવા મેં ગુરૂની આજ્ઞાથી સમયદ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું છે. સુજનેએ વ્રતને પ્રાણ કરતાં પણ અધિક માનેલ છે. માટે બહુ સંભાળપૂર્વક તેનું પાલન કરવું.. કારણ કે વ્રતભંજક પ્રાણીને ભવાંતરમાં સમ્યકત્વ પ્રાપ્તિ અતિદુર્લભ થઈ પડે છે. કહ્યું છે કે – इष्टवियोगो बहुधार्तियुक्तता, कुयोनिता संततरोगधारिता । पराभवोऽन्यैश्च कुरुपदेहता, फलान्यमुन्याहुरितव्रतांगिनाम्" ॥१॥ ઈષ્ટજનને વિયેગ, વારંવાર ચિંતા, નીચ કુળમાં જન્મ, નિરંતર શરીરે વ્યાધિ, બીજાઓથી પરાભવ દેહની કુરૂપતા વતભંજક પ્રાણીઓને આવાં ભયંકર ફળ પ્રાપ્ત થાય છે. આથી શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે –“સેમશર્માની સુતાને ખરેખર! એજ વર એગ્ય છે, વળી સમાન સ્થિતિવાળા અને સરખી વયવાળો એવો તે મને ભાગ્યયોગેજ પ્રાપ્ત થયેલ છે. આ પ્રમાણે વિચાર કરી કાર્યને અથી એ શેઠ તે બ્ર@ચારીને કહેવા લાગ્યું કે –“હે ભદ્ર! મહેરબાની કરીને તમે એક મારી પ્રાર્થના સફળ કરે. સમ્યગૃષ્ટિ જમાં શ્રેષ્ઠ, અને બંને કુળને વિશુદ્ધ કરવાવાળી તથા સદ્દગુણેથી માન્ય અને ધન્ય એવી આ સેમા નામની કન્યાનું તમે પાણિગ્રહણ કરે. ખરેખર એના પુણ્યથીજ આકૃષ્ટ થઈ તમે અહીં આવ્યા છે, માટે આ સંબંધમાં વિશેષ વિચારણા કરવાની જરૂર નથી. ધનહીન પણ સદાચારી વર સ્ત્રીઓને સારે, પરંતુ શ્રીમાન પણ જે તે સદાચાર માર્ગથી ભ્રષ્ટ હોય છે તે વિષ સમાન છે. ક્ષમા સહિત એ સાધુ જેમ પિતાને અર્થ (ધર્મ) સાધવામાં કુશળ હોય છે. તેમ ગૃહિણી સહિત ગૃહસ્થ પિતાને ગ્રહ સ્થધર્મ સાધી શકે છે પછી “આજે મારૂં મહા ઉઘમરૂપ વૃક્ષ સફળ થવાનું આ પ્રમાણે મનમાં વિચારતો અને લજજાથી નમ્રમુખવાળે Page #132 -------------------------------------------------------------------------- ________________ - ભાષાંતર. . ૧૧૯ થતે એ તે બ્રહ્મચારી છે કે –“સ્ત્રી એ દુઃખની ખાણ, નરક દ્વારની દીપિકા અને પ્રાણીઓને કર્મ બંધનમાં પ્રથમ કારણરૂપ છે. માટે શત્રુઓની જેમ તે સુંદરીઓને સંગ કરવો મને પસંદ નથી, પરંતુ આ બાજુ આપના વચનને પણ ઉથાપી શકતા નથી.” આ પ્રમાણે કહ્યા ઉપરથી શ્રેષ્ઠીએ તેને સારે દિવસે મહોત્સવ પૂર્વક સોમાની સાથે બલાત્કારથી પાણિગ્રહણ કરાવ્યું. પછી સુવર્ણ કેટિસહિત અને સર્વ જાતના રાચરચિલાથી સુશોભિત એવા એક અન્ય ભવનમાં તેને જુદે રાખે. પછી બીજે દિવસે નવા પ્રકારના આનંદને વશંવદ, નૂતન રાગથી આદ્ધ અને પરિવાર સહિત એવીતે નવોઢાને મૂકીને જુગારખાનામાં જઈ અન્ય ક્રિયાને ત્યાગ કરીને વિપ્રાધમ ચળકતા કંકણવાળા હાથથી રમવા લાગે. એટલે તેવા પ્રકારના વેષથી વિભૂષિત એવા તેને જોઈને અને તેનું દુશ્ચરિત્ર સમજીને તે ઘતકારેએ વિસ્મય પામીને કહ્યું કે –“તમે કૂટ પ્રોગથી શીરીતે પ્રતિજ્ઞા પૂર્ણ કરી? એટલે તેણે યથાસ્થિત બધું પોતાનું સ્વકૃત સ્વરૂપ કહી બતાવ્યું. તે સાંભળીને ધૂતકારેએ વિસ્મય પૂર્વક કહ્યું કે –“અહો! તમારામાં દંભ કરવાની ખૂબી ખરેખર અજબ છે. મૈનદંભથી, કળારંભથી, શચદંભથી પણ આ કિયાદંભ ખરેખર ! વિદ્વાનને પણ વિશેષથી દુભેઘ છે. હે ભદ્ર! ધર્મ પ્રપંચથી તે મહાઆસ્તિક શ્રેણીને છેતરીને મનહર આશયવાળી અને ભાગ્યવતી એવી સોમાને તું જ્યારે પત્ની તરીકે પાપે, તે હવે તારે સદાચારના માર્ગે ચાલવું એગ્ય છે. કારણ કે સદાચારને આદરતાં નીચ પ્રાણી પણ પૂજ્યપદને પ્રાપ્ત કરે છે. પિતાના દુરાચારીપણાથી તેમની આ શીખામણને અવગણને તે દુષ્ટબુદ્ધિ ત્યાંથી ઉઠીને એક વેશ્યાને ઘેર ચાલ્યા ગયે. વિશ્વને મેહ પમાડનારી વસુમિત્રની પુત્રી, કળાઓનું કીડાસ્થાન, અસાધારણ સૈભાગ્યવાળી, સાક્ષાત જાણે પૃથ્વી પર રતિ આવી હોય એવી અને પૂર્વે બહુ વાર અતિશય દ્રવ્ય આપીને વશ કરેલી તથા બંને રીતે કામલતા (નામ અને કામદેવની એક લતા) તરીકે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમ્યક્ત્વ કૌમુદી—ગુણપાલ શ્રેષ્ઠીનુ વૃત્તાંત, પ્રસિદ્ધ થયેલ એવી તે વેશ્યાની સાથે કામભાગમાં આસક્ત થયેલા અને દુરાશયવાળા એવા તે પાપીએ ત્યાં કેટલાક દિવસા વ્યતીત કર્યો. હવે સતીઓમાં શ્રેષ્ઠ અને ધમ દક્ષ છતાં તેનું ચેષ્ટિત જાણી હૃદયમાં વિલક્ષ થઈને સામા આ પ્રમાણે વિચારવા લાગી કે:— અહેા દ્રવ્ય, ક્ષેત્ર વિગેરે સામગ્રીથી શુભાશુભ ફળને આપનાર કર્મ પરિણામ કેવતાઓને પણ દુર્લષ્ટ છે. જે પ્રાણી જે રીતે જેવા પ્રકારનું કર્મ કરેછે, તે પ્રાણીને પેાતાના નિધાનની જેમ તે કમ તેવી રીતે ભાગવવુ પડે છે. ” કહ્યુ છે કેઃ— “ यद्भावि तद्भवति नित्यमयत्नतोऽपि, ** यत्नेन चापि महता न भवत्यभावि एवं स्वकर्मवशवर्त्तिनि जीवलोके, રાજ્ય વિમાપ્ત પુરુષસ્ય વિષક્ષળસ્ય ? ” ! ? ॥ 1. “ જે થવાનું છે, તે યત્ન કર્યા વિના પણ અવશ્ય થાયજ છે. • અને જે નથી થવાનુ તે મહા પ્રયત્ન કરતાં પણ થતુ નથી. આ પ્રમાણે જીવલેાક સ્વકર્માંને વશવત્તી હાવાથી વિલક્ષણ જનને શેાક કરવા લાયક શુ છે ? ” પછી શ્રેષ્ઠીએ સામાને ખેાલાવીને સગદ્ગદ ગિરાથી કહ્યુ કેઃ- “ હે વત્સે ! તારે કોઇ જાતના ખેદ કરવા નહિ કારણ કે કેમેનિી સ્થિતિ નહિ ઓળ ંગાય તેવી છે. લેાકમાં ધાર્મિક જના પણ જે કપટી અને મહાપાપી મની જાય છે, એ ખરેખર કળિકાળનુજ માહાત્મ્ય છે કહ્યું છે કે:-- 46 'अनृतपटुता चौर्ये चित्तं सतामपमानता, मतिरविनये शाठ्यं धर्मे गुरुष्वपि वंचना | ललितमधुरा वाक् प्रत्यक्षे परोक्ष विभाषिता, कलियुगमहाराज्यस्यैताः स्फुरति विभूतयः " ॥ १ ॥ “ અસત્ય બાલવામાં ચાલાકી, ચારી કરવાની બુદ્ધિ, સજ્જનાનુ ** અપમાન, ઉદ્ધૃત મન, ધર્માંમાં શતા, વડીલા (ગુરૂજના) ની પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ '' ભાષાંતર, વંચના, પ્રત્યક્ષ મીઠું બોલવું, અને પક્ષ વિરૂદ્ધ બોલવું, આ બધી કળિયુગરૂપ મહારાજ્યની ચળકતી વિભૂતિ છે.”એની મેં કૂટ સુવ ની જેમ બહુધા તપાસ કરી પણ ધર્મ છળથી તેને ધૂતકારક હું જાણું ન શકે. માટે “હે ભદ્દે! સર્વ પ્રકારના સુખને આપનાર અને પ્રાણુઓને અભય આપવાથી પ્રસન્ન કરનારા એવા જિન ભગવંતે પ્રરૂપેલ ધર્મની આરાધના કરવી હવે તને ઉચિત છે.” સમાએ શાંત મનથી કહ્યું કે –“સંતાપને દૂર કરવામાં અમૃત સમાન એવા હે તાત! આપના પ્રસાદથી મારા હૃદયમાં લેશ પણ દુઃખ નથી. કામભેગમાં આસક્ત થયેલ અધમ પ્રાણુ જ દુઃખ પડતાં કલ્પાંત કરે છે, પરંતુ વિવેકી જન તે દુઃખ આવતાં વિશેષથી ધર્મારાધન કરે છે, વિયેગ થતાં મૂઢ જનજ નિરંતર શેક કર્યા કરે છે, પરંતુ તત્ત્વજ્ઞ તો એ ઉપાય લે છે કે જેથી ફરી વિગ જ ન થાય. માટે હે તાત! ધર્મરૂપ કલ્પવૃક્ષને નીક સમાન અને કલ્યાણને આપનારી એવી શ્રી જિનભગવંતન તથા સાધુ મહાત્માઓની મારે નિરંતર ભક્તિ જ કરવી છે.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને શેઠ સંતુષ્ટ થઈને બેલ્યા કે –“હે ભદ્ર! તારે નિઃશંક રીતે ધર્મકાર્ય કરવું, તથા અજ્ઞાનથી મેં જે આ તારાપર દુઃખને પ્રસંગ લાવી મૂક્યો છે, તેની તારે સમ્યમ્ રીતે ક્ષમા કરવી, કે જેથી મારું મિથ્યા દુષ્કૃત થાય. અજ્ઞાન યાત વિસ્મૃતિથી પ્રાણું તેવા પ્રકારનું પાપ કરે, પણ મન, વચન અને કાયાની શુદ્ધિથી મિથ્યાદુકૃત આચરતાં તે અવશ્ય શુદ્ધ થઈ શકે છે. વળી પુણ્યવૃદ્ધિને માટે તથા ચિત્તને સ્થિર કરવા આ જેન સિદ્ધાંતનું પુસ્તક નિરંતર તારે અર્થ સહિત વાંચવું.” આ પ્રમાણે તેને સમગ્ર પુણ્યકર્મમાં બહુમાન પૂર્વક જોડીને શ્રેષ્ઠી સ્વસ્થ થયે. . એવા અવસરે વિશ્વરૂપ કમળને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન એવા સુધર્મ મુનીશ્વર ત્યાં પધાર્યા, એટલે સમ્યગ્દષ્ટિ માણસ સાથે સેમા તેમને વંદન કરવા ગઈ, અને ત્યાં ગુરૂ મહારાજની આ પ્રમાણે તેણે ધર્મદેશના સાંભળી:–“વિધિ પૂર્વક વિશસ્થાનકનું તપ કર Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમ્યકત્વ કૌમુદીસતી એમાનું વૃત્તાંત. વાથી ભાગ્યવંત પ્રાણ તીર્થકર લક્ષમીને પ્રાપ્ત કરે છે.” “હે ભગવન! તે વીશસ્થાનક ક્યા?” આ પ્રમાણે માએ પૂછયું, એટલે ગુરૂમહારાજ ત્યાં સભા સમક્ષ આ પ્રમાણે કહેવા લાગ્યા: અહંત, સિદ્ધ, આગમ અને આચાર્યવિગેરેની ભકિત ઈત્યાદિ વિશસ્થાનકે જિન શાસનમાં મેક્ષના કારણરૂપ કહ્યા છે, કહ્યું છે કે —-“અહંત, સિદ્ધ, પ્રવચન, ગુરૂ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વી એ સાત સ્થાનકની ભક્તિ, વારંવાર જ્ઞાનેપગ, સમ્યકત્વ, વિનય, આવશ્યક નિરતિચારશીલવત, ક્ષણે ક્ષણે સમતા પૂર્વકશુભધ્યાન-તપવૃદ્ધિ, સુપાત્રદાન, વૈયાવૃત્ય, સમાધિ, અભિનવ જ્ઞાન, શ્રુતભક્તિ અને પ્રવચન (શાસન) ની પ્રભાવના–આ વીશ કારણથી પ્રાણ તીર્થકરપણાને પ્રાપ્ત કરે છે. હે ભદ્ર! પ્રથમ સ્થાનકમાં ત્રિકાલ–અચન પૂર્વક જિન ભગવંતની દ્રવ્ય અને ભાવથી દઢ ભક્તિ કરવી. બીજા અખીલ સ્થાનકનું આરાધન કરતાં પણ સુગંધી ધૂપ, દીપ વિગેરે અષ્ટ પ્રકારથી જિનેશ્વરેની તે સદા ભક્તિ કરવી જ. તેમજ દ્રવ્યભક્તિ કરનારે રત્ન, સુવર્ણ, પથર અને કાષ્ટમય જિન ચૈત્ય વિધિ પૂર્વક કરાવવાં. જેમાં સુવર્ણ, રત્ન અને કાષ્ટાદિકનું જિનચૈત્ય કરાવે છે, તે ભાગ્યવંત ભાના ઉત્તમ ફળને કેણ જાણી શકે છે? અર્થાત્ તેમને અપરિમિત ફળ મળે છે. કહ્યું છે કે – " काष्ठादीनां जिनागारे, यावन्तः परमाणवः । तावन्ति वर्षलक्षाणि, तत्कतों स्वर्गभार भवेत् " १ કાષ્ઠાદિકના જિનભવનમાં જેટલા પરમાણુઓ હોય, તેટલા લાખ વર્ષ તેને કરાવનાર સ્વર્ગમાં સુખ ભોગવે છે.”એક અંગુષ્ઠ પ્રમાણથી સાતસો અંગુષ્ટ પ્રમાણુની અને મેક્ષ લક્ષ્મીને વશ કરનારી એવી જિન પ્રતિમા કરાવવી. કહ્યું છે કે – " एकांगुलमितं बिंब, निर्मापयति योऽहताम् । एकातपत्रसाम्राज्यं, प्राप्य मुक्तिगृहं व्रजेत् " ॥१॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૨૩ જે પ્રાણું એકાંગુલ પ્રમાણનું જિનબિંબ કરાવે છે, તે પૃથ્વીનું એકાત પત્ર સામ્રાજ્ય જોગવીને મેક્ષે જાય છે.” વળી નવી બનાવેલી જિનભગવંતની પ્રતિમાઓની વિધિથી સૂરિમંત્રપૂર્વક બ્રહ્મચારી ગુરૂની પાસે પ્રતિષ્ઠા કરાવવી. કહ્યું છે કે – પ્રતિષ્ઠામતાં થશે રિ, સાત રિમંત્રતઃ | સોડફૅતિષ્ઠા મતે, ધુવામિન-મનિ” II જે પ્રાણુ સૂરિમંત્રથી અર્હસ્પતિમાની પ્રતિષ્ઠા કરાવે, તે ખરેખર ! આવતા જન્મમાં તીર્થકરપદ પામે છે.” તેમજ માણસે જેટલા હજારવર્ષ સુધી જિન પ્રતિમાની પૂજા કરે છે, તેટલા કાળસુધી તે બિંબન કરાવનાર તેના ફળના અંશને પામી શકે છે. વળી ગૃહસ્થ શ્રાવકે જિન ભગવંતની પ્રતિમાઓના રત્ન, સુવર્ણ અને માણિક્યના અલંકારે કરાવવા. કારણ કે એક બિંબની અલંકારથી રચેલ શોભા માણસને ત્રણ લેકની લક્ષ્મીના અલંકારરૂપ બનાવે છે. સમ્યકત્વની શુદ્ધિ ઈચ્છતા ગ્રહસ્થ શ્રાવકે અહેપ્રતિમાઓની સદ્ભક્તિ પૂર્વક વિવિધ ભેદથી પૂજા કરવી. તથા જિનચૈત્યમાં વિધિ પૂર્વક સ્નાત્ર મહોત્સવ કરે. કારણ કે જિનભગવંતના અભિષેકથી પ્રાણ રાજ્યનું આધિપત્ય પામે છે. કહ્યું છે કે – " एकोपि नीरकलशो जगदीश्वरस्य, स्नात्रोपयोगमुपयाति जनस्य यस्य । प्राप्नोति पापमलराशिमनंतजन्मो - द्भूतं विधूय परमोच्चपदं क्षणेन " ॥ १ ॥ જે માણસને એક જળકળશ પણ જિન ભગવંતના સ્નાત્રે પગમાં આવે છે, તે અનંત ભવના પાપરૂપ મળને દૂર કરી સત્વર પરમપદને પ્રાપ્ત કરે છે.” વળી ભાવભક્તિને માટે તીર્થકરની પાસે વિશેષથી ગીત, નૃત્ય, નમસ્કાર અને તેત્રપાઠ વિગેરે સકિયા કરવી. કારણ કે તત્વજ્ઞ પુરૂષોએ દ્રવ્યભક્તિ કરતાં ભાવભક્તિને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમ્યકત્વ કૌમુદીસતી એમાનું વૃત્તાંત અનંતગણ અધિક અને મેક્ષિપર્યત સુખ આપનારી કહેલ છે. આ અર્હસ્પંદનું સમ્યગ રીતે આરાધના કરવાથી શ્રીમાન મગધેશ્વર શ્રેણિકરાજા આવતી ચોવીશીમાં પદ્મનાભનામના પ્રથમ તીર્થકર થવાના છે. જેમને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ–એ ચતુષ્ટય સિદ્ધ થયેલ છે, જેઓ એકત્રીશ ગુણેથી યુક્ત છે અને જેમની લેકના અગ્રભાગે સ્થિતિ છે, તેમના ધ્યાન અને પ્રતિમાના અર્ચનથી તથા સ્વરૂપના સમાવેશપૂર્વક તેમના નમસ્કાર જાપથી ભક્તિ કરવી તે બીજું સ્થાનક છે. એ સ્થાનકમાં સિદ્ધાની આકૃતિ કરવાથી, તેમની તીર્થ ભૂમિને વંદન કરવાથી અને સિદ્ધાચળ, ગિરનાર વિગેરે તીર્થ યાત્રા તથા અર્ચનથી કરવામાં આવેલ સિદ્ધ ભગવંતની ગુણગર્ભિત સ્વલ્પ ભક્તિ પણ તીર્થંકરપદ આપે છે. તેમાં કેઈ જાતની વિચારણા કરવાની નથી. ત્રીજા સ્થાનકમાં પ્રવચન એટલે ચતુર્વિધ સંઘ કહેવાય, તેની વંદના, આસનાદિક આપીને વિનય, અને ફળ, તાંબૂલ તથા વસ્ત્રાદિકથી વિશેષત: ભક્તિ કરવી. કહ્યું છે કે – “દત્તકૂવામ-નેનચંદ્ર છે श्रीसंघः पूजितो येन, तेन प्राप्तं जनुष्फलम्" ॥ १ ॥ જે પ્રાણીએ ફળ, તાંબૂલ, વસ્ત્ર, ભેજન, ચંદન તથા કુસુમાદિકથી શ્રી સંઘની પૂજા કરી છે, તેણે મનુષ્યજન્મનું ફળ મેળવ્યું એમ સમજવું.” આ જગતમાં જિનેંદ્ર સમાન અન્ય દેવ નથી, સુસાધુસમાન અન્ય ગુરૂ નથી અને શ્રીસંઘસમાન અપર પુણ્ય નથી. જે સંઘની ભક્તિ કરવાથી તીર્થંકરપદ વિગેરેની પ્રાપ્તિનું મુખ્ય ફળ કહેલ છે એવા શ્રીસંઘની ભકિતનું માહાભ્ય કેણ કહી શકે? ચેથા સ્થાનકમાં સમ્યગ રીતે ગુરૂની ભક્તિ કરવામાં આવે છે. જે પંચાચારને પાળે તેજ ગુરૂ સમજવા. જેમાં એક તરફ વિવિધ તપ અને એક તરફ શીળ પાળવું સમાન છે, તેમ એક તરફ સર્વ ધર્મ અને એક તરફ ગુરૂભક્તિ સમજવી. ગુણવંત જનેમાં પણ ઉત્કૃષ્ટ એવા ક્રિયાકાંડને આચરતાં પણ ગુરૂ આજ્ઞા આરાધ્યાવિના પ્રાણું સિદ્ધિ Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૨૫ પામી શકતો નથી. તેમના કહેલ વચનમાં આસ્થા રાખવી, તેમના ચરણે બૃહદવંદના કરવી, તેમને શરીર શુશ્રુષા વિગેરેથી વિનય સાચવ, તેમને ઉચિત વસ્તુ આપવી, તેમને નમસ્કાર કરો અને તેમના ગુણ ગ્રહણ કરવામાં પ્રીતિ રાખવી-ઈત્યાદિ પ્રકારથી ગુરૂભક્તિ થાય છે. ગુરૂભક્તિના પ્રભાવથી જગતને આનંદકારી અને મેક્ષના એક કારણરૂપ એવી તીર્થંકરપદની ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. વયથી, દિક્ષાપાયથી અને સિદ્ધાંતથી એ ત્રણ પ્રકારે જેઓ અધિક હેય તે સ્થવિર કહેલા છે, અથવા ધર્મકાર્યમાં સીદાતા મને સ્થિર કરનારા પણ સ્થવિર સમજવા. અને જેઓ જ્ઞાન, ક્રિયામાં સદા તત્પર હોય, તેમને તત્ત્વતઃ યતિ કહેલા છે. કિયાથી અધિક શ્રાવક યા માતપિતા–એમની સેવા, ભક્ત પાનાદિકનું દાન, સન્માન અને શૈરવથી પંચમપદમાં તીર્થકર કર્મના કારણભૂત એવી ભક્તિ કરવી. જેઓ ઘણા શાસ્ત્રોમાં કુશળ હોય અને જિનાગમમાં વિશેષ રીતે કુશળ હોય, વિશુદ્ધ આચારને ધારણ કરનારા હોય, કોણ બીજાદિક બુદ્ધિથી પ્રખ્યાત હોય અને જેઓ જ્ઞાનદાનમાં સદા તત્પર મનવાળા હોય તેમને બહુશ્રુત કહેલા છે. તેમની ષષ્ટ સ્થાનકમાં વિશુદ્ધ આશયપૂર્વક ભક્તિ કરવી. જેઓ મહાસત્ત્વવંત અને ક્ષમાવંત હોય તથા છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે દુષ્કર એવા બાર પ્રકારના તપમાં સદાસ્થિત હોય, એવા તપસ્વીઓની ભક્ત, પાન અને ઔષધાદિકથી તથા શુશ્રુષા વિગેરેથી સાતમા સ્થાનકમાં ભક્તિ કરવી. આઠમાં સ્થાનકમાં શ્રુતાભ્યાસ કરવાથી અતિશય નિર્જરાના કારણભૂત એ નિરંતર જ્ઞાને પાગ કર. નવમા સ્થાનકમાં સવેગાદિ ગુણોથી યુક્ત અને શંકા, કાંક્ષાદિ દોષવજિત એવું સમ્યકત્વ વિશેષરીતે પાળવું. દશમા સ્થાનકમાં જેમ વર્ણમાં કાર અને ધ્યેયમાં જ્ઞાનમય આત્મા તેમ ગુણામાં મુખ્ય એ વિનય ધારણ કરે. અગીયારમા સ્થાનકમાં સર્વ કર્મના ક્ષયને માટે પ્રરૂપેલ એવું સામાયિકાદિ છ પ્રકારનું આવશ્યક કરવું. બારમાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ સમ્યકત્વ કૌમુદી–સતી એમાનું વૃત્તાંત. સ્થાનકનાં જેમ મનુષ્યમાં ચકવતી, દેવમાં ઇંદ્ર, પૂજ્યમાં જિનેં, તેમ સર્વ વતેમાં મુખ્ય, અને જેના ગે જગતને વંઘ એવી જિ. નંદ્ર પદવી પ્રાપ્ત કરી શકાય એવા નિર્મળ બ્રહ્મચર્યને સજનેએ નિરતિચારપણે ધારણ કરવું. તેરમા સ્થાનકમાં ક્ષણે ક્ષણે અને લવે લવે પોતાના મનને સમતામાં જેડી દઈને શુભ ધ્યાન કરવું. ચિદમા સ્થાનકમાં વિવેકી પુરૂષએ તપવૃદ્ધિ કરવી. કારણ કે તપ એ નિબિડ કર્મને ભેદીને તીર્થકર-લક્ષ્મીને આપે છે. પંદરમા સ્થાનકમાં સદ્ભક્તિપૂર્વક સુપાત્રે દાન દેવું અને રોળમાં સ્થાનકમાં જિનાદિકનું વૈયાવૃત્ય કરવું. સત્તરમા સ્થાનકમાં સમસ્ત સંઘજનમાં સર્વ રીતે સમાધિ (શાંતિ) કરવી, કારણ કે એ પણ તીર્થકરપદનું મુખ્ય કારણ છે. અઢારમા સ્થાનકમાં અભિનવ જ્ઞાન ગ્રહણ કરવું. એગ શમા સ્થાનકમાં શુભ ઉદયવાળી એવી શ્રુતભક્તિ કરવી અને વીશમા સ્થાનકમાં સ્નાત્રેત્સવ, સંઘપૂજા અને શ્રાવકગણના વિવિધ ૌરવ કરવાપૂર્વક જિન શાસનની પ્રઢ પ્રભાવના કરવી. જિનેંદ્રિપદના હેતુભૂત એવા આ વિશ સ્થાનકોનું સર્વ જિનેશ્વરો વિવિધ તપથી પ્રથમ અવશ્ય આરાધન કરે છે. કહ્યું છે કે – ગાવંતતીર્થનાથાભ્યા–તે વિંતરાત્રવાર gો દો વા ત્રા , વાગ્યે ધૃણા ને ” છે ? || પ્રથમ અને અંતિમ જિનેશ્વરે આ વીશે સ્થાનક આરાધ્યા હતા અને અન્ય તીર્થકરેએ એક, બે, ત્રણ યા વિશેનું આરાધન કર્યું છે.” આ પ્રમાણે દેશના સાંભળીને સૌમ્ય આશયવાળી એવી સતી સમાએ તે વખતે ગુરૂમહારાજની પાસે મહોત્સવ પૂર્વક વિશ સ્થાનકનું તપ અંગીકાર કર્યું પછી સમસ્ત જગતના એક બંધુ સમાન એવા શ્રી સુધર્મ ગણાધીશ (આચાર્ય) ને વિધિપૂર્વક નમસ્કાર કરીને તેમાં પિતાને ઘેર આવી. અને તે વિશ સ્થાનકેનું સમ્યમ્ રીતે આરાધના કરતાં પ્રથમ સ્થાનકમાં તેણે નગરમાં સુવર્ણકુંભયુક્ત Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરે. ૧૨૭ એક જિનચૈત્ય કરાવ્યું. તથા ઇંદ્રપદની પ્રાપ્તિના કારણરૂપ એવી જિનભગવંતની સુવર્ણ અને રત્નમય પ્રતિમાઓ કરાવી કહ્યું છે કે – " अंगुष्ठमानमपि यः प्रकरोति बिंब, वीरावसानऋषभादि जिनेश्वराणाम् । स्वर्गे प्रधानविपुलर्षिसुखानि भुक्त्वा, पश्चादनुत्तरगतिं समुपैति धीरः" ॥ १ ॥ શ્રી ઋષભદેવ વિગેરે વીર પર્યંતના જિનેશ્વરેનું એક અંગુષ્ટ પ્રમાણ જેટલું પણ જે બિંબ કરાવે છે, તે ધીર સ્વર્ગમાં શ્રેષ્ઠ અને વિપુલ સમૃદ્ધિ સુખો ભેગવીને પછી અનુત્તરગતિ (મોક્ષ) ને પામે છે.” તે પ્રતિમાઓની પ્રઢ ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવતાં, વસુમિત્રા સહિત કામલતા વેશ્યા ત્યાં નૃત્ય કરવાને આવી. અને તે પણુગનાએની સાથે અવિવેકી જનેમાં મુખ્ય એ રૂદ્રદત્ત પણ તે ઉત્સવ જેવાની ઉત્કંઠાથી ત્યાં આવ્યું. તે વખતે લાવણ્યવતી, દષ્ટિમાં સુધા સિંચનારી, વિકસ્વર થતા વિવેકથી શોભાયમાન, રાજહંસીના જેવી ઉજવલ અને પાત્રને માન (પ્રમાણ) કરતાં પણ અધિક દાન આપતી એવી સમાને જોઈને અધમાધમનાયકા વસુમિત્રાએ વિચાર કર્યો કે - “અહો! એનું રૂપ, અહો! એની કાંતિ અહો! એની ઉદારતા અને અહો! એનું વિચિત્ર પ્રકારનું લાવણ્ય પણ જગતના સંદર્યને જીતનાર છે, માટે એ ભવિષ્યમાં મારી પુત્રોને કઈરીતે શુભકારી નથી. કારણ કે સુધા વિદ્યમાન છતાં ખારું પાણી કેણુ પીએ? કઈ પણ કારણથી તેજી દીધેલ મહાપ્રભાવાળી રત્નમાળાને તેનું માહાઓ સાંભળીને મૂર્ખ જન પણ પુન: ગ્રહણ કરવાને ઈરછે છે, માટે ગમે તે પ્રગથી પણ આ રમણીય રમણીનું વિષલતાની જેમ મારે સર્વથા ઉન્મેલન કરવું” આ પ્રમાણે કુવિકલ્પની રચના કરીને માયાથી સમાની પ્રીતિ કરવાને ઈચ્છતી એવી તે વેશ્યા તેની સેવા કરવા તત્પર થઈ ગઈ. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમ્યક્ટવ કૌમુદી–સતી માનું વૃત્તાંત. હવે મહોત્સવપૂર્વક વિધિથી તે પ્રતિમાઓની પ્રતિષ્ઠા અને વજારેપણ વિગેરેની સન્ક્રિયા કરીને સત્કૃત્યમાં પરાકાષ્ઠાએ પહોંચેલ અને સમસ્ત પ્રાણુઓ પર વત્સલભાવ રાખનારી એવી માએ નિકપટરીતે બહુ માનપૂર્વક સંઘવાત્સલ્ય કર્યું. અને પછી બીજે દિવસે દયાની લાગણીથી મહા ઉદાર એવી તેણે પણાગના સહિત રૂદ્રદત્ત વિગેરેને પોતાને ઘેર ભેજન કરાવવાને બોલાવ્યા. કહ્યું છે કે – “ નિષેધ્વર સપુ, સલાં ઊંતિ સાધવા न हि संहरते ज्योत्स्नां, चंद्रश्वांडालवेश्मनि " ।। १ ।। નિર્ગુણ પ્રાણુંઓ પર પણ સાધુઓ તે દયા જ કરે છે. કારણ કે ચાંડાલના ઘરપરથી ચંદ્ર પોતાની પ્રજાને સંહરી લેતે નથી.” તે વખતે જેના લાવણ્યને હજી કેઈએ ઉપભેગ કર્યો નથી એવી તે સમાને જોઈને રૂદ્રદત્તે ચલિત મનથી કંઈક પશ્ચાત્તાપ કર્યો. અને કુટ્ટીનીએ તે કૂટ પ્રગથી માને છેતરીને પુષ્પના ભાજનમાં છાની રીતે એક સર્પ રાખી દીધો. પરંતુ તેના પુણ્યપ્રભાવથી સર્પ પણ પુષ્પની માળા તુલ્ય થઈ ગયે, કારણ કે પુણ્યવંત પ્રાણુઓને વિપત્તિઓ પણ સંપત્તિરૂપ થઈ જાય છે. હવે ભજન કરી રહ્યા પછી પુષ્પાદિકથી તેમને સત્કાર કરવાની ઇચ્છાથી દેવયોગે સમાએ તેજ પુષ્પમાળાને હાથમાં લીધી અને મશ્કરીમાં તે સતીએ લીલાપૂર્વક તે કામલતાનાં કંઠમાં પહેરાવી એટલે ત્યાં તે ભયંકર સર્પરૂપ થઈને કામલતાને ડસી તેથી તે દુષ્ટ મૂછ ખાઈને જમીન પર પડી. તેની તેવી અવસ્થા જેઈને કુટ્ટિનીએ કપટથી ઉદરતાડન કરી અને નાગને એક ઘડામાં લઈને રાજાની આગળ પોકાર કર્યો એટલે તે સ્વરૂપ સમજીને કુપિત થઈને રાજાએ સમાને બેલાવીને પિતાની પર્ષદા સમક્ષ તેને કહ્યું કે –“હે ભદ્ર! વિષયેમાં વિ રક્ત અને ધર્મકાર્યોમાં આસક્ત એવી તેં આવું કર્મ શા માટે કર્યું?” આ સાંભળીને સેમા બેલી કે – “હે રાજન ! સર્વજ્ઞ ભગવંતના ધર્મને જાણતી એવી હું પર પ્રાણુને પીડા થાય તેવું કામ પ્રાણુતે Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૨૯ પણ આચરતી નથી. જે પ્રાણુ જગતને એક વહૃભ એવા જૈનધર્મને સમ્ય રીતે જાણે છે, તે સૂક્ષ્મ અને બાદર જીવની હિંસા કદી કરતા નથી. હે પૃથ્વીપાલ! તો પુષ્પમાળા જ કુતૂહલથી તેના કંઠમાં નાખી હતી, પરંતુ એ અચાનક જમીન પર પડી ગઈ, તેનું કારણ કાંઈ હું સમજી શકતી નથી.” તે વખતે કામલતાની માતાએ ઘટ ઉઘાડીને કરૂણા સ્વરથી રડતાં રડતાં તે સર્ષ રાજાને બતાવ્યું. કાલના રૂપ જેવા ભયંકર તે સપને જોઈને રાજાએ પણ રેષથી રક્ત મુખ કરી સમાને કહ્યું કે –“તું અસત્ય વચન શા માટે બેલે છે?” એટલે તેમાં બેલી કે – “હે પ્રજા રક્ષક! આ ઘડામાં તો હું શ્રેષ્ઠ સુગંધવાળી એવી પુષ્પમાળા માત્ર જોઉં છું.” આથી રાજાએ આશ્ચઈથી કહ્યું કે “હે ભદ્ર! જે તું સત્ય બોલતી હોય તે એ તારા હસ્તકમળમાં લઈને મને બતાવ.” પછી જેણે પાપનો સમૂડ દૂર કર્યો. છે એવી માએ તે ભયંકર સર્પને જેટલામાં પિતાના કરકમળમાં લીધો, તેટલામાં તે એક મનહર પુષ્પમાળા રાજાદિના જોવામાં આવી. આથી તેઓએ વિસ્મય પામીને વિચાર્યું કે- આ શું આશ્ચર્ય ?” એવામાં વસુમિત્રા બેલી કે –“હે દેવ! જે મારી સુતા નિર્વિષ થાય, તેજ હું સોમાને સાચી માની શકું.” પછી રાજાની પ્રેરણું થતાં સમાએ પાપરૂ૫ રજને દૂર કરનાર એવા જિનનામના જાપથી તરત તેને સજજ (નિર્વિદ) કરી. પછી રાજા એ અભય વચન આપીને તે પણુગનાને પૂછ્યું કે –“હે ભદ્રે ! આ ઘડા સંબંધી સત્ય વૃત્તાંત કહે.” એટલે વસુમિત્રાએ પ્રસન્ન મુખથી રાજાને કહ્યું કે:-“હે સ્વામિ ! દુષ્ટ અભિપ્રાયવાળી અને સુતાના મેહને વશ થયેલી એવી મેં સોમાને મારી નાખવા આ મડા વિષધર છાની રીતે મારા માણસ પાસે લેવરાવીને પુષ્પભાજનમાં નખાવ્યો, પરંતુ સમાના પ્રભાવથી તે સર્પ પુષ્પમાળા રૂપ થઈ ગયે. કારણ કે પવિત્ર જનોને સર્વત્ર વિષમ તે સમ (સરલ) થઈ જાય છે.” પછી રાજા વિગેરે લેકેએ સોમાને પુણ્ય પ્રભાવ જોઈને તેની સ્તુતિ, વંદના અને પૂજા કરી. તે અવસરે સમાના ગુણથી પ્રસન્ન થયેલ ૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમ્યકત્વ કૌમુદી–સતી સોમાનું વૃત્તાંત. સમ્યગ્દષ્ટિ દેવતાઓએ સમા ઉપર કલ્પવૃક્ષના પુષ્પોની વૃષ્ટિ કરી. આથી ગુણપાલ પણ સમસ્ત નગરમાં પ્રશંસાપાત્ર થયો અને તત્કાળ તે રાજાને અસાધારણ પ્રસાદ પામે. આ લેકમાંજ જૈનધર્મને અદ્દભુત મહિમા જોઈને રૂદ્રદત્ત બ્રાહ્મણ પણ સરલ સ્વભાવી થઈ ગયે, અને તે જ વખતે વિનયથી શ્રેણીના ચરણે પ્રણામ કરીને પિતે શ્રાવક થઈ સેમા પાસે પોતાના અપરાધની તેણે ક્ષમા માગી. પછી શ્રેષ્ઠીએ આગળ કરેલ એવી સોમા પોતાના સ્વામી સાથે પગલે પગલે થતા ઉત્સવપૂર્વક પોતાને ઘેર આવી. પછી સોમાની સાથે નિરં તર ભેગ ભોગવતાં ક્ષમાથી ચેગીની જેમ તે વિપ્ર મહાઆનંદ પાપે. ગૃહસ્થ ધર્મને જાણનારી, સુખ દુઃખમાં સમાન સ્થિતિવાળી સુપાત્રે દાન આપતી, છ આવશ્યકમાં તત્પર અને સદાચારયુક્ત સેમા પણ વારંવાર જિનમતની ઉન્નતિ કરીને તે સમસ્ત પુરમાં સમ્યગ્દષ્ટિ ને એક દૃષ્ટાંતરૂપ થઈ પડી. હવે એકદા કૃતધરેમાં અગ્રેસર, અનેક લબ્ધિસંપન્ન, અનેક પ્રકારના પ્રભાવથી પૃથ્વી પર પ્રખ્યાત થયેલા, અહંપૂર્વિકાથી વ્યગ્ર થયેલા એવા નગરવાસી જનેથી નમન કરાતા અને તેજના નિધાનરૂપ એવા કેઈ સાધુ મધ્યાહુકાળે સેમાને ઘેર ભિક્ષા માટે પધાર્યા. માએ પરમ ભક્તિ અને સત્ય આગ્રહપૂર્વક વિશુદ્ધ અન્ન, પાનાદિકથી તેમને પ્રતિલાલ્યા. પછી ગૃહસ્થના ભાજનમાં રહેલ ભે જ્યાદિકને તે સાધુએ દિવ્ય માયાથી તત્કાળ બહુજ સ્વલ્પ કરી મૂક્યા. એવામાં નવદીક્ષિત, તપસ્વી, વિકૃત રૂપને ધારણ કરતા અને કોધાગ્નિથી જાજવલ્યમાન થતા એવા કેઈ નિગ્રંથ ત્યાં આવ્યા. તે ચાતુર્થવર્જિત, મૂઢ જનેમાં હાલના પામતા, કળાના સમૂહથી રહિત અને દિવસના સુધાકર જેવા પ્રભારહિત હોવા છતાં તેની પણ તે વીજ સ્વાભાવિક ભક્તિ કરતી એવી સમાએ બહુજ આનંદપૂર્વક નવકેટીથી વિશુદ્ધ એ આહાર વિહારાવ્યું. તે વખતે તેને તેવા પ્રકારને મનેભાવ જાણુને તે મુનિ સાદુરૂપને ત્યાગ કરી તત્કાળ Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૩૧ એક દેદીપ્યમાન કાંતિવાળો દેવ થઈ ગયો. તે વખતે તેમાં સતીએ વિચાર કર્યો કે –“સૂર્યની જેમ હૃપ્રેક્ષ્ય અને પરબ્રહ્મની જેમ દુગેમ એવું આ શું રૂપ દેખાય છે.?” એવામાં જેણે આશ્ચર્ય ઉત્પન્ન કરેલ છે એવી માને નમસ્કાર કરી અને હાથ જોડી દેવ કહેવા લાગે કે –ચંદ્ર જેવા મુખવાળી એવી હે સેમે! ત્રણ જગમાં તુંજ ધન્ય છે, કે જે તારા સમ્યકત્તવત્રતની પ્રથમ દેવલોકના ઈ દેવસભામાં હર્ષપૂર્વક સ્તુતિ કરી. પરંતુ તે સ્તુતિ સહન ન થવાથી રત્નશેખર નામના દેવ એવા મેં અહીં આવી બે સાધુનું રૂપ કરીને તારી પરીક્ષા કરી. કંઈ પણ ભેદ રાખ્યા વિના અને સાધુપર સમાન ભક્તિને ધારણ કરતી એવી તે અત્યારે સુરેંદ્રના કથનને સારી રીતે સત્ય કરી બતાવ્યું. પ્રભાવી દેવ અને ગુરૂને તે સહુ કેઈ આદરપૂર ર્વક ભક્તિ કરે છે, પણ સામાન્ય ગુણ જનની તે કે ભક્તિ કરનારા ભાગ્યે જ મળી શકશે. પરંતુ હે ભદ્ર! તારી તે મુનિઓપર સમાનજ ભક્તિ છે, એમ મેં સાક્ષાત્ જોયું. માટે અત્યારે સમ્યગ્દષ્ટિ જીમાં તું તિલક સમાન છે. કહ્યું છે કે – "संधे तित्थयरंमि य सूरीसु रिसीसु गुणमहग्घेसु । जेसि चिय बहुमाणो, तेसि चिय देसणं सुद्ध" ॥१॥ “સંઘપર, તીર્થંકરપર, આચાર્યોપર, મુનિઓ પર અને ગુણ જ પર જેમનું બહુમાન હોય, તેમનું સમ્યકત્વ નિશ્ચય શુદ્ધ હેય છે.” આ પ્રમાણે કહીને તેના ઘરના આંગણામાં સભક્તિપૂર્વક સુવર્ણની વૃષ્ટિ અને તેને નમસ્કાર કરીને દેવતા તરત સ્વર્ગમાં ચાલ્યા ગયે. પછી સમ્યગ્દષ્ટિ જનોથી પગલે પગલે પ્રસંશા પામતી એવી સમા સપ્તક્ષેત્રમાં વ્યય કરી લક્ષ્મીને કૃતાર્થ કરવા લાગી. એકદા ત્યાં ઉદ્યાનમાં જેમનું દર્શન જંતુઓને જીવન આપનાર છે, એવા જિનચંદ્ર આચાર્ય મુનિઓના પરિવાર સાથે પધાર્યા. તેમને નમસ્કાર કરવા અંત:પુર સહિત રાજા અને ગુણપાલ વિગેરે શ્રદ્ધાળુ શ્રાવકે ત્યાં આવ્યા. તે વખતે મુનીંદ્રનું આગમન સાંભળીને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર સમ્યકત્વ કૌમુદી-સતી સોમાનું વૃત્તાંત. મેઘધ્વનિથી મયૂરીની જેમ ઉત્કંઠિત હૃદયવાળી એવી મા પણ પોતાના પ્રિયતમ સહિત વંદન કરવા ત્યાં આવી. એટલે કરૂણાના સાગર એવા ગુરૂમહારાજે તેમના પર અનુગ્રહ કરીને સુધાના સ્વાદસમાન વાણુથી ધર્મને ઉપદેશ આપ્યો કે – “સંતતિમંદિર પુનરાવીરસ્થિતેિના , सर्वापत्प्रकटपवासपटहः सिद्धिश्रियः कार्मणम् । धर्मः प्राणिदयासुसत्यवचनास्तेयादिरुपो महा - भाग्यादेव शरीरिभिर्जिनपतिप्रोक्तः समासाद्यते" ॥१॥ શ્રેય શ્રેણીના મંદિરરૂપ, સુરેન્દ્ર અને નરેદ્રની સ્થિતિમાં લઈ જનાર, સર્વ આપત્તિઓને બહિષ્કાર કરવામાં જાહેર પટહ સમાન, સિદ્ધિશ્રીનું એક કાર્પણ અને જીવદયા, સત્ય વચન, અસ્તેયાતિરૂપ તથા જિનભગવતે પ્રરૂપેલ એવા ધર્મને પ્રાણીઓ મહાભાગ્યથી જ પામી શકે છે.” તે ધર્મના શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધારૂપ સમ્યકત્વને સુજ્ઞ જનોએ કારરૂપ કહેલ છે. આ સંસારમાં પ્રાણીએ સર્વ સંપત્તિ મેળવી હશે, પરંતુ શુદ્ધ સમ્યકત્વ તે પ્રાય: તેણે કદી મેળવ્યું જ નથી. જે એક વાર પણ સુધાના આસ્વાદ સમાન એવા તે સમ્યકત્વને લાભ થાય, તે સુજ્ઞજને ભવ્યપણને નિશ્ચય કરી લે, સમ્યકત્વથી સંશુદ્ધ એવું સ્વ૫ પણ જે જેનઅનુષ્ઠાન (ધાર્મિક ક્રિયા) કરવામાં આવે, તો તે અવશ્ય બહુ નિર્જરાના કારણરૂપ થાય છે. કહ્યું છે કે – ની આસ્થા કરી મેળા મેળવી , તે નાળી તિ િમુત્તો, વિવેકસાસમિત્તેજ.” | શા અજ્ઞાની જે કર્મ અનેક વર્ષ કેટી સુધી ખપાવે, તે કર્મ જ્ઞાની ત્રણ ગુપ્રિ સહિત થઈને એક શ્વાસમાં ખપાવી શકે છે.” સમ્યકત્વની પ્રાપ્તિ થતાં જે પવિત્ર એવા ચારિત્રને લાભ થાય, તે ભવ્ય જી એક કે બે ભવમાં મેક્ષ પામી શકે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૩૩ આ પ્રમાણે દેશના સાંભળીને પ્રતિબંધ પામેલ એવા રાજાએ ગુણપાલ વિગેરેની સાથે ગુરૂમહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી, અને સંસારના ભેગથી વિરક્ત એવી ભેગાવતી પ્રમુખ સ્ત્રીઓએ પણ સોમાની સાથે આનંદપૂર્વક દીક્ષા લીધી. તથા રૂદ્રદત્તાદિક સર્વે બાર વ્રત લઈને સમ્યકત્વતત્ત્વમાં કુશળ એવા દઢ શ્રાવકે થયા. હે સ્વામિન્ ! આ બધું સાક્ષાત્ નજરે જોઈને સુખને ઈછતી એવી મેં પણ સદ્ગુરૂની પાસે શુદ્ધ સમ્યકત્વરૂપ માણિજ્ય અંગીકારકર્યું.” આ પ્રમાણે પ્રિયાએ કહેલ વિપ્રસુતાનું સમ્યકત્વરૂપ સલ્ફળયુક્ત અને હૃદયને રૂચિકર એવું નિર્મળ ચરિત્ર સાંભળીને અહદાસ શેઠ સ્ત્રીઓ સાથે અતિશય આનંદ પામે. એવામાં અનાદિ મિથ્યાત્વરૂપ પુરાણું (જુના) મદિરાથી મેહિત થયેલ એવી કુંદલતા બેલી કે આ બધું કપોલકલ્પિત છે.” તે વખતે રાજા વિગેરેએ વિચાર કર્યો કે;–“અહે! મિથ્યાષ્ટિએમાં અગ્રેસર એવી એના હૃદયમાં આ અશ્રદ્ધાન (મિથ્યાત્વ) તે કેવા પ્રકારનું છે? કહ્યું છે કે - સંતપરંતં રોષ, વવાતિ કે ધર્મના ઉદા. प्रत्यक्षं लोकानां, रव्याता मिथ्यादृशस्तेऽत्र" ॥ १ ॥ જેઓ ધમી પુરૂષના અછતા દેષને લોકે આગળ કહેતા ફરે છે, તેમને અહિં મિથ્યાદષ્ટિ કહ્યા છે.” હે ભવ્ય જનો ! સમ્યકત્વપ્રાપ્તિનું નિરૂપણ કરનારી એવી ચંદનશીની કથા સમ્યગ રીતે સાંભળીને સમસ્ત કલ્યાણ આપવામાં કલ્પવૃક્ષ સદશ એવા સમ્યકત્વતત્વમાં મનને દઢ રાખે. ॥ इति सम्यत्त्वकौमुद्यां तृतीया कथा ।। હવે શ્રેષ્ઠીએ વિશુશ્રીને કહ્યું કે - “આત ધર્મમાં કુશળ એવી હે ભદ્ર! તું તારી શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્તિના હેતુરૂપ એવી કથા કહે” પિતાના સ્વામીને આદેશ થતાં મનમાં મુદિત થતી એવી તે વિષ્ણુશી પણ સમ્યકત્વના કારણરૂપ એવું પોતાનું વૃત્તાંત આ પ્રમાણે કહેવા લાગી:– Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમ્યકત્વ કૌમુદી-ચોથી કથા. તીર્થોની શ્રેણુઓથી પવિત્ર એવા ભરતક્ષેત્રમાં વસુધાના શ્રીવત્સ સમાન અને કલ્યાણશાળી માણસનું એક સ્થાન એ વચ્છ નામનો દેશ છે. જે દેશમાં સ્તુતિપાત્ર એવી પવિત્ર ગાયે, સ્ત્રીઓ પર્વત અને પવિત્ર જળવાળી નદીઓ (ગાય અને સ્ત્રી પક્ષે દધ) પવિત્ર જળને ધારણ કરતી રાજ્યમંદિરની આંગણભૂમિ નિરંતર શોભી રહી છે, ત્યાં સચિત્ર ઘરેથી સુશોભિત અને માનિનીઓના મુખરૂપ ચંદ્રમાથી પૂર્ણ માની જેમ સદા પ્રકાશિત એવી કૈશાંબી નામે નગરી છે. બહુ આશ્ચર્યની વાત છે કે, જ્યાં રાજાઓ ક્ષમાધર (પૃથ્વીધર,)તપસ્વીઓ સકલત્ર (સકળનું રક્ષણ કરનારા,)અને ઘરે સદાચારી (સાશ આચારવાળા–સદા-ચાર–ચાલવાવાળા) જેવામાં આવે છે. અને જ્યાં કુલીન પુરૂષ, દેવપૂજા, દયા, દાન, વિદ્યા અને સદ્દગુરૂભક્તિમાં નિર્દોષ વ્યસન ધરાવે છે. ત્યાં જ્યશ્રીનું કીડાસ્થાન, ઈદ્ર સમાન બલિષ્ઠ અને ક્ષત્રિયવ્રતથી પ્રખ્યાત થયેલ એવા અજિતંજય નામે રાજા હતા. લોકમાં નિરંતર અદલ ન્યાય અને સદ્વ્યવહારની સર્વત્ર સમાનતાનું તેલન કરવામાં જે રાજાને પ્રતાપ એજ સાક્ષીભૂત હતા. તથા સમિતિ (સદ્વર્તન)માં વર્તતા એવા જે રાજાના હૃદય અને હસ્તકમળ કદાપિ સદ્ધર્મ (શ્રેષ્ઠ ધનુષ્ય) ની સ્થિતિ રહિત ન હતાં. જેના શીલના પ્રભાવથી સતી સ્ત્રીઓ સત્યપણે ભાસે છે એવી અને સુવર્ણ સમાન પ્રભાવાળી એવી સુપ્રભા નામની તેને પ્રિયા હતી. દાક્ષિણ્ય અને શેભાના નિવાસરૂપ તથા તે તે ગુણગણથી વ્યાપ્ત એવા જેના હૃદયકમળમાં સદ્વિવેકરૂપ હંસ સદા રમણુ કરતે હતે. તે રાજાને સજનોમાં પોતે બ્રહ્મજ્ઞ તરીકે પ્રખ્યાત થયેલ છતાં બ્રહ્મ (બ્રહ્મચર્ય) રૂપ વિત્તનું હરણ કરનાર તથા વિશ્વાસપાત્ર એ મશર્મા નામે પ્રધાન હતું. પરંતુ તે કુપાત્રે દાન કરવામાં નિરંતર રક્ત હતે. કારણ કે ભૂંડને કાદવવાળી તલાવડી પ્રાય: પ્રીતિકર થાય છે. તેથી જેઓ અબ્રહ્મચારી, મિથ્યા ઉપદેશક અને પરિગ્રહધારી હતા, તેમને તે પ્રધાન વિત્તદાન કરતો હતો. “ક્ષારભૂમિમાં વાવેલ બીજરાશિ કદી ઉગતી નથી” એમ કુશાસ્ત્ર પ્રેરિત એ તે મૂઢ કદી જાણતેજન હતો. Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ૧૩૫ એવામાં એકદા સમાધિ અને સમતાવંત તથા શાશ્વત આનંદને આપનારા એવા શ્રીમાન કેશિદેવ મુનીશ્વર ત્યાં પધાર્યા. તેમના શિષ્યમાં કેટલાક એક માસના, કેટલાક બે માસના, કેટલાક ત્રણ માસના અને કેટલાક ચાર માસના ઉપવાસી હતા તથા કેટલાક સજ્વવંત જનેમાં અગ્રેસર તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેમજ ચાદપૂર્વ, નવપૂર્વ અને દશપૂર્વના અભ્યાસી પણ ઘણા ભાગ્યશાળી શિષ્ય હતા. હવે કલ્યાણના સાક્ષાત્ ભંડારરૂપ, દશ પૂર્વના વેત્તા, દષ્ટિથી જોઈને પૃથ્વી પર પગ મૂકતા અને ઇન્દ્રિયને અત્યંત ગુપ્ત (વશ) રાખનાર એવા એક સમાધિગુપ્ત નામના રાજર્ષિ સાધુ માસખમણને પારણે સોમશર્મા મંત્રીશ્વરને ઘેર શિક્ષાને માટે આવ્યા. પાત્રમાં પરમ પાત્ર એવા ત્યાં આવેલા મુનીશ્વરને જોઈને મંત્રી લઘુકમી હોવાથી તરત ઉઠીને આ પ્રમાણે કહેવા લાગે –“અહો ! આજે મારે ઘેર ખરેખર ! અનબ્ર (વાદળાં વિના) વૃષ્ટિ થઈ કે ભિક્ષા લેવાને પવિત્ર પાત્ર એવા આ તપોધન (તપસ્વી) મુનિ અહિં પધાર્યા. સત્ય, શીલ અને દયાયુક્ત, નિ:શેષ સંગરહિત તથા સ્વર્ગ અને સિદ્ધિસુખ આપનાર એવું પાત્ર ભાગ્યયોગેજ પ્રાપ્ત થાય છે.” પછી પિતાના કેશથી તે મુનિના ચરણની રજ પ્રમાઈ અને અંજલિ જેડી નમસ્કાર કરીને મંત્રીએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી:– હે મુને ! મારા નિમિત્તે તૈયાર કરેલ અને ત્રિધાશુદ્ધ એવા પર માત્રને અહીં ગ છે, માટે મારાપર અનુગ્રહ કરી તેને ગ્રહણ કરીને આપ પારણુ કરે.” એટલે એષણીય (કપ્ય) આહાર અને મંત્રીની ઉત્કૃષ્ટ ભાવના જોઈને તેના પુણ્યથી પ્રેરાયેલા એવા મુનિએ પણ તેની આગળ પાત્ર પ્રસાર્યું. એટલે “હું ધન્ય અને કૃતપુણ્ય થયે” એમ બોલતા અને રોમાંચિત શરીરવાળા એવા પ્રધાને સાકર અને છૂતથી વાસિત એવું પરમાત્ર તેમને વહોરાવ્યું. તે વખતે સુપાત્રદાનથી સંતુષ્ટ થયેલા એવા સમ્યગ્દષ્ટિ દેવતાઓએ સચિવને ઘેર પાંચ શ્રેષ્ઠ આશ્ચર્ય પ્રગટ કર્યો. આ આશ્ચર્ય જોઈને મંત્રીએ મને નમાં વિચાર કર્યો કે “અહા જગતમાં સ્વલ્પ દાનનું પણ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમ્યકત્વ કૌમુદી-ચોથી કથા. કેટલું અદ્દભુત ફળ મળે છે? વૈષ્ણવ-ધર્મમાર્ગમાં જેટલાં દાન કહ્યાં છે, તે બધાં દાન મેં વિને અનેકવાર આપ્યાં, પરંતુ તે દાનેમાં ક્યાંય પણ પ્રભાવ મારા જેવામાં ન આવે અને આ મુનિદાનનું તે મને અત્યારે જ અહીં મેટું ફળ મળ્યું. માટે પાત્રાપાત્રને વિભાગ (ભેદ) અને દેયાયની વિચારણા તથા દાનનું ફળ એ મુનિની પાસે પૂછયું કે, હે ભગવન્ ! દાનનું સમગ્ર સ્વરૂપ મને કહો.” આ પ્રમાણે સચિવની વિજ્ઞપ્તિથી મુનીશ્વર કહેવા લાગ્યા કે –“હે ભદ્ર! સર્વ સુખનું કારણ અને પુણ્યનું સાધન એવું એ દાન-જ્ઞાન, અભય, સુપાત્ર અને અનુકંપા-એમ ચાર પ્રકારે છે. તેમાં ભવ્ય- . જેને અનુગ્રહબુદ્ધિથી શ્રીસર્વજ્ઞના આગમનું દાન જે આપવું, તે જ્ઞાનદાન કહેવાય છે. જેમ સર્વ ઇદ્રિમાં ચક્ષુ ઇંદ્રિય પ્રધાન (શ્રેષ્ઠ) છે, તેમ સમગ્ર દાનમાં જ્ઞાનદાન ઉત્કૃષ્ટ કહેલ છે. શ્રત (જેનાગમ) લખીને ચા લખાવીને મુનીઓને આપવું. તેને એક અક્ષરદાનથી પણ એક લાખ વર્ષ સુધી દેવતાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. વળી એ દાનના પ્રભાવથી ભવાંતરમાં પ્રાણુ શ્રુતજ્ઞાની અને કેવળજ્ઞાની થઈ વિશ્વમાં પૂજનીય થાય છે. આરંભના કારણરૂપ એવા શાસ્ત્રને દ્રવ્યથી વિનિમય (ફેરબદલી) કરી જે અજ્ઞ પ્રાણી બીજાને આપે છે, તે ભવાંતરમાં તેનું ફળ પામી શકતો નથી. જે પ્રાણી યથાશક્તિ સ્થળ અને સૂક્ષ્મ જીવોનું રક્ષણ કરે છે, તે ધર્મનું એક જીવિતરૂપ બીજું દયાદાન કહેલ છે. સ્વપરના આગમ અને શાસ્ત્રોમાં સર્વ અન્યધમીઓની સાથે આ દાનના ફળની ઉપમા મહર્ષિઓના જોવામાં કયાં આવી નથી. કહ્યું છે કે – " मेरुगिरिकणयदाणं, धन्नाणं देइ कोडिरासोओ। રૂ વહેક નીવું, ને છુટ્ટા તેજ પાળ” ૨ | પ્રાણ મેરૂ પર્વતના જેટલું સુવર્ણ દાન આપે અથવા તે દ્રવ્યની અનેક કેટીઓ દાન કરે, તે પણ એક જીવના વધથી થયેલ પાપથી તે મુક્ત થઈ ન શકે.” પરમતના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૩૭ પતિ મયમીતાય, બાળ ” ? . “સર્વે ન તર્યું યજ્ઞા, માત ! સર્વે તીર્થોમપેજ, ચર કાળિનાં યા” | ૨ એક તરફ સમગ્ર શ્રેષ્ઠ દક્ષિણાઓ સાથે સર્વ યો અને એક તરફ ભયભીત પ્રાણનું સંરક્ષણ કરવું, તે સમાન છે. હે અર્જુન ! જીવદયાથી જેટલું પુણ્ય થાય છે, તેટલું પુણ્ય સર્વ યજ્ઞો કરતાં, સર્વ વેદ સાંભળતાં અને સર્વ તીર્થોને અભિષેક કરતાં પણ પ્રાપ્ત થતું નથી.” દયાથી ઉત્પન્ન થતા ફળને ઉપભેગ કરતાં પણ તે અક્ષીણ ભંડારની જેમ કેટી ભવ સુધી પણ પ્રાયકદી ક્ષીણ થતું નથી. સં. સારસાગરમાં બૂડતા પ્રાણીઓને જે નાવ સમાન સહાય કરે છે, અને સકિયા તથા જ્ઞાનથી જે મંડિત છે એવા પાત્રને વિદ્વાનોએ સુપાત્ર કહેલ છે. કહ્યું છે કે – "ज्ञानं क्रिया च द्वयमस्ति यत्र, तत्कीर्तितं केवलिभिः सुपात्रम् । શ્રદ્ધાપાર્ષક હા, તક્ષે પ્રવૃત્ત વત્રુ મોક્ષાયિ” છે ? .. જ્યાં જ્ઞાન અને કિયા-બંને વિદ્યમાન છે, તેને કેવળી ભગવંતોએ સુપાત્ર કહેલ છે. તેમને શ્રદ્ધાપ્રકર્ષની વિશેષતાથી દાન આપતાં ખરેખર ! તે મેક્ષ આપનાર થાય છે.” તે તે ગુણેને અનુસારે સપુણ્યના એક ફળને ધારણ કરનાર એવા ચતુર્વિધ શ્રી સંઘને પણ સામાન્યતઃ સુપાત્ર કહેલ છે. કહ્યું છે કે – "उत्तमपत्तं साहू, मज्झिमपत्तं च सावया भणिया। ગવિયરદિદ્દી, નગ્નપરં મુળય” ? . ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવક અને અવિરતિ સમ્યગ્દષ્ટિને જઘન્ય પાત્ર કહેલ છે. જેના ભવનને શ્રીસંઘે સહર્ષ સ્પર્શ કર્યો, તેના આંગણામાં રૂચિર સુવર્ણની ધારા પડી, તેના ઘરમાં શ્રેષ્ઠ એવા રત્નનું નિધાન આવ્યું અને તેના મંદિરે કપલ૧૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમ્યકત્વ કૌમુદી-ચોથી કથા. તાની ઉત્પત્તિ થઈ સમજવી. તત્વજ્ઞ પુરૂષે તે જગતમાં અદ્ભુત એવા જ્ઞાન, ચારિત્ર અને તપથી પવિત્ર એવા મુનીશ્વરેને વિશેષ રીતે સુપાત્ર કહે છે. વિશુદ્ધ જે આહાર અને વસ્ત્રાદિક ભક્તિપૂર્વક આપવામાં આવે છે, તે ધર્મના આધારરૂપ હોવાથી ત્રીજું સુપાત્રદાન કહેવાય છે. વળી બ્રહ્મચર્ય, સમ્યકત્વ અથવા માર્ગાનુસારીપણાને અન્ય કેઈ ગુણ જ્યાં જોવામાં આવે, ત્યાં પણ પાત્રતા કહી છે. મેક્ષાથી એવા ભવ્ય પ્રાણુએ બ્રહ્મચારી એવા મુનિને શ્રદ્ધા અને આદરપૂર્વક કલ્પનીય વસ્તુનું દાન આપવું. નિરંતર આત્ત અને રૌદ્રધ્યાન યુક્ત, સત્ય, શીલ અને દયા રહિત, સ્ત્રી પુત્ર વિગેરેમાં આસક્ત, બહુ આરંભ અને પરિગ્રહયુક્ત, મિથ્યાત્વથી કલુષિત મનવાળે અને ધર્મવંત જનની નિંદા કરનાર એવા જનને તત્ત્વજ્ઞ પુરૂષે સુપાત્ર તરીકે કદાપિ માનતા જ નથી. ભવાંતરની પુણ્યબુદ્ધિથી, કુશાસ્ત્રના માર્ગમાં મેહિત થયેલા એવા જનોને સુવર્ણ અને ગાય વિગેરે જે આપવામાં આવે છે, તે ખરેખર અનર્થ-ફળને આપનાર થાય છે. “ટૂષ ક્ષેત્રે, વિનું મતિ નિષ્ણમ્ तथाऽपात्रेषु यदत्तं, तदानं न फलेग्रहि ॥१॥ एकवापीजलं यद-दिक्षौ सुस्वादुतां भजेत् । निंबे च कटुतां तद्वत् , पात्रापात्रेषु योजितम् " ॥२॥ ક્ષારભૂમિમાં વાવેલ બીજ જેમ નિષ્ફળ થાય છે, તેમ અપાત્રને આપવામાં આવેલ દાન સફળ થતું નથી. એકજ વાવનું જળ જેમ શેલડીમાં સુસ્વાદિષ્ટ અને નિંબમાં કટુ થઈ જાય છે, તેમ પાત્રાપાત્રની વિચારણા સમજવી.”હે મંત્રીશ્વર! સુપાત્રે દાન આપતાં પણ ભાવ પ્રમાણેજ ફળ મળે છે. વિશુદ્ધ ભાવવિના આપેલ દાન સ્વ૫ ફળદાયક થાય છે. અને પ્રાણુઓને દુ:ખની શાંતિ માટે કૃપાથી જે દાન આપવામાં આવે, તેને જિનેશ્વરેએ શું દયાદાન કહેલ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૩૯ " दीनादिकेभ्योपि दयाप्रधान, दानं तु भोगादिकरं प्रदेयम् । दीक्षाक्षणे तीर्थकृतोपि पात्रापात्रादिचची ददतो न चक्रः" ॥ દયાપ્રધાન અને ભેગાદિક સુખને આપવાવાળું એવું દીન જનને પણ દાન આપવું. કારણ કે તીર્થકરે પણ દીક્ષા અવસરે દાન આપતાં પાત્રાપાત્રને વિચાર કરતા નથી.” આ સાંભળીને મંત્રીએ પુનઃ પૂછયું કે:-“હે સ્વામિન્ ! જેમ આજે હું સદાનને અતિશય પામ્ય, તેમ પૂર્વે કેઈને એ લાભ મળે છે?” મુનીશ્વર બોલ્યા કે –હે મહાભાગ! પૂર્વે મત્સ્યદરાદિક અનેક જને ભવાંતરમાં સુપાત્રદાનનું આશ્ચર્યજનક ફળ પામ્યા છે. વળી ચંદના (ચંદનબાળા) અને મૂલદેવ વિગેરે તેજ ભવમાં મહોદય પામ્યા અને શ્રેયાંસાદિક રાજાઓ અને લોકમાં સુખસંપત્તિ પામ્યા. તથાપિ હે મંત્રીશ્વર ! સુપાત્રદાનના માહાસ્યને દર્શાવનારૂં, આશ્ચર્યકારક અને સ્વલ્પ સમય પહેલાં બનેલ એવું દષ્ટાંત સાંભળ:– દક્ષિણ દિશામાં પ્રખ્યાત એવા વિજય નામના નગરમાં સેમપ્રભ નામે રાજા હતા અને સેમપ્રભા નામની તેની રાણી હતી. વેદથી મૂઢ મનવાળો અને મિથ્યાત્વરૂપ અંધકારથી મહિત થઈ (મુંઝાઈ) ગયેલે એ તે રાજા નિરંતર બ્રાહ્મણોમાંજ ખરી પાત્રતા માનતો હતે. વળી રાજસભામાં પણ તે બેલતો કે -- બ્રાહ્મણો આપણા પૂર્વજોને પ્રસન્ન રાખે છે અને બ્રાહ્મણોને લીધે જ આ લેક રહી શકે છે, માટે સુજ્ઞ જનોને બ્રાહ્મણો પૂજવા લાયક છે. કહ્યું છે કે – મામૈ તૈય, સતી િસત્યવામિ अलुब्धैर्दानशीलैश्च, सप्तभिर्धार्यते जगत् " ॥ १॥ .. ગાયે, બ્રાહ્મણ, વેદે, સતીઓ, સત્યવાદીઓ, સંતુષ્ટ જો અને દાતારે–એ સાતથી આ જગત્ રહી શકે છે.” પરંતુ મિથ્યાત્વથી મૂઢ થયેલ એ તે રાજા જાણતો ન હતો કે, તે બ્રાહ્મણે કેવા આચારવાળા અને કેવા સ્વરૂપવાળા હોવા જોઈએ ? જિતેંદ્રિય, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમ્યકત્વ કૌમુદી-ચેાથી કથા. અલ્પ આરંભવાળા, સત્ય, શીલ અને યાયુક્ત અને ગૃહસ્થધર્મનુ સેવન કરતા એવા બ્રાહ્મણા લેાકમાં પાત્ર ગણાય છે. કહ્યું છે કે:— “ જે તપસ્કૃતિ વિદ્વાંત, સત્યશોચનિતક્રિયાઃ । तानहं ब्राह्मणान् मन्ये, शेषान् शूद्रान् युधिष्ठिर ! ॥ १ ॥ क्षमा दया दमो ध्यानं, सत्यं शीलं धृतिर्घुणा । विद्या विज्ञानमास्तिक्य - मेतद् ब्राह्मणलक्षणम् ॥२॥ शुद्रोपि शीलसंपन्नो, गुणवान् ब्राह्मणो भवेत् । ब्राह्मणोपि क्रियाहीनः शूद्रापत्यसमो भवेत् ये शांतदांताः श्रुतिपूर्णकर्णा, जितेंद्रियाः प्राणिवधे निवृत्ताः । परिग्रहे संकुचिता गृहस्थास्ते ब्राह्मणास्तारयितुं समर्थाः " ॥ ४ ॥ ॥ ૨ ॥ “ જેએ તપસ્વી, વિદ્વાન અને સત્ય, પવિત્ર તથા જિતેંદ્રિય છે, હું 'યુધિષ્ઠિર ! તેમનેજ હું બ્રાહ્મણ માનુ છું, બીજા બધા શૂદ્ર છે. ક્ષમા, દયા, દમન, ધ્યાન, સત્ય, શીલ, ધીરજ, લજ્જા, વિદ્યા, વિજ્ઞાન અને આસ્તિય—એ બ્રાહ્મણના લક્ષણા છે. શીલસંપન્ન અને ગુણુવાન એવા શૂદ્ર પણ બ્રાહ્મણ થાય છે, અને ક્રિયાહીન જો બ્રાહ્મણ હાય, તે તે શદ્રુ સમાન છે. શાંત, દાંત, શાસ્ત્રજ્ઞ, જિતેન્દ્રિય, જીવહિ સાથી નિવૃત્ત, અને અલ્પ પરિગ્રહવાળા એવા ગૃહસ્થ બ્રાહ્મણાજ અન્યને તારવા સમર્થ થાય છે. "" એકદા સ્વર્ગની ઈચ્છાવાળા અને કાટી સુવર્ણ ના વ્યય કરવાને ઉત્સુક એવા રાજાએ પુણ્ય ઉપાર્જન કરવા યજ્ઞ કરવાના આરંભ કર્યા. તે રાજાએ એલાવેલા, જુદા જુદા દેશના રહેવાસી અને વેઢ વિદ્યામાં નિપુણ એવા સ્માર્ત્ત ( સ્મૃતિને માનનાર ) અને પૈારાણિક અનેક બ્રાહ્મણા ત્યાં આવ્યા, અને રાજાની આજ્ઞાથી વેદોક્ત વિધિની ઉદ્ઘાષણા કરીને સ્વર્ગપ્રાપ્તિને માટે તે બ્રાહ્મણેા ત્યાં યજ્ઞકર્મ કરવા લાગ્યા. હવે યજ્ઞશાળાની સમીપે જૈનધમી, ભાગેગાપભાગ–વ્રતધારી, નિ:સ્પૃહ મનવાળા અને નિર્દોષ વૃત્તિથી આજીવિકા ચલાવનાર એવા Page #154 -------------------------------------------------------------------------- ________________ - ભાષાંતર. ૧૪૧ વિશ્વભૂતિ નામના બ્રાહ્મણનું, જાણે પુણ્યનું મંદિર હોય અને અતિથિ દેવતાઓ જ્યાં સત્કાર પામે છે એવું નિવાસસ્થાન હતું. તે વિપ્રને સતીઓમાં અલંકારરૂપ, જૈન ધર્મની ધુરાને ધારણ કરવાવાળી અને સંતુષ્ટ હૃદયકમળવાળી એવી સતી નામે પત્ની હતી. તે દંપતી જિનભગવંત પાસે નૈવેદ્ય મૂકીને અને અતિથિપૂજન કરીને શેષ ભેજનથી પોતાના પ્રાણ ધારણ કરતા હતા. એક દિવસે નિર્દોષવૃત્તિથી પ્રાપ્ત થયેલા ઘઉંના તેવિપ્રે ઘણું પુડલા બનાવ્યા અને સતીએ તેના ત્રણ ભાગ કરીને રાખ્યા હતા.તે દિવસે તપસ્વી અને આશ્રવનિધી એવા કેઈ સાધુ ભિક્ષાને માટે ભાગ્યને તેમને ઘેર પધાર્યા. એટલે શાસ્ત્રોક્ત વિધિથી તેમને નમસ્કાર કરીને જાણે નૃત્વ પ્રાપ્ત થયું હોય તેમ હષ્ટ થઈ અંજલિ જોડીને તે બ્રાહ્મણે વિજ્ઞપ્તિ કરી કે –“હે પ્રભે! આજ મારે મનુષ્યજન્મ સફળ થયો અને ગૃહસ્થતા પણ કૃતાર્થ થઈ કે આપ જેવા મુક્તિમાર્ગના પ્રકાશક એવા સુપાત્ર મારે ઘેર પધાર્યા, માટે હે વિભે ! કૃપા કરી આ ત્રણ પિંડમાંથી એક પિંડ આપ ગ્રહણ કરે.” મુનિ બેલ્યા કે –“હે ભદ્ર! આ ત્રણ પિંડ કરી રાખવાનું શું કારણ?” તેણે કહ્યું કે –આ બે પિંડ દેવ અને અતિથિની ભક્તિ કરવા જુદા રાખ્યા છે; અને તૃતીય પિંડ અમારા શરીરનિર્વાહને માટે રાખેલ છે. મુનીશ્વરે ત્રીજા પિંડને વિશુદ્ધ જાણીને ગ્રહણ કરવા પોતાની ઈચ્છા જણાવી. એટલે દાતારના સાત ગુણેને ધારણ કરતા એવા તે વિપ્રે પણ ત્રીજા પિંડમાંથી તેમને વહરાવ્યું. કહ્યું છે કે – “શ્રદ્ધા તુર્મત્તિ-વિજ્ઞાનમમતા ક્ષમા જ્ઞત્તિ | यत्रैते सप्त गुणा-स्तं दातारं प्रशंसंति" ॥१॥ “શ્રદ્ધા, સંતોષ, ભક્તિ, વિજ્ઞાન, નિર્લોભતા, ક્ષમા અને શક્તિ આ સાત ગુણયુક્ત દાતાર પ્રશંસાપાત્ર છે.” હવે તે મુનિને દાન આપીને પિતાને કૃતાર્થ માનતો એ તે વિશ્વભૂતિ વિપ્ર પાત્રદાનના આ પાંચ ભૂષણને ધારણ કરવા લાગે – Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમ્યકત્વ કૌમુદી-વિશ્વભૂતિ બ્રાહ્મણનું વૃત્તાંત. "आनंदाश्रूणि रोमांचो, बहुमानं प्रियं वचः । किं चानुमोदना पात्र-दानभूषणपंचकम्" ॥ १ ॥ “આનંદાશ્રુ, રોમાંચ, બહુમાન, પ્રિય વચન અને અનુમોદના એ સુપાત્રદાનના પાંચ ભૂષણ છે.” પછી દેવતાઓએ તે વિપ્રના મસ્તકપર સુગંધિ જળ અને કલ્પવૃક્ષના પુપની તથા ગૃહાંગણમાં રત્નોની વૃષ્ટિ કરી. તે વખતે નજીકમાં રહેલા યજ્ઞાચાર્યો તે આશ્ચર્યથી વિસ્મય પામીને ત્યાં આવેલા રાજાને આનંદપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા:“હે મહીં! યજ્ઞમંત્રને પ્રભાવ ખરેખર! જગતમાં અભુત છે. કે જેથી સાક્ષાત્ પગલે પગલે આ રત્નવૃષ્ટિ થઈ.” રાજાએ મુદિત થઈને કહ્યું કે –“એ વાત ખરેખર સત્ય છે.” અથવા તો મિથ્યાત્વથી મેહિત થયેલ પ્રાણી યથાસ્થિત ક્યાંથી સમજી શકે ? હવે લેભ અને ક્ષેભને વશ થઈ તે બ્રાહ્મણે જેટલામાં રત્ન લેવા લાગ્યા, તેટલામાં તે બધા ભયંકર વીંછી થઈ ગયા અને કેટલાક બ્રાહ્મણોને હાથ અને પગમાં તે ડસ્યા, તેથી તેઓ રંકની જેમ કરૂણસ્વરે પિકાર કરવા લાગ્યા. ત્યાં વિષના વેગથી દુ:ખાસ્ત થયેલા એવા તેઓ વિવિધ ઓષધિઓ તથા વેદોક્ત મંત્ર-તંત્રથી પણ વિષમુક્ત થઈ ન શક્યા. તે અવસરે આકાશમાં દિવ્ય વાણી થઈ કે;-“આ યજ્ઞનું ફળ કે વેદ મંત્રોને મહિમા નથી, પરંતુ વિધિપૂર્વક વિશ્વભૂતિ વિપ્રે કરેલ સુપાત્રદાનનું અહીંજ પ્રાપ્ત થયેલું એ અદ્દભુત ફળ છે. માટે એ દિવ્ય રત્નને યત્નપૂર્વક માથે ઉપાડીને તમે તે આહત વિપ્રના ઘરમાં સત્વર મુકી દે અને જે કુશળતા ચાહતા હે, તે તમે બધા સાથે મળી તે વિપ્રના ચરણે પ્રણામ કરીને પાત્રાપાત્રને ખુલાસો પૂછે.” આ પ્રમાણે દિવ્ય વચન સાંભળીને તેઓ જેટલામાં તેમ કરવા તૈયાર થયા, તેવામાં વીંછીઓ બધા રત્ન થઈ ગયા અને તેમની પીડા શાંત થઈ ગઈ. પછી રાજાએ વિચારજ્ઞ એવા વિશ્વભૂતિને બોલાવી નમસ્કાર કરીને દાનના ભેદ અને ફળાદિકને વિચાર પૂ. દ્રાક્ષના રસ સમાન મધુર એવી રાજાની વાણી સાંભળીને પવિત્ર અને Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૪૩ સર્વજ્ઞના ધર્મને જાણનાર એ વિશ્વભૂતિ આ પ્રમાણે કહેવા લાગે:-“હે વિભે! આ પાત્રાપાત્રને વિચાર છે કે અગાધ છે, તથાપિ તત્વમાર્ગના અનુસાર સંક્ષેપથી કહું છું તે સાંભળ-મહર્ષિ એએ આરંભ અને પરિગ્રહરહિત અને તપ, શીલ તથા દયાયુક્ત એવા ચારિત્રવંતને ઉત્તમ પાત્ર કહેલ છે, અને સત્ય, શાચ તથા દયામાં વર્તનાર, બાર વ્રતધારી અને સભ્યત્વ સંયુક્ત એવા ગ્રહસ્થોને મધ્યમ પાત્ર કહેલ છે, તથા જેઓ ચોથા ગુણસ્થાને વર્તતા હોય અને તત્વના અભિલાષી હોય એવા અવિરત સમ્યગ્દષ્ટિ છે પણ જઘન્યપાત્ર ગણાય છે. તેમજ જેઓ આર્ત, દીન, હીન અંગવાળા અને સુધાદિથી દુઃખિત છે, તેમને પણ સર્વદા સત્કૃપાપૂર્વક સજ્જનેએ દાન તે આપવું જ. ઉક્ત પાત્રને પોતાના શત્ર્યનુસારે દાન દેતાં ગૃહસ્થ, તપ અને શીલરહિત છતાં સંસારસાગરને પાર . પામી શકે છે. કહ્યું છે કે – " नो शीलं परिशीलयंति गृहिणस्तप्तुं तपो नो क्षमा, आर्तध्याननिराकृतोज्ज्वलधियां येषां न सद्भावना ! इत्येवं निपुणेन हंत ! मनसा सम्यग् मया निश्चितं, नोत्तारो भवकूपतोस्ति गृहिणां दानावलंबात्परः " ॥ १ ॥ “જે ગૃહસ્થ શીલ પાળી શકતા નથી, તપ તપવા જેઓ અસમર્થ છે અને આધ્યાનથી જેમની ઉજ્વળ મતિ હણાઈ ગઈ છે એવા તેમને સદભાવનાને પણ અભાવ છે. આ પ્રમાણે જોતાં સાવધાન મનથી સમ્યમ્ વિચારપૂર્વક મેં નિશ્ચય કર્યો કે દાનના એક અવલંબન વિના ગૃહસ્થને અન્ય કોઈ આ સંસારરૂપ કૂપથી પાર ઉતારનાર નથી.” હે રાજન! વળી જે આપેલ વસ્તુઓ ધર્મના અવખંભ (આધાર) ભૂત થાય છે, તે વસ્તુઓ જ પુણ્યને માટે કલ્પી શકાય છે. તેમજ જે વસ્તુ આપવાથી પ્રાણીઓને મનમાં કલેશ થાય છે અને પછી આરંભ વધે છે, તે દાન અપ્રશસ્ત જ છે. હે મહીનાથ! સમસ્ત દાનમાં પણ તત્કાળ આનંદ આપનાર હોવાથી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમ્યકત્વ કૌમુદી-વિશ્વભૂતિ બ્રાહ્મણનું વૃતાંત. અન્નદાન વિશેષથી ખરેખર સાર્વભ્રમ (ચકવત્તી) સમાન છે. શ્ધાથી દુર્બળ કુક્ષિવાળા અને પ્લાન મુખકમળવાળા એવા રંક કે ચકવત્તી–બંનેને સમાનજ કષ્ટદશા વેઠવી પડે છે. જેમ સ્વાતિ નક્ષત્રનું જળ સર્ષમાં વિષરૂપ થઈ જાય છે અને શુક્તિ (છીપ) માં તે મોતીરૂપે પાકે છે, તેમ અન્નદાન સમાન છતાં ફળ તે પાત્રને અનુસારેજ મળે છે. સંસારના સંગરહિત એવા સાધુઓને સ્વભક્તિપૂર્વક જે દાન કરવામાં આવે છે, તે નિધાનની માફક પ્રાણુઓને મેક્ષપયતની સંપત્તિ આપે છે. બારવ્રતધારી અને સમ્યગ્દષ્ટિ ગ્રહસ્થાને વિવેકપૂર્વક જે વસ્તુ આપવામાં આવે, તે સ્વર્ગાદિકની સંપત્તિ આપનાર થાય છે. પરશાસ્ત્રમાં વિવેક વિનાનાં જે દાને કહ્યાં છે, તે પ્રાય: આરંભને વધારનાર હોવાથી કેવળ પાપના નિમિત્ત થાય છે. પવિત્ર એવા પુણ્યનું ઉપાર્જન કરવા અથવા દુઃખની શાંત્યર્થે ગૃહસ્થ દાન આપવું-એમ તત્વવેત્તાઓ કહે છે. કહ્યું છે કે – “ मूषकानां वधं कृत्वा, मार्जारस्तृप्यते यथा । તથા વામાં તે રે, રાતા વ ન છતિ” છે ? “ઉંદરને વધ કરીને બિલાડાને તૃપ્ત કર્યાની જેમ કામાંધિત પુરૂષને દાન આપતાં દાતાર સ્વર્ગાદિ સુખ પામી શકતા નથી.” આ પ્રમાણે બ્રાહ્મણના મુખથી શ્રવણ કરીને સમપ્રભ રાજા લલાટપર અંજલિ રચીને કહેવા લાગે કે –“હે ભદ્ર ! મારાપર અનુગ્રહ કરીને મારું સુવર્ણયજ્ઞનું પુણ્ય લઈ અને તેના બદલામાં મને મુનિદાનનું ફળ આપ.” આ રીતે નરેંદ્રનું વચન સાંભળી પુનઃ તે વિષે કહ્યું કે – હે નરદેવ! જેનાથી પ્રાણીઓ સ્વર્ગ અને મેક્ષનાં સુખ પામી શકે અને ચિંતામણિરત્ન સમાન એવા સુપાત્રદાનનું ફળ આપી કાચરત્નની જેમ અસારે એવું યજ્ઞનું ફળ કેમ લેવાય ? હે રાજન ! કલ્પવૃક્ષ કયાં અને કળિકાળનું એક સામાન્ય વૃક્ષ ક્યાં? તેમ મુનિદાનનું મહલ્ફળ કયાં ? અને યજ્ઞનું તુચ્છ ફળ ક્યાં? વળી હે ભૂપ? જૈન ધર્મજ્ઞ જી પિતાના પાપ કે પુણ્ય કેઈને પણ આપી શકતા Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૪૫ નથી. કારણ કે ખીજાઓને પાપ આપવામાં તેા સારી રીતે પાપવૃદ્ધિ થાય, પરંતુ પુણ્ય આપવા જતાં તે પરિણામે હાય તેથી પણ તે રહિત થઇ જાય. પ્રાણી પ્રાય: પેાતાના કરેલા શુભાશુભ કર્મને પામે છે, તથાપિ કેવળ મન:સંતુષ્ટિને માટે જ અંતકાળે પ્રાણીને પુણ્ય આપવાના વ્યવહાર પ્રવર્ત્તમાન છે. જે ધર્મકાર્ય માં પ્રાણીને કઇક અનુમાદના કરવાના પ્રસંગ મળે, માટે મૃત પાછળ પણ અહીં કરવામાં આવે છે. બીજું કશું ફળ કે કારણુ નથી. વળી હે દેવ ! આપણા નગરના ઉદ્યાનમાં મહર્ષિ આની શ્રેણીયુક્ત ધર્મસાર નામના નિગ્રંથ ગુરૂ છે. માટે ત્યાં જઈને હે રાજન ! તેમની પાસે જોદાનનુ સમ્યગ્ સ્વરૂપ તમે પૂછેા, તા મહાન લાભ થાય તેમ છે.” પછી શ્રદ્ધાછુ એવા રાજાએ માણસા સહિત ત્યાં જઈને વિનયથી નમસ્કાર કરી દાન અને દેયની વિચારણા તેમને પૂછી. એટલે ગુરૂમહારાજે પણ તેવીજ રીતે સ્વરૂપ કહી બતાવ્યુ. તે સાંભળીને રાજા સમ્યકત્વ અંગીકાર કરી વ્રતધારી શુદ્ધ શ્રાવક થયા. પછી ગુર્મહારાજ પુન: તે પુણ્યવત રાજાને શિખામણ આપતાં ખેલ્યા કે: “ હે રાજન ! જિનશાસનમાં તુ વિચારકુશળ થજે. જે સુજ્ઞ જીવાજીવાદિ તત્ત્વાના વાર વાર વિચાર કરે, તેનું સમ્યકત્વ ક્રમે ક્રમે અધિકાધિક શુદ્ધ થતુ જાય છે. કહ્યું છે કે: " त्रैकाल्यं द्रव्यषङ्कं नवपदसहितं जीवषङ्कायलेश्याः पंचान्ये चास्तिकाया व्रतसमितिगतिर्ज्ञानचारित्रभेदाः । इत्येवं मोक्षमार्ग त्रिभुवनमहितैः प्रोक्तमर्हद्भिरीशैः, प्रत्येति श्रद्दधाति स्पृशति च मतिमान् यः स वै शुद्धदृष्टिः " ॥१॥ ?? , ર ત્રણ કાળ અને નવ પદ સહિત છ દ્રવ્ય, જીવની છ કાય, વેશ્યા, પાંચ અસ્તિકાય, પાંચ વ્રત, પાંચ સમિતિ, ચાર ગતિ, પાંચ જ્ઞાન અને પાંચ ચારિત્રના ભેદો-આ પ્રમાણે ત્રિભુવનપૂજિત એવા જિનભગવંતાએ પ્રરૂપેલ મેાક્ષમાર્ગને જે મતિમાન પ્રાણી માને છે, શ્રદ્ધે છે અને તેમાં લીન થાય છે, તેનુ સમ્યકત્વ અતિશય શુદ્ધ હાય છે.” ૧૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમ્યકત્વ કૌમુદી—વિશ્વભૂતિ બ્રાહ્મણનું ધૃત્તાંત.. આ પ્રમાણે ગુરૂમહારાજના વાક્યને સત્યપણે સ્વીકારીને ત્યારથી તે રાજાએ વિશ્વભુતિ બ્રાહ્મણપર ગુરૂબુદ્ધિ ધારણ કરી. પછી આચાર્ય મહારાજના ચરણુને નમસ્કાર કરીને વિશ્વભૂતિ સહિત રાજાએ ઘેર આવીને આનંદપૂર્વક ધર્મોત્સવ કરાવ્યેા. પછી સામપ્રભ રાજા આહુત પડિતા સાથે નિરંતર ધર્માંગાણી કરતાં અનુક્રમે જૈનધર્મના વેત્તાએમાં એક અગ્રેસર થયા. તે વખતે ઘણા બ્રાહ્મણેા સમ્યગ્દષ્ટિ થયા. કારણ કે સૂર્યોદય થતાં અંધકાર શું કયાંય પણ રહી શકે? આ પ્રમાણે સુપાત્રદાનના માહાત્મ્યથી વિશ્વભૂતિ બ્રાહ્મણ તેજ ભવમાં ધનવાન્ અને ધર્મવંત જનાને માન્ય થયા. અને તેજ નગરમાં સુવર્ણ પ્રતિમાયુક્ત જૈનમંદિર કરાવીને તેણે સ ંપત્તિનું ફળ મેળવ્યું. પછી શ્રાવકધર્મનું આરાધન કરીને તે વૈમાનિક દેવતા થયા અને અનુક્રમે ચારિત્ર પામીને મેાક્ષે જશે.” સામશમાં પ્રધાન પણ આ પ્રમાણે સુપાત્રદાનનુ ફળ સાંભળીને મિથ્યાત્વીએના સંસર્ગ છેડી દઇને આસ્તિક શ્રાવક થયા. હવે એકદા વ્રત લેવાને ઇચ્છતા એવા તેણે શ્રીગુરૂના મુખથી આ પ્રમાણે અન દડવ્રતનું વર્ણન સાંભળ્યું:- જૈનધર્મીના ધારક ભવ્ય જીવને, પ્રાણીઓના પ્રાણને હરણ કરનાર એવા શસ્ર, અગ્નિ, વિષ અને યંત્રને ધારણ કરવાં તે ચેાગ્ય નથીજ. કારણકે પાપનાં અધિકરણા ધારણ કરતાં અંતરંગ પળના ઉલ્લાસ થવાથી માણસાનુ મન અન કરવાને તૈયાર થાય છે. માટે સુજ્ઞ જને પેાતાના શરીર પર લાહનું શસ્ત્ર ધારણ કરવું નહિ. ” આ સાંભળીને તે પ્રધાને પણ તે વખતે લાહમય શસ્ત્ર ધારણ ન કરવાનો નિયમ લીધે. એટલે ગુરૂએ પુન: તેને શિખામણ આપી કે-“હું મંત્રિન્ ! આ અને લેાકમાં સુખકારી એવા આ વ્રતનુ પ્રયત્નપૂર્વક તારે પાલન કરવું. ” એટલે ત્યારથી દયાના ભંડાર એવા તે રણાંગણમાં કે રાજસભામાં જતાં ઉપરથી સુવર્ણ અને માણિક્યથી મંડિત એવી કાષ્ઠની તરવાર રાખવા લાગ્યા. આ પ્રમાણે સપુણ્ય આચરતાં વ્રતધારી એવા તેના સામ્રાજ્ય સુખયુક્ત ઘણા કાળ ચાલ્યા ગયા. અા વ્રતના મહિમા Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૪૭ કેવા અદ્દભુત છે ? કે વિષમ પ્રસંગ આવતાં કાંઇ હરકત ન આવી, રાજાનું અપમાન ન થયું અને મનનુ પણ ખરાખર સમાધાન થયું. કહ્યું છે કેઃ— “जिनेंद्रधर्मेऽङ्गिदयां विधातुमेकोपि सम्यग् नियमः कृतो यैः । तस्यानुभावाद्विपदो व्रजंति, स्युः संपदस्तस्य पदे पदे च " ॥ १ ॥ “ જૈન ધર્મીમાં જીવદયા પાળવા જેમણે સમ્યગ્ રીતે એક પણ નિયમ કર્યાં છે, તે નિયમના પ્રભાવથી વિપત્તિઓ દૂર ચાલી જાય છે અને સ ંપત્તિએ પગલે પગલે પ્રાપ્ત થાય છે. 99 એકદા છળને શોધનાર અને પાપાત્મા એવા કાઇ દુ ને, કાષ્ઠની તરવાર રાખવા સંબંધી મત્રીની વાત રાજાને નિવેદન કરી. એટલે તે ખેદ્યકારક વૃત્તાંતને મનમાં રાખી રાજાએ એકદા સુભટાની આગળ શસ્ત્રની વાત ચલાવી કે:-“હે સભાસદો! ગુણની યૂનાધિકતાથી રત્નાદિ સર્વ વસ્તુઓનું શાસ્ત્રમાં માટું અંતર સાંભળવામાં આવે છે. કહ્યું છે કેઃ “ વાનિવારળ હેાદાનાં, ાજીવાવાળવાસનામ્ । નારીપુરુષતોયાના-મંતર મહતરમ્ ” IIII “ અશ્વ અશ્વમાં, હાથી હાથીમાં, લેાહ લેાહમાં, કાષ્ઠકામાં, પાષાણુ પાષાણુમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં, પુરૂષ પુરૂષમાં અને જળ જળમાં માટું અંતર જોવામાં આવે છે. ” માટે વીર પુરૂષામાં મુખ્ય અને જયલક્ષ્મીના ક્રીડાસદિર એવા તમારી પ્રત્યેક તરવારા મારે જોવી છે. ” એ પ્રમાણે મેલીને રાજાએ સૂર્યની જ્યેાતિને વિડખના પમાડનાર એવું પેાતાનું ખડગરત્ન સભાને ખતાવ્યુ અને પછી જેટલામાં રાજા ખીજાએની પણ તરવાર જોવા લાગ્યા, તેટલામાં જેના સુખની કાંતિ ક્ષીણ થઇ ગઇ છે એવા સચિવે લજ્જિત થઈને વિચાર કર્યાં કે:- માટા વીર નાથી સુશેાભિત એવી આ સભામાં અત્યારે કાષ્ઠની તરવાર મારે રાજાને શી રીતે બતાવવી? ખરેખર ! આજે 66 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમ્યકત્વ કૌમુદી–વિશ્વભૂતિ બ્રાહ્મણનું વૃત્તાંત. રાજાને જે તરવારે જોવાનું કૌતુક જાગ્યું, તેમાં કેઈક દુર્જનને પ્રપંચ લાગે છે. મૂખના જેવી ચેષ્ટા કરનારા એવા બાળકો, સ્ત્રીઓ અને રાજાઓ નિષિદ્ધ કૃમાં તે વિશેષથી પ્રવર્તમાન થાય છે. માટે જે નાના પ્રકારના અતિશયેથી શોભાયમાન એવા દેવાદિક તમાં મારા અંત:કરણને સર્વોત્તમ નિશ્ચય સ્કુરાયમાન હોય, તે આ તરવાર તરત ધાતુમય બની જાય, કે જેથી શ્રીસર્વજ્ઞકથિત ધર્મની લેશ પણ અવજ્ઞા ન થાય.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે પ્રધાનના સ્થાનમાંથી રાજાએ મત્સરપૂર્વક બલાત્કારથી જેટલામાં તરવાર ખેંચીને જેવા લાગે, તેટલામાં દિવ્ય પ્રભાવથી ચંદ્રહાસની શેભાને વિડંબના પમાડતી એવી તે સૂર્યના જેવી ચળકતી કાંતિવાળી થઈને દીપવા લાગી. તરવારને તેવી દેદીપ્યમાન જોઈને. વિસ્મયસાગરમાં મગ્ન થયેલા એવા રાજાએ કેધ કરી શ્યામ મુખવાળા એવા પેલા ચાડીયાને કહ્યું કે –“હે પાપી ! આ તરવાર તે કામધેનુની માફક સ્પંદમાન (ઝરતા) પય (પાણી-દૂધ) વાળી છે. તમારી પાસે તું ખોટું શા માટે બોલ્ય?” એવામાં પ્રધાને ઉત્સાહપૂર્વક રાજાને કહ્યું કે –“હે રાજેદ્ર! તમારી પાસે સત્ય બોલનાર એવા એને અહીં દોષ નથી. કારણ કે આ તરવાર કાષ્ઠમયજ છે, પરંતુ જિનધર્મના સમ્યગૂ પ્રભાવથી જ તે લોહમય થઈ ગઈ છે. કહ્યું છે કે – " पीयूषंति विषोर्मयो विषधरा हारंति वागनिधि. धत्ते गोष्पदसंपदं प्रतिपदं शीतीभवत्यग्नयः । મૂવાટા જયંતિ સો મિત્રતિ વ રાવ, सर्वज्ञोदितधर्मकर्मनियमस्थैर्येण देहस्पृशाम् " ॥॥ “સર્વજ્ઞ કથિત ધર્મ કર્મના નિયમની સ્થિરતા (દઢતા) થી પ્રાણુઓને વિષ અમૃત તુલ્ય, સર્પ હાર સમાન, સમુદ્ર ગેમ્પદ (ગાયના પગલા) તુલ્ય, અગ્નિ શીતલ, રાજા બંધુ સમાન અને શત્રુઓ મિત્ર તુલ્ય થઈ જાય છે.” હે સ્વામિન ! મારા અંત:કરણમાં દુષ્ટ ભાવના ઉત્પન્ન ન થાય, તેને માટે સાધુઓ પાસે મેં લેહશસ્ત્ર Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૯ ન રાખવાને નિયમ લીધો છે. જે પ્રાણુ સદગુરૂની પાસે જેવી રીતે વ્રત અંગીકાર કરે, તેનું તેવી રીતે પાલન કરવાથી તે અખંડિત સુખ પ્રાપ્ત કરી શકે છે. હે રાજન! અનર્થદંડ તે લક્ષમણની જેમ માણસના હાથમાં શસ્ત્ર આવતાં જીવહિંસા થઈ જાય છે. માટે દયાળુ જનેએ પિતાના દેહ પર શસ્ત્ર ધારણ કરવું નહિ. કારણ કે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલ એ એક ધર્મજ પ્રાણીઓનું રક્ષણ કરનાર છે.” આ પ્રમાણે બેલતા એવા તેના મસ્તકપર મુગટની દિવ્ય શેભાને કરતી એવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. તે વખતે આ પ્રમાણે ધર્મનું માહાસ્ય સાક્ષાત્ જોઈને અજિતં રાજાએ પ્રસન્ન થઈને સભાસદે સમક્ષ કહ્યું કે –“જેમ મણિઓમાં ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ ધર્મોમાં સર્વપ્રણીત ધર્મ શ્રેષ્ઠ છે. જેને મહિમા આ પ્રમાણે વચનને પણ અગેચર છે, એવા તે ધર્મ શિવાય અન્ય કેઈ ધર્મ દુર્ગતિથી રક્ષણ કરવા સમર્થ નથી, એમ મારૂં માનવું છે. તે વખતે સમ્યગ્દષ્ટિ દેવતાઓએ આકાશમાં રહી રાજા વિગેરેને સંશય છેદવા મંત્રિનિશ્ચયના માહાભ્યની પ્રશંસા કરી. પ્રાય: આ સર્વ પ્રાણીઓ ધર્મના અભિલાષી હોય છે, પરંતુ ધર્મનું સમ્યક સ્વરૂપ તેઓ ગુરૂ વિના જાણી શક્તા નથી. વૃદ્ધિ પામતા વ્યામેહરૂપ અંધકારવાળા એવા સંસારરૂપ ખાડામાં પડતા એવા પ્રાણીઓને ગુરૂજ દીપક સમાન છે. એવા અવસરમાં ભવ્ય જરૂપ કુમુદને ચંદ્ર સમાન અને તસ્વામૃતની સંપત્તિને વિસ્તારતા એવા શ્રીમાન જિનચંદ્રગુરૂ ત્યાં પધાર્યા. તેમનું આગમન સાંભળીને આહંત ધર્મનો જિજ્ઞાસુ એ તે રાજા પ્રધાન વિગેરે સહિત ગુરૂની પાસે ગયો. ત્યાં મંત્રીએ બતાવેલ વિધિથી રાજા ગુરૂના ચરણે નમે. કારણ કે કુલીન જન યથા ગ્ય વિનયસ્થિતિને ચૂકતા નથી. પછી રાજાએ અંજલિ જેડીને મુનીંદ્રને કહ્યું કે “હે વિભ! સ્વર્ગ અને મોક્ષને આપનાર એવું ધર્મતત્ત્વ મને કહો.” એટલે ગુરૂ બોલ્યા કે –“હે રાજન ! સુખલક્ષ્મીના એક ભંડાર એવા ધર્મને જિન ભગવંતોએ સમ્યગ્દર્શન Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમ્યકત્વ કૌમુદી-વિશ્વભૂતિ બ્રાહ્મણનું વૃત્તાંત. પૂર્વક નિરાકાર અને સાકાર–એમ બે પ્રકારે કહેલ છે. તેમાં શાવત આનંદદાયક એ પ્રથમ નિરાકાર ધર્મ સાધુઓમાં રહેલ છે અને સ્વર્ગ વિગેરેનાં સુખ આપનાર એ દ્વિતીય સાકાર ધર્મ ગૃહસ્થ માં રહેલ છે.” આ પ્રમાણે ગુરૂની વાણી સાંભળીને વિરક્ત થયેલા એવા રાજાએ શત્રુંજય નામના પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય સેંપી મંત્રી વિગેરે તથા અંતઃપુર સહિત અઠ્ઠાઈમોત્સવ કરીને સંવેગના રંગપૂર્વક તેણે દીક્ષા અંગીકાર કરી, એટલે ગુરૂ મહારાજે તેમને શિખામણ આપી કે –“હે ભદ્ર! કરડે ભ કરતાં પણ દુર્લભ અને મેક્ષના સાધકરૂપ એવા ચારિત્રરત્નને ભાગ્યમે કઈ રીતે પામીને ક્રિયાકાંડમાં કદાપિ પ્રમાદ કરે ઉચિત નથી. કારણ કે પૂર્વધર સાધુ પણ પ્રમાદ કરતાં નિગોદમાં જાય છે. વળી દ્રવ્ય ચારિત્ર તે પ્રાણીને અનંતીવાર પ્રાપ્ત થયું છે, પરંતુ ભાવચારિત્ર વિના મેક્ષની પ્રાપ્તિ ન થઈ.” આ પ્રમાણે ગુરૂની શિક્ષાથી રાજા વિગેરે સાધુ ધર્મનું નિરતિચારપણે આરાધના કરી કેવળજ્ઞાન પામીને મેસે ગયા. તે વખતે ત્યાં કેટલાક ભવ્યજનોએ સુશ્રાવકના આચારને અને કેટલાકએ સત્સમ્યકત્વને સ્વીકાર કર્યો અને બીજા કેટલાક તે ગુણોથી રંજિત થઈ ભદ્વકભાવ પામ્યા.” હે સ્વામિન્ ! આવું ધર્મમાહભ્ય જેઈને મેં પણ ત્યાંજ ગુરૂની પાસે શિવસુખને આપનારૂં એવું સમ્યકત્વ અંગીકાર કર્યું. એટલે કૃપારસના સાગર એવા મુનીંદ્ર સમ્યકત્વની.સ્થિરતાને માટે મને ઉદેશીને આ પ્રમાણે ઉપદેશ દેવા લાગ્યા:–“હે ભદ્રે ! તપ અને શ્રુતજ્ઞાનના હેતુરૂપ તથા જ્ઞાન અને ચારિત્રના બીજરૂપ એવું સમ્યકત્વ ભવ્ય જીજ ભાગ્યયોગે પામી શકે છે. કહ્યું છે કે – શ્નાર્થ દિ ઘરગજ્ઞાન-વિધુત્તમ નમ न पुनानचारित्रे, मिथ्यात्वविषदूषिते " ॥१॥ જ્ઞાન અને ચારિત્રરહિત એવું સમ્યકત્વ પ્રશસ્ય છે, પરંતુ ' Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૫૧. મિથ્યાત્વવિષથી દૂષિત એવા જ્ઞાન અને ચારિત્ર પ્રશસ્ય નથી.” એમ સંભળાય છે કે-જ્ઞાન અને ચારિત્ર રહિત છતાં શ્રેણિક રાજા માત્ર સમ્યકત્વના પ્રભાવથી તીર્થકરપણું પામશે. જેના પ્રભાવથી જ્ઞાન અને ચારિત્ર રહિત એવા પ્રાણુઓ પણ અસાધારણ સુખના નિધાનરૂપ એવા મોક્ષને પામે છે. માટે હે ભવ્ય ! સંસારસાગરમાં નિકા સમાન અને કર્મરૂપ અટવીને બાળવામાં દાવાનળ તુલ્ય એવા એક સમ્યકત્વ-રત્નને જ આશ્રય કરે.” આ પ્રમાણે ગુરૂ મહારાજના મુખરૂપ સુધાકરમાંથી ઝરતી એવી શિક્ષાસુધાનું પાન કરીને સત્તત્ત્વદર્શક, મિથ્યાત્વરૂપ અંધકારને દૂર કરનાર અને ઔચિત્યાદિ ગુણોથી યુક્ત એવા શ્રી સમ્યકત્વરૂપ મહા દીપકને હે પ્રાણપ્રિય! મેં પણ મારા મને મંદિરમાં નિશ્ચલ રીતે જાગતે કર્યો. ” વિશુશ્રીએ કહેલ શ્રી જિન ધર્મના પરમ પ્રભાવને સાંભળીને પોતાની પ્રિયાઓ સાથે મુદિત થયેલા અને મિથ્યાત્વરૂપ અંધકારને દૂર કરનાર એવા અહદાસ શ્રેષ્ઠીએ કહ્યું કે –“હે પ્રિયે ! તેં કહેલ જિનધર્મનું એ તત્વ બધું યથાર્થ છે. કારણ કે ચિંતામણિરત્ન હાથમાં આવતાં પ્રાણુઓને શું શું પરમ અભીષ્ટ પ્રાપ્ત ન થાય?” એવામાં આઠમી સ્ત્રી બોલી કે –“આ બધું અસત્ય છે. ધૂર્તજનોના વચનપર જેમ તેમ વિશ્વાસ કોણ કરે? કુબુદ્ધિજનેએજ મિગ્યા કલ્પના કરીને પિંડદાન વિગેરેનું પુણ્ય બતાવીને પુરાણદિ અને નેક શાસ્ત્રો રચ્યાં છે.” આ સાંભળીને વિસ્મય પામેલા એવા રાજા વિગેરેએ વિચાર કર્યો:-“ખરેખર! આ સ્ત્રી અભવ્ય યા દૂરભવ્ય છે. કારણ કે આ જગત્માં દિવ્ય સંપત્તિ અને રાજલક્ષમી સુલભ છે, પરંતુ જિતેંદ્રપ્રણીત ધર્મતત્વની શ્રદ્ધા અતિ દુર્લભ છે. જેમ જવરાર્ત પ્રાણીઓને અન્નપર રૂચિ થતી નથી, તેમ મિથ્યાત્વમેહિત જનેને સમ્યગ્ધર્મપર રૂચિ થતી નથી, અને જેમ રેગ ક્ષીણ થતાં અન્નપર રૂચિ થાય છે, તેમ ભાવ મલિનતાને નાશ થતાં તત્ત્વાર્થ પર શ્રદ્ધા થાય છે.” હે સુ ! આ પ્રમાણે મહા પ્રભાવવાળું એવું સચિવનું ચ Page #165 -------------------------------------------------------------------------- ________________ પર સમ્યકત્વ કૌમુદી -શીલસુ દરીની કથા, રિત્ર સાંભળીને સમ્યકત્વ-તત્ત્વથી શ્રેષ્ઠ એવા જિનેટ્ર ધર્મમાં પાતાના મનને સુદૃઢ કરે. 1 રૂતિ ચતુર્થી માત્રના । પછી અંદૃાસ શ્રેષ્ઠીએ નાગશ્રીને કહ્યું કે:- હે પ્રિયે ! સમ્યકત્વની ઉત્પત્તિને સૂચવનારી અને પાતે અનુભવેલી એવી પવિત્ર કથા હવે તું કહી સંભળાવ’ પેાતાના સ્વામિની સુધા સમાન એવી વાણીનુ કર્ણાંજલિથી પાન કરીને તે મનમાં મુદ્રિત થઇને પેાતાનુ વૃત્તાંત તેમની આગળ નિવેદન કરવા લાગી:-- 25 @ TH “ આજ ભરતક્ષેત્રમાં વાણારસી નામની મહાપુરીમાં સામ* વશી અને શત્રુઓના જય કરનાર એવા જિતારિ નામે રાજા હતા. લક્ષ–દાન આપનાર અને સ્કુરાયમાન પર્વ (અંગુલિના અગ્રભાગ)વાળા જેના હાથ સભામાં વિદ્વાનાને સત્વર આદર કરતા હતા અને લક્ષ્યને વિધનાર અને સ્કુરાયમાન પવાળા એવા જેના શર ( ખણુ ) સમરાંગણમાં શત્રુઓને એકદમ ભયભીત કરતા હતા. અસીમ ગુણાના સ્થાનરૂપ એવી કનકચિત્રા નામે તેને રાણી હતી અને વિનીત એવી શીલસુ`દરી નામની તેમની પુત્રી હતી. ઘણા પુત્રાની ઉપર જન્મેલ હાવાથી તથા અતિશય રૂપથી રાજા અને રાણીને તે જીવિત કરતાં પણ વધારે વલ્લભ થઈ પડી. પરંતુ પૂર્વક્રના વિપાકથી ચ।વનના આરંભમાંજ તે દાહવર, શિરાવેદના વિગેરે અનેક રોગોને ભાગ થઈ પડી. મસ્તક મુડાવવાથી દુ:ખિત થયેલી અને દીનતાના સ્થાનરૂપ એવી તે સુડિતા એવા નામથી પ્રસિદ્ધ થઈ. અહા ! કર્મની વિચિત્રતા કેવી છે ? મંત્ર, તંત્ર અને આષધેાથી વેંઘા તેની નિરતર ચિકિત્સા કરતા, છતાં કેાઈ રીતે તે સમાધિ ન પામી. સર્વજ્ઞના ધર્મોને તેને ઘેર આવી. એકદા સંવેગરસની એક વાપીતુલ્ય અને જાણનાર એવી વૃષભશ્રી નામની કોઈ સાધ્વી કલ્યાણુરૂપ વૃક્ષની નીક સમાન એવી સાધ્વીને નમસ્કાર કરીને Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૫૩ મુંડિતા તેમની સામે જમીન પર બેસી હાથ જોડીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે - “હે સ્વામિનિ ! વ્યાધિરૂપ દાવાગ્નિની જ્વાળા મને બહુ સતાવે છે. માટે કૃપા કરી એવું ઔષધ બતાવે, કે જેથી તે શાંત થઈ જાય. હે સ્વામિનિ ! તમે જગજજીની કૃપાના એક સુધાવાપી સમાન અને સ્વભાવથી જગત્પર ઉપકાર કરવામાં નિપુણ છે, માટે હે વિવજીવિનિ ! નાના પ્રકારના રોગના વેગથી કાયર મનવાળી એવી હું આપની પાસે કાંઈક ઓષધની યાચના કરું છું.” આ સાંભળી તે સાધ્વીએ કહ્યું કે:-“હે ભદ્ર! પૂર્વકૃત કર્મના પરિપાકથી સંસારરૂપ અરણ્યમાં પ્રાણીઓને સુખ, દુઃખ પ્રાપ્ત થાય છે. સુધાનું ઔષધ જેમ ભજન અને પિપાસાનું ઔષધ જેમ જળ છે, તેમ સમસ્ત કણનું પરમ ઔષધ સર્વજ્ઞભાષિત ધર્મજ છે અને તે ધર્મ શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મના શ્રદ્ધાપૂર્વક સાધુધર્મ અને શ્રાવકધર્મ–એમ બે પ્રકારે કહેલ છે. ઈદ્રિયવશ પ્રાણને સાધુધર્મ પાળવો તે દુષ્કરજ છે. કારણ કે મેરૂ પર્વતના શિખર પર ચડવાને પંગુ (પાંગળ) શું સમર્થ થઈ શકે? માટે તેને તો દેશથી સાવઘને ત્યાગ કરવા પૂર્વક શ્રાદ્ધધર્મજ સુશક્ય છે, તો હે વત્સ! બાર વ્રતથી વિભૂષિત એવા શ્રાદ્ધધર્મને તું અત્યારે સ્વીકાર કર અને સમ્યકત્વવાસિત તે ધર્મ નિરતિચારપણે આચરતાં અષ્ટ કર્મને વંસ કરનારી એવી અર્વતની અષ્ટપ્રકારે પૂજા કર. તથા જિન ભગ વંતની સમક્ષ સ્થિત થઈ સપુષ્પ અને નૈવેદ્ય પ્રમુખ પવિત્ર વસ્તુ ઓથી સિદ્ધચકની ત્રિકાલ પૂજા કર. તથા પગલે પગલે ૩ કાર (પ્રણવ) અને માયાબીજ-એ બે મહાબીજના જાપપૂર્વક આદભાવથી પંચ નમસ્કારના આઠ હજાર જાપ જપ તેમજ સુપાત્ર અને દીનદુ:સ્થિત પ્રાણુઓને સદા અન્નદાન આ૫ અને સિદ્ધિસુખ આપનારૂં એવું સાધમિવાત્સલ્ય કર. તથા સુવર્ણના એક ભાર જેટલું, દિવ્ય, સુખકારી અને રત્નાલંકારથી વિભૂષિત એવું જિન ભગવંતનું એક બિંબ કરાવ. હે ભદ્ર! આ પ્રમાણે ધર્મકૃત્ય કરતાં છ માસમાં તારા શરીરરૂપ રાફડામાંથી રેગરૂપ સર્પો બધા ચાલ્યા જશે.” Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમ્યકત્વ કૌમુદી-શીલસુંદરીની કથા. આ પ્રમાણે વૃષભશ્રીના ઉપદેશથી જૈનધર્મનું આરાધન કરતાં તે અનુક્રમે રેગમુક્ત અને મહાકાંતિવાળી થઈ. તે ધર્માનુષ્ઠાનના માહા ભ્યથી રાજકન્યાનું સમસ્ત સ્ત્રીઓને જીતનાર એવું પરમ સભાગ્ય દિવસે દિવસે વધવા લાગ્યું. બ્રહ્મસ્વરૂપની જેમ સર્વ કરતાં અદ્દભુત એવા તેના રૂપને જોઈને રાજા પ્રમુખ ધર્મને મંત્ર તથા ઔષધ કરતાં અધિક માનવા લાગ્યા. એકદા કૃતજ્ઞ હૃદયવાળી અને સાધ્વીના કરેલા ઉપકારને સંભારતી એવી તે રાજપુત્રી સાધ્વીઓના સમુદાયને વંદન કરવા ગઈ. ત્યાં વિકસ્વર મુખ-કમળવાળી એવી તે સન્માર્ગ બતાવનારી એવી સાધ્વીઓને વંદના કરીને વૃષભશ્રીને કહેવા લાગી કે –“હે ભગવતી! સુધામાં સ્નાન કરવાની જેમ આપના પ્રસાદથી હું થોડા વખતમાં રેગમુક્ત અને સુરૂપવતી થઈ. માટે જેને પ્રભાવ કહેવાને દેવતાઓ પણ સમર્થ નથી એવા ધર્મનું નિરતિચારપણે યથોચિત આચરણ કરીશ. પરંતુ પુણ્યની કામનાને લીધે દેશ, કાળ અને ઘરને ઉચિત એવા વિશુદ્ધ અન્ન, પાનાદિકથી આપનું ગૌરવ કરવાની મારી ઈચ્છા છે. કહ્યું છે કે – "जिनपूजां मुनिभक्ति, वात्सल्यं सर्वसंघलोकस्य । ઉતિ પ્રથા-તેવાં લઇ મતિ બને” II II “જે ગૃહસ્થો જિનપૂજા, ગુરૂભક્તિ અને શ્રીસંઘનું વાત્સલ્ય કરે છે, તેમને જન્મ સફળ થાય છે.” આ સાંભળીને વૃષભશ્રીએ તેને કહ્યું કે –“હે ભદ્રે ! જિનેન્દ્ર વ્રતથી જે રૂપ અને આરેગ્યાદિક પ્રાપ્ત થાય, તેમાં વિશેષતા શું છે? પરંતુ એ વ્રતના પ્રભાવથી તે શુદ્ધ ભાવસંયુક્ત પ્રાણુ તે કરતાં પણ અતિ દુર્લભ એવી સ્વર્ગ અને મેક્ષની લક્ષમીને પણ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. કહ્યું છે કે – " सम्यक्त्वपूर्वाणि जिनोदितानि, व्रतानि यः पालयति प्रयत्नात् । • आसाद्य कैवल्यस्मां सृजेत, ससिद्धिवध्वाः सततं विलासम्" ॥१॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. જે પ્રાણું જિનેક્ત વ્રતને સમ્યકત્વપૂર્વક પ્રયત્નથી પાળે છે, તે કૈવલ્યલક્ષ્મી પામીને સિદ્ધિવધૂની સાથે નિરંતર વિલાસ કરે.” પછી રાજબાળાએ પરિવાર સહિત તે સાધ્વીને ભક્તિપૂર્વક પિતાને ઘેર લાવીને શુદ્ધ અન્ન, પાન અને વસ્ત્રાદિક તેમને વહેરાવ્યા. હવે ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થયેલ તેના રૂપ અને સંદર્યની સંપત્તિ સર્વ રાજાઓના રાજમંદિરમાં સુપ્રસિદ્ધ થઈ ગઈ. એટલે તેના વિવાહને માટે રાજાએ ઉભય પક્ષમાં વિશુદ્ધ અને સુરૂપવંત એવા અનેક રાજકુમારે જોયા, પરંતુ તેવા પ્રકારના સૈભાગ્યની સંપત્તિથી શ્રેષ્ઠ એવા કેઈપણુ વર તેના કરતાં અધિક તે દૂર રહે, પરંતુ તેની સમાન પણ કઈ જોવામાં ન આવ્યું. એવા અવસરમાં તુરૂષ્ક દેશ (તુર્કસ્થાન) માં ચકકેટ નામના નગરને સ્વામી અને સુરેંદ્ર સમાન બલિષ્ટ એ ભગદત્ત નામને ઉત્કટ (ઉદ્ધત) રાજા હતા. તે મહાદુટે પોતાના સંધિપાલના મુખથી સર્વ કરતાં ઉત્કૃષ્ટ સંદર્યવાળી એવી તે શીલસુંદરી કન્યાની જિતારિરાજા પાસે માગણી કરી. એટલે સંધિપાલે પણ ત્યાં આવી રાજાને પ્રણામ કરીને નિવેદન કર્યું કે –“પ્રશસ્ત લાવણ્ય, રૂ૫ પવિત્ર સુધાની સરિતા સમાન એવી તમારી સુતાની વિષ્ણુ જેમ સમુદ્ર પાસે લક્ષમીની યાચના કરે તેમ ભગદત્ત રાજા પોતે સમર્થ છતાં બહુ માનપૂર્વક સભ્યતાથી આપની પાસે તે માગણી કરે છે. માટે વિનીત વૃત્તિ દર્શાવી તેને તમારી પુત્રી આપે, કે જેથી યાજજીવ તમારા બંને વચ્ચે સુખકારી સંબંધ જોડાય. વળી કન્યા ગુણવતી છતાં કેઈને પણ આપવી તો પડે જ છે, પરંતુ આ ભાગ્યશાળી વર તો ભાગ્યે જ મળી શકે છે. તેમજ કુળ, શીલ (આચાર), શરીર, વિદ્યા, વય, વિત્ત અને સનાથતા–વિગેરે જે વરમાં ગુણો જોઈએ, તે પણ આ રાજામાં બધા વિદ્યમાન છે.” આ સાંભળતાં જિતારિરાજાએ દૂતને પોતાને મનેભાવ જણાવ્યા કે –“હે દૂત! તમારા સ્વામીમાં વરને યોગ્ય છે કે ગુણે છે, તથાપિ કુળ અને ધર્મથી તે હીન હોવાથી શ્વાનને જેમ માણિક્યની માળા,તેમ તમારા રાજાને Page #169 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી શીલસુંદરીની કથા. હું કન્યા આપવાનું નથી. સર્વ ગુણેથી યુક્ત છતાં જે એ બે ગુણથી હીન હેય, તે વિદ્વજનોના હૃદયમાં તે નિર્ગુણજ ભાસે છે. કહ્યું " तोयेनेव सरः श्रियेव विभुता सेनेव सुस्वामिना, . जीवेनेव कलेवरं जलघरश्रेणीव दृष्टिश्रिया। प्रासादस्त्रिदशार्चयेव सरसत्वेनेव काव्यं प्रिया, प्रेम्णेव प्रतिभासते न रहितो धर्मेण जंतुः कचित् " ॥१॥ मुक्ततेजो यथा रत्नं, पुष्पं वा गंधवर्जितम् । । गतधर्मस्तथा प्राणी, नायात्यत्र महर्घताम् ” ॥२॥ જેમ જળથી સરેવર, લક્ષ્મીથી પ્રભુતા, સેનાપતિથી સેના, જીવથી દેહ, વૃષ્ટિથી મેઘ, દેવપ્રતિમાથી પ્રાસાદ (મંદિર), સુરસથી કાવ્ય અને પ્રેમથી પ્રેમદા શોભે, તેમ ધર્મથીજ પ્રાણી શોભા પામે છે, ધર્મરહિત તે કદી શોભતે નથી. વળી તેજહીન જેમ રત્ન અને ગંધરહિત જેમ પુષ્પ, તેમ ધર્મ રહિત પ્રાણી આ સંસારમાં આદરપાત્ર થતો નથી.” માટે હે દૂત ! તારા સ્વામીને જઈને કહે કે જે કન્યારત્નને તમે ઈચ્છતા હોય તે પ્રથમ મારા સમરાંગણના સાગરનું અવગાહન કરે,” પછી દૂતના વચનથી યમની જેમ કુપિત થયેલો ભગદત્ત સંગ્રામની સામગ્રી કરીને વેગથી તે નગરમાં આવ્યા, એટલે ચતુરંગ સૈન્યસહિત યુદ્ધને માટે ફરકતા બાહુદંડવાળો એવો જિતારિ રાજા પણ સૂર્યની જેમ સન્મુખ આવ્યું. તે વખતે દિચકને આક્રમણ કરવામાં સમર્થ, કપાંતકાળના અગ્નિની જ્વાળા સમાન અને પૃથ્વીતળને ધ્રુજાવનાર એવા ભગદત્ત રાજાના સૈન્યને જોઈને ન્યાયવેત્તાઓમાં અગ્રેસર અને પોતાના પક્ષની કલ્યાણશ્રીને ચિંતવતા એવા સુદર્શન નામના મહામંત્રીએ જિતારિ રાજાને કહ્યું કે - “હે સ્વામિન્ ! ભગદત્ત રાજાને તમારી પુત્રી આપીને સંધિ કરે. કારણ કે તે દુર્ભય લાગે છે. પિતાના બળાબળને નિર્ણય એજ રાજનીતિના પ્રાણ અને સંધિ કે વિગ્રહના અવસરનું પરિજ્ઞાન એ તેનું Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૫૭ - તેજ છે. વળી અતિ અલિષ્ઠ રાજાની સાથે સર્વ અનના સ્થાનરૂપ એવા સંગ્રામને નીતિશાસ્ત્રજ્ઞ જના પસંદજ કરતા નથી. કહ્યું છે કે:अनुचितकर्मारंभः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो मृत्युद्वाराणि चत्वारि " ॥ १॥ 46 -- “ અનુચિત કાર્યના આરંભ, સ્વજનની સાથે વિરોધ, ખલવતની સાથે સ્પર્ધા અને સ્ત્રીજનના વિશ્વાસ એ ચાર મૃત્યુના દ્વાર છે. ” આ પ્રમાણે સાંભળીને પેાતાના ભુજખળથી ગર્વિષ્ઠ થયેલ, કંઇક ક્રોધ અને ઉદ્ધતાઇથી જેની મતિ ગલિત થઇ ગઇ છે અને પેતાનાજ વિજય માનતા એવા જિતારિ રાજાએ પ્રધાનને કહ્યુ` કે:“ હું મંત્રિન્! પોતાની પુત્રી દુરાચારી રાજાને આપીને જે રાજ્ય ભાગવવું, એ ક્ષત્રિયાને નિત્ય સ્વકુળના લાંછનરૂપ છે. રણાત્સવ પ્રાપ્ત થતાં જયશ્રીમાં લંપટ એવા ઉત્તમ ક્ષત્રિય ચદ્ધાએ પેાતાના જીવિતને શ્રૂત્કાર જેવું માને છે. વળી હે મંત્રિન્ શૂરવીર જનાને કદાચ રણસાગરમાં મરણ થાય, તેા દેવાંગનાના સગ મળે અને જીવતા રહે તા જયશ્રીના સમાગમ થાય. કહ્યું છે કે: “ નિતે ન લક્ષ્યતે લક્ષ્મી વૃંતે રાવિ સુરાનના | क्षणविध्वंसिनि काया, का चिंता मरणे रणे ॥ १ ॥ क्षत्रियाः समितेर्नष्टाः, क्रियाभ्रष्टा द्विजातयः । लिंगिनः शीलमुक्ताश्च, त्रयोऽमी पापपांशवः ॥ २ ॥ '' જય થાય તેા લક્ષ્મી અને મરણ થાય તે સુરાંગના મળે. આ શરીર તા ક્ષવિધ્વંસી છે, માટે મરણુ કે રણની ચિંતા શી કરવી ? સગ્રામમાંથી પલાયન કરી ગયેલા ક્ષત્રિયા, ક્રિયાથી ભ્રષ્ટ થયેલા બ્રાહ્મણેા અને શીલરહિત સંન્યાસીએ એ ત્રણે મહા પાપી કહેવાય છે.” આ પ્રમાણે મંત્રીને ક્હીને રાજાએ યુદ્ધની સામગ્રી તૈયાર કરાવી. જૈવ વિપરીત થાય, ત્યારે શું પ્રાણી હિતવચન માને ? પછી તે રાજાઓના અને સૈન્યનું પરસ્પર સમસ્ત વિશ્વને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમ્યકત્વ કૌમુદી-શીલસુંદરીની કથા. ભયંકર એવું ભારે યુદ્ધ થયું. તેમાં ભગદત્તના પ્રસરતા દાવાનળ જેવા સૈન્યથી જિતારિરાજાનું સૈન્ય ભગ્ન થઈ તરત ભાગી ગયું. એટલે દિવસે નક્ષત્રના છંદની જેમ પોતાના સર્વ સૈન્યને ભાગી ગયેલ જોઈને કાકની જેમ કંપતે એ જિતારિ રાજા પણ ભાગી ગયે. પછી કાંત વિનાની કામિનીની જેમ ભગદત્તથી કદથના પામતી તે નગરી ચારે બાજુ કરૂણુસ્વરે આકંદ કરવા લાગી. નરેંદ્રને સુંદરીવર્ગ ભયાકુળ થઈને ક્ષેભ પામવા લાગ્યા, તથા રત્ન, માણિકય વિગેરે વસ્તુઓ તસ્કરેએ લઈ લીધી. હવે આ બધું પોતાના પિતાનું ચેષ્ટિત જાણુને દુઃખના ભારથી સંતપ્ત થયેલી અને પિતાના જીવિતથી પણ ઉદાસ થયેલી એવી મુંડિતા, જિનભગવંતની પ્રતિમાને બહુ ભાવથી નમસ્કાર કરીને અને પોતાના સદ્દગુરૂના ચરણને સંભારીને સમ્યકત્વથી વાસિત એવી તે નિષ્કપટ મનથી સાકાર પ્રત્યાખ્યાન-કરીને નમસ્કાર મંત્રને સંભારતી સંભારતી ઘરની વાવમાં પડી. એવામાં તેના સમ્યગ્ધર્મના પ્રભાવથી ત્યાં જળ ઉપર આશ્ચર્યકારી એવું સુવર્ણનું સિંહાસન પ્રગટ થયું. ત્યાં સિંહાસન પર બેઠેલી મહાસતી સીતાની જેમ નેત્રને આનંદ આપનારી અને દેવતા સહિત એવી તેને પાર જનોએ વંદન કર્યું. તે વખતે દેવતાઓએ લોખંડના ખીલાથી કીલિત (ખંભિત) કરેલ એવા તસ્કરે ભમરી ખાતા ખાતા પિતાના મુખરૂપ કમળમાંથી રક્ત વમવા લાગ્યા. હવે આવા પ્રકારની સ્થિતિ જોઈને કંપતા શરીરે ભાલથી પૃથ્વીને સ્પર્શ કરી પદાતિની જેમ તે શીલસુંદરીને પગે પડ. પછી મુદિત મનવાળા એવા દેવતાઓની ઉષણથી પોતાની પુત્રીનું માહામ્ય સાંભળીને જિતારિ રાજા પણ વિસ્મય પામતે ત્યાં આવ્યું. એટલે ભગદત્તે પણ પોતાના અપરાધની ક્ષમા યાચી નમસ્કાર કરી તેને પિતાના એક જ્યેષ્ઠ બંધુ તુલ્ય માની લીધો. પછી તે બંને રાજાઓએ ઈદ્રોત્સવ સમાન ત્યાં પ્રતિમહોત્સવ કર્યો. અને યુદ્ધની ઉપશાંતિથી નગરવાસીઓ સવે હર્ષ પામ્યા. એવા અવસરમાં શ્રુતસુધાના સાગર એવા સાગર નામના સદ્ Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૫૯ ગુરૂ વસુધાતલને પાવન કરતા ત્યાં આવ્યા. એટલે વનપાલના મુખથી તેમનું આગમન જાણુંને મુદિત થતા તે બંને રાજાઓ પિતાના પરિવાર સહિત ભક્તિપૂર્વક તેમને વંદન કરવાને ગયા. ત્યાં નમસ્કાર કરીને બેઠા એટલે ગુરૂમહારાજે ધર્મલાભરૂપ આશીષ આપીને તત્ત્વાતત્ત્વનો પ્રકાશ કરવા ધર્મદેશના આપવી શરૂ કરી: હે ભવ્યજને ! દયાથી ધર્મ એક પ્રકારે જ્ઞાન અને ક્રિયાથી બે પ્રકારે, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ત્રણ પ્રકારે, દાન, શીલ, તપ અને ભાવથી ચાર પ્રકારે, અહિંસાદિ પાંચ વ્રતથી પાંચ પ્રકારે છે આવશ્યકથી છ પ્રકારે, સાત નથી સાત પ્રકારે, આઠ પ્રવચન-માતાથી આઠ પ્રકારે, નવતત્વથી નવ પ્રકારે અને ક્ષાંત્યાદિ દશ સદ્દગુ. થી ધર્મ દશ પ્રકારે કહેલ છે. જે પ્રાણી સમ્યગ જ્ઞાન અને ક્રિયાથી પોતાની ઈષ્ટસિદ્ધિને માટે પ્રયત્ન કરે છે, તેને અવિનાભાવથી (અવશ્ય) સર્વ ફળ પ્રાપ્ત થાય જ છે. પ્રાણુ સાધ્ય અર્થને સમજીને જે પ્રવૃત્તિ કરે, તે તે સાધ્યને અવશ્ય સાધે છે. એમ સર્વત્ર જોવામાં આવે છે. તેથી અસાધ્ય આરંભ કરનાર અને સાધ્યને આરંભ ન કરનાર એ બંનેને અ ન્યાશ્રયી સમ્યજ્ઞાન કદી ન હોય. માટે આગમજ્ઞની જે ક્રિયા, તેજ ક્રિયા કહેવાય છે અને આગમજ્ઞ પણ તેજ કહેવાય કે જે પોતાની શક્તિપૂર્વક તે ક્રિયામાં પ્રવૃત્ત થાય. ચિંતામણિના સ્વરૂપને જાણનાર દારિદ્રયથી કદી પરાભવ પામતે નથી. પરંતુ તેની પ્રાપ્તિના ઉપાયમાં ભિન્નતા હોય, તે તે અન્યત્ર પ્રવર્તે છે, અને જે અન્યત્ર પ્રવૃત્તિ કરે છે, તે તેના સ્વરૂપને જાણ પણ નથી. કારણ કે માલતીના ગંધગુણને જાણનાર મધુકર દર્ભમાં કદી રમણ કરતું નથી. શાશ્વત સ્થાનની પ્રાપ્તિ એ જ્ઞાન કિયાનું મુખ્ય ફળ છે. અને દેવ તથા મનુષ્યનાં સુખ તે તેનું પ્રાસંગિક ફળ કહેલ છે.” આ પ્રમાણે તેમનો ઉપદેશ સાંભળીને સંવેગરસથી પૂરિત થયેલા એવા મંત્રી વિગેરે સહિત જિતારિ અને ભગદત્તાદિક રાજાઓ, સમ્યકત્વના એક આધારરૂપ તથા શીલાંગના ગુણરૂપ રત્નથી પૂરિત એવા ચારિત્રરૂપ નાવપર આરૂઢ થઈને સંસાર-સાગરને પાર પામ્યા. અને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦. સમ્યકત્વ કૌમુદી-શીલસુંદરીની કથા. માતાથી ઉત્સાહિત થયેલી અને કામગથી વિરક્ત એવી શીલસુંદરી પણ ત્યાં સંયમ લઈને મેલે ગઈ. જિતારિપના પુત્ર જિતશત્રુ રાજાએ પોતાના પિતાના સંયમ સમયે સર્વને આશ્ચર્યકારી એ મહેત્સવ કર્યો. કારણ કે ચૈત્ય, પ્રતિમા, દીક્ષા, તપ, સમવસરણની રચના અને ધ્વજા–વિગેરે મહોત્સવમાં કઈ ભાગ્યવંતનું જ ન્યાયપાર્જિત ધન કૃતાર્થ થાય છે.” હે સ્વામિન ! રાજસુતા મુંડિતાના વ્રતનું માહાસ્ય જોઈને મેં પણ તે વખતે વિધિપૂર્વક સમ્યત્વ અંગીકાર કર્યું, કારણ કે કિયાહીન છતાં સમ્યત્વથી વિશદ (નિર્મળ) આશયવાળું પ્રાણી મુક્તિવધૂને વશ કરીને નિરંતર તેની સાથે લીલા કરે છે. શ્રીજૈનધર્મની ઉન્નતિની એક રાજધાનીરૂપ નાગશ્રીએ કહેલ તે કથાને પોતાના હૃદયમાં ધારણ કરીને સ્ત્રીઓ સાથે અહદાસ છેછીએ કહ્યું કે –“હે ભદ્રે ! તેં કહ્યું કે આ બધું યથાર્થ છે.” એવામાં કુંદલતા બેલી કે –“હે દેવ ! ધૂર્તની કથાની જેમ સર્વ સ્વકલ્પિતજ આ વાતમાં મને લેશ પણ વિશ્વાસ આવતો નથી, તે વખતે રાજા વિગેરેએ વિચાર કર્યો કે:-“અહો આ લલના વૃષ્ટિથી મગશેળીયા પાષાણની જેમ સવાથી ખરેખર! અભેદ્ય છે. જે પ્રાણું શુક્લપક્ષી હોય અને ભવિષ્યમાં જેનું કલ્યાણ થવાનું હોય, તેનું જ અંત:કરણ પરની સ્તુતિ સાંભળીને આદ્ધ થાય છે. આ પ્રમાણે રાજસુતાની જેમ નિશ્ચય સમ્યકત્વધારી એ જે પ્રાણ જિદ્રકથિત વ્રતને દઢતાપૂર્વક ધારણ કરે છે, તે સ્વર્ગ અને મેક્ષનાં સુખ પામે છે. કર્ણપુરથી અવશ્ય પાન કરવા લાયક એવું આ રાજપુત્રીનું ચરિત્ર સાંભળીને જગતમાં અદ્દભુત પ્રભાવવાળા એવા જિનમતને જાણતા એ શ્રેણિક રાજા પણ મંત્રીશ્વર સાથે અતિશય હર્ષ પામે. ॥इति सम्यक्त्वकौमुद्यां श्रीतपागच्छनायकश्रीसामसुंदरम्मूरिश्रीमुनिसुंदरसूरिश्रीजयचंद्रमुरिशिष्यैः पंडितजिनहर्षगणिभिः कृतायां चतुर्थः प्रस्तावः ॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ : E તUTI पंचमः प्रस्तावः હવે જગદગુરૂની પ્રતિમાની કપૂર, અગરૂ, કસ્તુરી અને ધૂપ વિગેરેથી વિશેષ પ્રકારે પૂજા કરીને અદાસ શ્રેષ્ઠીએ પલતાને કહ્યું કે –“હે પ્રિયે ! તું પણ કથા કહે, કે જેથી સમ્યકત્વનું સૌભાગ્ય સાંભળી હું પરમ પ્રીતિ પામું.”પોતાના સ્વામીને સુધાના માધુર્યને પણ જીતનાર એ આ આદેશ મેળવીને પદ્મલતા પોતાના સમ્યકત્વની ઉત્પત્તિમાં હેતુભૂત એવી કથા કહેવા લાગી – કામદેવ જેવા અનેક લોકેનું એક કીડાસ્થાન, સુખસંપન્ન અને વસુધાના મંડનરૂપ એ અંગ નામને દેશ છે. ત્યાં પોતાની સંપત્તિથી સ્વર્ગસંપત્તિને ધ્રુજાવનાર અને સીદાતા જનોને એક આધારરૂપ એવી ચંપા નામની મહાનગરી હતી. જે નગરીના પૂર્વે જગદ્ગુરૂ વાસુપૂજ્ય ભગવાન સ્વામી થયા, તેને સૌભાગ્યાતિશય કહેવાને કોઈ પણ સમર્થ થઈ શકે? અહો! જે અત્યારે પણ સતી સુભદ્રાના શીલરૂપ કપૂરથી વાસિત છે એવી તેની તુલના ભેગાવતી (શેષનાગની રાજધાની) લેશ માત્ર પણ શી રીતે કરી શકે? ત્યાં નરવાહન (કુબેર)ની સમાન લક્ષમીવાળો, કૃષ્ણના જે પ્રતાપી અને અગણિત વાહન (અશ્વ કે રથ) વાળો એ નરવાહના નામે રાજા હતો. વિશ્વવિખ્યાત એ તે મહીપાલ ગુણવતેમાં ગુણેએ મુખ્ય, ણ્યવંતામાં પુએ મુખ્ય અને બલવંતામાં બળ (સૈન્ય) થી મુખ્ય હતો. તેને પદ્મ સમાન કાંતિવાળી,કમળ જેવા સૌરભવાળી, સૌભાગ્યસં. ૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમ્યકત્વ કૌમુદી–પાશ્રીની કથા. પત્તિનું એક સ્થાન અને નિષ્કપટ મનવાળી એવી પદ્માવતી નામે રાણ હતી. વળી તે નગરીમાં આસ્તિકના ગુણોથી સુશોભિત, જિન ભક્તિમાન અને સમ્યગ્દષ્ટિજીમાં એક ભૂષણરૂપ એ રુષભદાસ નામે શ્રેષ્ટિ હતે. સપ્ત ક્ષેત્રરૂપ ભૂમિમાં વિત્તરૂપ જળને વરસતો અને દીન જનેને યથેષ્ઠ દાન આપી પ્રસન્ન કરતો એ તે શ્રેષ્ઠિ લેકમાં ખરેખર ઉન્નત એવા ધનેદય (મેઘ-ઉદય) ની ઉપમાને પામે. તેને અતિશય પ્રેમાળ અને સતી એવી પદ્માવતી નામે પ્રિયા હતી, જે પુણ્યકર્મ કરતાં કદી વિરામ પામતી ન હતી. તે દંપતીને વિકસિત વિવેક અને વિનયવાળી અને વસુધાપર પવિત્ર એવા લાવણ્યરૂ૫ સુધાની જાણે એક વાપી હોય એવી પદ્મશ્રી નામની સુતા હતી. ત્રણે જગતની સ્ત્રીઓના સેંદર્યને જીતનાર એવા તેના રૂપને જોઈને કોણ કોણ આશ્ચર્યમગ્ન ન થયું ? * એકદા કષભશ્રેષ્ઠીએ તે નગરમાં દારિદ્રય અને દુર્ગતિના દુઃખરૂપ દાવાનળને શાંત કરવામાં મેઘસમાન, સમ્યકત્વરૂપ અંકુરના એક કારણરૂપ સંસારથી તારનાર અને માન, પ્રમાણ અને વર્ણયુક્ત એવી પ્રતિમાઓથી અલંકૃત એવું શ્રીજિનમંદિર કરાવ્યું. ત્યાં દિવ્ય આભરણની શોભાયુક્ત સખીઓથી પરવરેલી એવી પદ્મશ્રી દરરોજ . દેવપૂજાને માટે જતી હતી. . હવે તેજ નગરમાં બુદ્ધસંઘમાં અગ્રેસર, યશસ્વી એ બુદ્ધ દાસ નામે એક મેટે શેઠ હતા અને તેની બુદ્ધદાસી નામની સ્ત્રી હતી. તેમને દેવેંદ્રની સંપત્તિનું એક પાત્ર અને નવીન વૈવનારંભના અતિશયથી મદમસ્ત થયેલો એ બુદ્ધસંઘ નામે પુત્ર હતા. એક દિવસે કામદેવ-મિત્રયુક્ત અને સાક્ષાત્ કામદેવ સમાન એ બુદ્ધદાસ તેજિનમંદિરમાં ગયો. ત્યાં પદ્મ સમાન સુંદર લોચનવાળી અને જિનેંદ્રપૂજામાં લીન એવી પદ્મશ્રીને જોઈને તે કુમાર વિચારવા લાગે કે –“અહે ! એનું રૂપ ! અહો ! પુરૂષોના નેત્રને વિશ્રાંતિ કરનારી એની કાંતિ! અહો ! યુવાનના ઉન્માદના ઔષધરૂપ એનું સર્વાગ Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૬૩ સૈાભાગ્ય ! દિવ્ય રૂપવાળી અને સુધાને સવનારી તથા કુંડલિની એવી તે માળાને . જોતાં નિનિમેષ નેત્ર-ક્રમળવાળા એવા તે શ્રેષ્ઠીકુમાર ક્ષણવાર ચેાગીની જેમ સ્થિર થઇ ગયા. આ પ્રમાણે તેનુ નિરીક્ષણ કરતાં તે કામરૂપ વ્યાધના માણુથી એવી રીતે ઘાયલ થયા કે જેથી આગળ એક પગલું ભરવા પણ સમર્થ થઈ શકયા નહિ. પછી તેના મિત્ર કામદેવના ખાણથી ઘાયલ થયેલ છતાં કેાઇ રીતે સમજાવીને બલાત્કારથી શ્રેષ્ઠીપુત્રને તેને ઘેર લઇ ગયા. ત્યાં કામવરથી મળતા શરીરવાળા એવા તે શય્યારૂપ તલાવડીમાં પડયેા, પણ જળવિયેાગી મત્સ્યની જેમ તેને લેશ પણ શાંતિ ન વળી. એવામાં તેના મિત્ર કામદેવ પાસેથી પેાતાના પુત્રના તેવા પ્રકારના સમાચાર સાંભળીને વ્યાકુળ મનવાળી એવી તેની માતા તરત ત્યાં આવીને પુત્રને કહેવા લાગી કે: “ હે વત્સ ! શું તારા શરીરે હાલ કેાઈ વ્યાધિ ઉત્પન્ન થઈ તને ખાધા કરે છે ? ઉઠે સાકરનું પાણી પી અને લેાજન કર. વા મશાલાયુક્ત ઉકાળેલા દૂધનું પાન કર. અથવા ખીજી કાઈ જે તને ચિંતા હાય તે મારી આગળ સ્પષ્ટ કહી દે. આ સાંભળીને કામવિકારથી વિવલ મનવાળા એવા તે કુમાર લજ્જાને ત્યાગ કરીને નિસાસા મૂકતા માતાને કહેવા લાગ્યા કેઃ—“ હે માત ! ઋષભશ્રેષ્ઠીની કન્યાના હસ્તસ ધરૂપ અભિષેકથી મારા શરીરના સતાપ તરત શાંત થાય તેમ છે. આ પ્રમાણે તેનું સ્વરૂપ જાણીને ઉત્સુક મનવાળી એવી તેની માતાએ પેાતાના પતિ બુદ્ધદાસને તે વાત તરત નિવેદન કરી એટલે કઇક ચિંતાતુર એવા શ્રેષ્ઠીએ પણ વેગથી ત્યાં આવીને તેના તાપની ઉપશાંતિને માટે પેાતાના વચનામૃતનું પાન કરાવ્યું–અર્થાત્ તે કહેવા લાગ્યા કે—“ હે વત્સ તું સ્વચ્છ આશયવાળા અને મુગ્ધ મળકામાં અગ્રેસર હાવા છતાં અશકય વસ્તુમાં કદાગ્રહ કરે છે. બુધના ધુરંધર અને માંસાહારી એવા આપણા ચાંડાલની જેમ સ્પ કરીને જે સ્નાન કરવા ઇચ્છે છે, હે પ્રાન ! કસાઇને કામધેનુની જેમ "" "" Page #177 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા. તે અતિશય ભાગ્યવતી એવી પિતાની કન્યા તને શી રીતે આપશે ? માટે હે પુત્ર! સુજ્ઞ જને સાધ્ય વસ્તુ માટે જ પ્રયત્ન કરે છે. બળથી અધિક છતાં પાંગળ શું મેરૂપર્વત પર ચડી શકે ? સુપાત્રે દાનની જેમ સુજ્ઞ જને સમાન સમૃદ્ધિવાળા અને સમાન ધર્મ તથા આચારવાળા એવા જનોના કુળમાંજ પિતાની કન્યા આપે છે. કહ્યું છે કે – " ययोरेव समं वित्तं, येयारेव समं श्रुतम् । ચોર નુ સાધ્યું, તયોથળઃ બશીરે” ? જેઓ વિત્તથી, મૃતથી અને ગુણથી સમાનજ છે, તેમનો સંબંધ પ્રશસ્ય ગણાય છે.” આ સાંભળી કુમાર બેલ્યા કે હે તાત ! બહુ કહેવાથી શું? તે રમણીય રમણી વિના હું જીવી શકું તેમ નથી.” આથી બુદ્ધદાસ વિચારવા લાગ્યું કે –“અહે! કામનું માહાસ્ય દેવતાઓને પણ અમેય (અગમ્ય) છે. જેના ગે સુજ્ઞ પણ અન્ન અને નષ્ટ ચેતનની જેમ વિચિત્ર ચેષ્ટા કરે છે. વળી દેવેંદ્રથી રક સુધી ત્રણે જગને તે કામરૂપ ધીવરે માંડેલ એવી અંગનારૂપ જાળમાં તરત ફસાવી દે છે. માટે અત્યારે તે એને સામ્ય વચનથી જ સમજાવ, નહિ તે કટુક ઔષધથી પિત્તજ્વરવાળાની જેમ એ મને રણ પામશે.” આ પ્રમાણે વિચાર કરીને શ્રેષ્ઠીએ પુન: કહ્યું કે – હે પુત્ર! તું હવે મનને સ્થિર કરી આનંદપૂર્વક યથોચિત સર્વ કામ કર. આ કાર્યને માટે હું હવે યત્નપૂર્વક કંઈક ઉપક્રમ (ઉપાય) કરીશ. કારણ કે બહુ ઉતાવળથી તે રાજાઓનું કામ પણ થઈ શકતું નથી.” આ પ્રમાણે પિતાનું વચન સાંભળીને તે સુંદરીની આશાથી કુમાર પણ આનંદ પામે. કારણ કે લોકમાં આશાબંધ એ એક હૃદયને પરમ આલંબન છે. પછી તે કાર્યની સિદ્ધિને માટે પોતાના સંબંધીઓ સાથે સારી રીતે વિચાર કરીને પુત્ર અને કુટુંબ સહિત દંભયુક્ત હૃદયવાળા એવા તે બુદ્ધદાસે સાધુઓની પાસે જઈને તેમને નમસ્કાર કરી અનુત્તર (અનુપમ) એ ધર્મ પૂછયે. એટલે ગુરૂમહારાજ તે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ આ પ્રમાણે કહેવા લાગ્યા: Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૬૫ હે ભદ્ર! ધર્મ, જીવદયારૂપ, સત્ય અને શોચથી પ્રતિષ્ઠિત, સ્તેય (ચાર્ય) વૃત્તિથી રહિત, બ્રહ્મચર્યથી વિભૂષિત, પરિગ્રહની નિવૃત્તિરૂપ, રાત્રિભેજનથી વર્જિત, મધ, મધ અને માંસના ત્યાગરૂપ, વિનયથી ઉજજવલ,અનંતકાય, અભક્ષ્ય અને બહુ બીજવાળી વસ્તુના ભક્ષણથી રહિત, મર્મવચન રહિત, ક્ષાંતિપ્રધાન, હૃદયની શુદ્ધિરૂપ, યથાગ્ય પાત્રને દાનાદિક ગુણની શ્રેણિથી વિરાજિત અને મેક્ષસુખ પર્યત પ્રઢ ફળો આપવામાં તે કલ્પવૃક્ષસમાન કહેલ છે. વિનય જેમ ગુણોને આધાર છે, તેમ દેવાદિક ત્રણ તત્વના શ્રદ્ધાનથી મનહર એવું સમ્યકત્વ, તે ધર્મના આધારરૂપ છે. મન, વચન અને કાયાના ગથી જે પ્રાણી મિથ્યાત્વને ત્યાગ કરે, તેને જ શુદ્ધ સમ્યકત્વ હોઈ શકે, એમ મહર્ષિઓ કહે છે. જે જિનવચનથી વિપરીત, અજ્ઞાનચેષ્ટા અને લોકપ્રવાહરૂપ જે મિથ્યાત્વ, તે અનેક પ્રકારે છે. લૈકિક અને કેત્તર-એમ મિથ્યાત્વ બે પ્રકારે કહેવાય છે. તે પણ દેવ અને ગુરૂને આશ્રયી પ્રત્યેક બે બે પ્રકારે છે. કહ્યું છે કે શેફરોત્તરિયું, તેવામાં ગુજં ૧૩મય િ : વયં નાચવું, નવ યુગો પર્વ” | ૨ || - “લૈકિક અને લેકેત્તર-એમ મિથ્યાત્વ બે પ્રકારે છે. તથા દેવ અને ગુરૂગત-એ પ્રત્યેકની સાથે તે બંને પ્રકાર જોડી યથાક્રમે તેનું વર્ણન સૂત્રથી સમજી લેવું.” વિષણુ, બ્રહ્મા અને શંકર વિગેરે દેવનું દેવબુદ્ધિથી અર્ચન કરવું તે દેવગત મિથ્યાત્વ અને કાપાલિક અને બ્રાહ્મણ વિગેરેને ગુરૂબુદ્ધિથી નમસ્કાર કરે તે ગુરૂગત મિથ્યાત્વ છે. લાભને માટે ગણપતિ વિગેરે દેવનું પૂજન તથા વિવાહ પ્રસંગે તેનું ઘરમાં સ્થાપન, ચંદ્ર તથા રહિણીનું ગીતગાન, ષષ્ટીમાતાનું અર્ચન, ચંદ્ર પ્રત્યે સંતુપ્રસારણ, સર્વ પ્રકારની માનતા, તતુલાદેવી તથા ગ્રહનું પૂજન, ચૈત્ર અને આશ્વિનાદિક માસમાં ત્રિદેવી વિગેરેનું પૂજન, માઘમાસની ષષ્ટીએ સ્નાન અને દાનાદિક કર્મપૂર્વક રવિની યાત્રા. પિતૃઓને પિંડદાન, હોળીની પ્રદક્ષિણા, Page #179 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-પદ્મશ્રીની કથા. શનિની શાંતિને માટે મજ્જન (સ્નાન) પૂર્વક તલ અને તૈલાદિકનું દાન સંક્રાંતિએ સ્નાન અને દાનાદિક, બુધ અને દૂર્વાષ્ટમીનું વ્રત, રેવંતપથદેવનું અર્ચન, શિવરાત્રિએ જાગરણ, ક્ષેત્રમાં સીતાનું અર્ચન, ભાદ્રપદમાં દ્વાદશીકરણ, સપ્તમીએ વૈદ્યનાથની પૂજા અને કણયાચના, ફાલ્ગનમાં નાગપૂજન, સમવાર તથા રવિવારે તપશ્ચરણ, કાર્તિકની નવરાત્રિની અર્ચા, દેવની જન્માષ્ટમી (ગોકુળઅષ્ટમી) ને મહત્સવ, સુવર્ણ અને રૂખ્યાદિકના અલંકારોથી દેવતાઓને સત્કાર, માઘમાસમાં ગંગા, ગોમતી અને સમુદ્રમાં સ્નાન તથા અન્ય કિયા, માઘ મહિને બ્રાહ્મણોને ધૃત અને કંબલ વિગેરેનું દાન, મિથ્યાદષ્ટિ દેવતાની પૂજા, પુત્ર નિમિત્તે શરાવ (રામપાત્ર)નું ભરણ, કજલી દેવતાનું અર્ચન વિગેરે, પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને તલ તથા દર્ભનું પ્રદાન, મરનારને અર્થે જલાંજલિ, ગાયની પીઠ પર હસ્તકદાન, રવિની (સૂર્ય)ની ચંદનષષ્ટિકા, ઉત્તરાચનના દિવસે વિશેષ સ્નાન, દાનાદિક, આશ્વિનમાસમાં તૃતીયાવ્રત, કૃષ્ણની નિદ્રા વિગેરેના દિવસનું તપ, એકાદશીવ્રતનું આચરણ, ગારીજન, વૃક્ષનું અર્ચન, લૌકિક તીર્થની યાત્રા, છ માસિકાદિક કૃત્ય, પુણ્યને માટે પ્રપા (પરબ) દાન અને કન્યાનું પાણિગ્રહણ વિગેરે, કુમારીઓને જન, મરનારને અર્થે જળના ઘટ, પંચમ્યાદિક તિથિએ ગેરસનું અવિલેડન, ચૈત્રમાસમાં ચર્ચરીદાન, વૈશાખ માસની તૃતીયાએ શંડવૃક્ષને ઉદ્વહોત્સવ (લગ્નોત્સવ) અને કંડકાદિક (માંડા વિગેરે)નું પ્રદાન, જયેષ્ઠમાસની શુકલ ત્રદશીએ શત્કાદિક (સાથુઆ વિગેરે)નું દાન, દરેક અમાવાસ્યાએ જમાઈને ભજન, કાગડા વિગેરેને બળીદાન આપી અનંતવ્રતનું પાલન, પુણ્યને અર્થે ક્ષેત્રાદિકમાં કૂપખનન, ગેચરનું ઉત્સર્જન, ધન્ય (ધન) દશી તથા રૂપ ચતુર્દશીએ સ્નાન, ભાદ્રપદની કૃષ્ણચતુર્દશીએ પવિત્રીકરણ, પીપળ અને આમ્ર વિગેરે વૃક્ષોનું રેપણ અને જળસિંચન, બ્રાહ્મણને ઘેર પેદાન, ધર્મને અર્થે અગ્નિદીપન, ગાયનું વ્રત તથા ગોધનની અર્ચા, વિષJકાંતા (લક્ષમી)ની મુખસ્થિતિ, ધર્મને Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. અર્થે તૂલિકાદાન, પાપકુંભાદિક ક્રિયા, મોક્ષની પ્રાપ્તિ માટે બ્રાહ્મણોને ગાય, ભૂમિ અને સુવર્ણનું દાન, પુત્રાદિકને અર્થે મહામાયાનું અર્ચન તથા ક્ષેત્રની પૂજના–એ પ્રમાણે બહુ સંસાર તથા દુ:ખરાશિના કારણરૂપ એવું લૈકિક ગુરૂગત અને દેવગત મિથ્યાત્વ આગમમાં વર્ણવ્યું છે. હવે લોકેત્તર દેવગત મિથ્યાત્વ આ પ્રમાણે છે-કુતીર્થિકોએ ગ્રહણ કરેલા એવા જિનબિંબનું પૂજન, જિનચૈત્યની આશાતના કરવી, અનિષિદ્ધને નિષેધ અને નિષિદ્ધમાં આદર કરેઈત્યાદિ. મિથ્યાત્વ એ સંસારના એક બીજરૂપ છે. તેમાં ગુરૂગત મિથ્યાત્વ આ પ્રમાણે છે- શીલભ્રષ્ટ સાધુઓને વંદન, પૂજન અને આદર આપ. કહ્યું છે કે – “લેકેત્તર લિંગ (ચિન્હ) વાળા અને સાધુવેશધારી હોવા છતાં જેઓ પુષ્પ, બળ, આધાર્મિક સર્વ આહાર, જળ અને ફળ વિગેરે સચિત્ત વસ્તુઓને ઉપગ, સ્ત્રીને પ્રસંગ, વ્યવહાર અને ધનને સંગ્રહ, એકાકીપણે સ્વચ્છેદભ્રમણ અને ચેષ્ટિત વચન, તથા ચૈત્ય કે મઠમાં વાસ અને વસ્તિમાં નિરંતર સ્થિતિ કરવાથી ધત્ત રાના પુષ્પ ચાવતાં વમનની જેમ પોતાના વ્રતને દૂષિત કરે છે એ ગુરૂગત મિથ્યાત્વને જેમણે ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કર્યો છે, તેઓ જ નિશ્ચયથી શ્રાવક છે. બીજા તે માત્ર નામધારી શ્રાવક છે.” આવા પ્રકારના મિથ્યાત્વથી રહિત એવા સમ્યકત્વનું જે પ્રાણું સેવન કરે છે, તે વિદ્વાનમાં આસક્ત સિદ્ધિકપણાથી પ્રસિદ્ધ થાય છે.” આ પ્રમાણે દેશના સાંભળીને કુટુંબ સહિત બુદ્ધદાસે મધ, માંસાદિક અને સર્વમિથ્યાત્વને ત્યાગ કરી દંભથી સમ્યકત્વપૂર્વક બાર વ્રત લઈ શ્રાવક થયે. અહો! માયાને પ્રભાવ કેવો વિચિત્ર છે? પછી તે સાધુઓની સુશ્રષા, જિનેશ્વરેની ચર્ચા અને જિતેંદ્રોક્ત સાત ક્ષેત્રમાં ન્યાયપાર્જિત લક્ષમીને વ્યય કરવા લાગે. મિથ્યાત્વમાર્ગથી મુક્ત એવા તેના જિતેંદ્રમાર્ગના આચરણને જોઈને રાષભશેઠ તેની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્ય:–“આ શ્રીમાન બુદ્ધ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમ્યકત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા. દાસ ખરેખર ભાગ્યવંત જનમાં અગ્રેસર છે, કે જેણે કુળકમાગત ઉત્કટ મિથ્યાત્વને ત્યાગ કરી અને જગને વ્યાહિત કરનારા એવા કુશાસન (મત) રૂપ પાશનું ઉચ્છેદન કરીને જિનશાસનને અંગીકાર કર્યું. પિતાના પૂર્વજોના આચરિત માગે તે સહુ કોઈ સુખે ચાલે છે, પણ તેવા અસન્માર્ગનું ઉમૂલન કરી સમ્યગ્ધર્મ માં પ્રીતિ રાખનાર તો કોઈ વિરલે વિવેકી જ હોય છે. કહ્યું છે કે – " प्रतिपच्चंद्रं सुरभी, नकुलो नकुलीं पयश्च कलहंसः । વિત્ર પક્ષી, ષ સુધીરિ ” | ? . જેમ ગાય પ્રતિપદના ચંદ્રને, નકુળ નકુલણીને, રાજહંસ દૂધને અને પક્ષી ચિત્રાવેલીને જાણે છે, તેમ સુબુદ્ધિમાન જ સમ્યગ્ધર્મને ઓળખી શકે છે.” માટે શુદ્ધધમી એવા તેને સકુટુંબ ઘરે બોલાવીને બહુ માનપૂર્વક હવે તેનું વાત્સલ્ય કરવું ઉચિત છે. કારણ કે લક્ષ્મીની સફળતા, ભવનની પવિત્રતા, શાસનની ઉન્નતિ અને તીWકરપદની પ્રાપ્તિ–એ વાત્સલ્યના મુખ્ય ગુણ છે.” આ પ્રમાણે વિચાર કરીને વિચક્ષણ રાષભશ્રેષ્ઠીએનવીન સદ્ધર્મની સ્થિરતા માટે લક્ષ્મીના નિવાસરૂપ એવા બુદ્ધદાસની સાથે મિત્રાઈ કરી. એટલે ચિતપણે પરસ્પર આપતા અને ગ્રહણ કરતા, રહસ્યની વાત પૂછતા અને કહેતા એવા તે બંનેની વચ્ચે પ્રીતિ વધવા લાગી. એકદા અષભશ્રેષ્ઠીએ ધર્મના સ્થયને માટે બુદ્ધદાસની સમક્ષ તેના છતા ગુણની પ્રસંશા કરી કે –“હે મહાનુભાવ! તમે પોતાના ઘરમાં ધર્મરૂપ કલ્પવૃક્ષનું આરોપણ કર્યું, તેથી તમે આજે ત્રણે જગતને લાધ્ય થયા અને તમારૂં કુળ પણ આજે પવિત્ર પ્યું. સ્વ ના ઐશ્વર્યયુક્ત સર્વ સંપત્તિઓ સુલભ છે, પરંતુ સર્વજ્ઞદર્શિત ધર્મની પ્રાપ્તિ પ્રાયઃ દુર્લભ છે કહ્યું છે કે – " अपि लभ्यते सुराज्यं, लभ्यते पुरवराणि रम्याणि । न हि लभ्यते विशुद्धः सर्वज्ञोक्तो महाधर्मः " ॥१॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ૧૬૯ સુરાજ્ય અને રમ્ય નગર પામવા સુલભ છે, પણ સર્વજ્ઞકથિત વિશુદ્ધ મહાધર્મ પામ દુર્લસ છે.” માટે તમારે હવે સદા સમ્યગ્લાવથી એ ધર્મનું આરાધન કરવું, કે જેથી મુક્તિવર્ધને સુખસમાગમ સુલભ થાય. કહ્યું છે કે – "क्रियाशून्यश्च यो भावो, भावशून्याश्च याः क्रियाः। अनयोरंतरं दृष्टं, भानुखद्योतयोरिव " ॥१॥ કિયાશૂન્ય ભાવ અને ભાવશૂન્ય ક્રિયાઓ એ બંનેમાં સૂર્ય અને ખોત (ખજુવા) જેટલું અંતર જોવામાં આવે છે.” જે પ્રાણ મનુષ્યત્વાદિ સામગ્રી પામીને પુણ્યને માટે પ્રમાદ કરે છે, તે દુબુદ્ધિ સુધાપાન પ્રાપ્ત થયા છતાં તેમાં બેદરકાર રહ્યા જેવું કરે છે. ચિંતામણિરત્ન સમાન સમ્યકત્વપૂર્વક:ધર્મ પામીને તેનું આરાધન કરવામાં તમારે બિલકુલ પ્રમાદ કરવો નહિ.” આ પ્રમાણે સાંભળીને બુદ્ધદાસ માયામંદિર છતાં ઉપરથી પ્રમોદ દર્શાવીને બે કે - આજે ખરેખર મારા ભાગ્યને સાગર જાગ્રત થયો કે જેથી દરિદ્ર જેમ નિધાન મેળવે, તેમ મોહથી મૂઢ થયેલે એ હું કોટી ભવ ભમતાં પણ દુર્લભ એવું જિનશાસન પામે. વળી પુણ્યવત અને સજજન એવા આપની સાથે જે મૈત્રી થઈ, એ પણ મારા પૂર્વના અગણ્ય સત્પષ્યના વિપાકને જ ઉદય સમજ. હવે તે મૈત્રીને સ્થિર કરવા આપણ બંને વચ્ચે નિરંતર ગેરવની સિદ્ધિને માટે હિતકર એવા કંઈક સૌજન્યની હું ઈચ્છા રાખું છું. આ પ્રમાણે પ્રસન્ન થયેલા એવા તે બંને પરસ્પર ગુણલાઘા અને શ્રાવકપણાથી વંદન કરીને પિતાને ઘેર ગયા. એક દિવસે સાધર્મિક વાત્સલ્ય કરતાં અષભશ્રેણીએ ભેજનાદિકને અર્થે નવા શ્રાવક અને શ્રેષ્ઠી મુખ્ય એવા બુદ્ધદાસને નિમંત્રણ કરીને પ્રતિપ્રત્તિ (સન્માન) પૂર્વક જેટલામાં તેને ઉચિત એવા ભેજનસ્થાને બેસાર્યો, તેટલામાં દુષ્ટ બુદ્ધિવાળા બુદ્ધદાસ, પોતાના અતિશય ઉત્સાહબરથી શ્રાવકેનું ગૈરવ કરતા એવા રાષભશેઠને ૨૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧es. સમ્યકત્વ કૌમુદી-પશ્રીની કથા. - ~-~~- ~કહેવા લાગ્યું: “ત જનમાં મ! જ્યારે મારે પુત્ર ઉત્સવપૂર્વક તમારી પુત્રીનું પાણિગ્રહણ કરે, તેજ આપને ઘેર મને ભોજન રૂચે તેમ છે. ધર્મરહિત જે પુરૂષ નિમિત્ત વિના પ્રેતની જેમ પરને ઘેર જમે છે, તે પૂર્વે તેના ઘરમાં દાસપણું પામે છે.” આ પ્રમાણે સાંભળીને બને વશમાં શુદ્ધ અને પરમ શ્રાવક એ અષભ શેઠ વિચારવા લાગ્યો કે –“ધનવંતમાં માન્ય, અભિમાની, દાતાર, જ્ઞાતિવત્સલ અને આહંત ધર્મના નવીન ઉપાસક એવા બુદ્ધદાસને ભેજનને માટે મેં ઘરે બોલાવેલ છે, તે આ કાર્યને જે હું નિષેધ કરીશ, તે વખતસર એ જિનધર્મને મૂકી દેશે. નવીન ધર્મને પામેલ એવા સાધર્મિકને કઈ રીતે પણ સ્થિર રાખવે, એજ ચાતુર્ય વખણાય છે. વળી ઘરે આવેલ સમાન શીલ અને ધર્મવાળાને તે કદી પિતાનું સર્વસ્વ આપીને પણ સુશ્રાવકે તેની ભક્તિ કરવી એગ્ય છે. વળી વિશેષથી અવસ્થાને પ્રાપ્ત થયેલ એવી આ કન્યા તે ક્યાં પણ આપવાની જ છે, પણ તેને સદાચારી ઘરની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. કુળ, શીલ, વય, વિદ્યા અને ધર્મયુક્ત, ધનવાન તથા ન્યાયશાળી એવા વરની જે પ્રાપ્તિ થવી એ ખરેખર સ્ત્રીના ઉગ્ર તપનું જ ફળ છે. માટે જગતને અદ્ભુત એવા સગુણેથી સમાનતાને ધારણ કરતા એવા આ બંનેને સુવર્ણ અને માણિક્યની જેમ સુયોગ થાઓ.” આ પ્રમાણે પિતાની પવિત્ર સ્ત્રી સાથે ક્ષણભર વિચાર કરીને કષભશ્રેષ્ઠીએ કહ્યું કે –“તમારા પુત્રને હું મારી સુતા આપી શ. માટે તમે આનંદપૂર્વક ભજન કરે. કારણ કે સર્વ ગૃહકૃત્યમાં એ પ્રથમ ફળરૂપ છે.” એટલે બુદ્ધદાસે બહુજ પ્રસન્ન થઈને ભેજન કર્યું અને બાષભશ્રેષ્ઠીએ ધર્મનું માહાસ્ય દર્શાવનારી એવી તેની સારી રીતે ભક્તિ કરી. પછી તે બંને મુખ્ય શ્રેષ્ઠીઓએ અન્ય પ્રેમવાળા થયેલા એવા તે પુત્ર અને પુત્રીને વિસ્મય અને આનંદદાયક એ વિવાહમહોત્સવ કર્યો. અને વધૂ સહિત વરને પ્રીતિને માટે રાષભશ્રેષ્ઠીએ ઘરની સ્થિતિના સમસ્ત વૈતક (કરમચન) દાન આપ્યા. પછી ઉત્સવની શ્રેણીથી મનહર એ વિવાહ Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર - ૧૭૧ મહોત્સવ નિવૃત્ત થતાં વિચારવાન એવા શ્રેષ્ઠીએ પદ્મશ્રીને આ પ્રમાણે શિખામણ આપી:–“હે ભદ્રે ! તારા પતિનું ઘર પ્રાપ્ત થયેલ ન વીન શ્રાવક ધર્મમાં હજી અસ્થિર છે, મિથ્યાત્વી જનને ત્યાં સંસર્ગ છે અને કંઈક કલુષતાનું તે સ્થાન છે, પરંતુ હે વત્સ! તારે જિનેદ્રપ્રણીત ધર્મમાંજ મન દ્રઢ રાખવું, અને ષડાવશ્યક-કર્મમાં પોતે લેશ પણ પ્રમાદ ન કરે. કારણ કે વન, પતિ સન્માન, પ્રમત્ત જનને સંગ અને સંપત્તિની પ્રાપ્તિ–એ અવિવેકી જનને મદમસ્ત બનાવે છે. પણ લજા, ઔચિત્ય, વિનય, દાક્ષિણ્ય અને મધુર વચન એ ગુણે સાસરે ગયેલી સુંદરીને ભૂષણરૂપ છે કહ્યું છે કે – " लज्जा दया दमो धैर्य, पुरुषालापवर्जनम् । જિત્વપરિત્યા, નારીખ શીરાક્ષને? | नियाजा दयितादौ, भक्ता श्वश्रूषु वत्सला स्वजने । स्निग्धा च बंधुवर्ग, विकसितवदना कुलवधूटी" ॥२॥ “લજજા, દયા, ઇદ્રિયદમન, ધૈર્ય, પરપુરુષ સાથે આલાપનું વજન અને એકાંતને ત્યાગ-સ્ત્રીઓએ શીલના રક્ષણ માટે આ ગુણે ધારણ કરવા. કુળવધૂ પિતાના પતિ વિગેરેમાં નિષ્કપટ, સાસુપર ભક્તિવાળી, સ્વજનપર પ્રીતિવાળી બંધુવર્ગમાં સ્નિગ્ધ અને નિરંતર પ્રસન્ન મુખવાળી હોય છે.” માટે હે વત્સ ! તારે સદા પ્રાણ કરતાં પણ શીયળ અધિક સંભાળવું તથા વિષમ પ્રસંગે પણ જિદ્રત ધર્મને તારે કદી ત્યાગ કરે નહિ. આ પ્રમાણે પિતાના પિતાની શિખામણ સાંભળીને પ્રસન્ન મુખવાળી એવી પદ્મશ્રી માતપિતાના ચરણકમળને પ્રણામ કરીને પતિની સાથે ગઈ. પછી સાક્ષાત્ લક્ષ્મી સમાન એવી પદ્મશ્રીને આગળ કરીને બુદ્ધસંઘ પરમ ઉત્સવપૂર્વક પોતાને ઘેર આવ્યું. એટલે કલ્પલતાની જેમ ત્રણે લોકને આનંદ આપનારી એવી પુત્રવધૂને જોઈને શ્વશુરાદિક સર્વે સ્વજને આનંદ પામ્યા. Page #185 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા. પછી વવના દાક્ષિણ્યથી કેટલાક દિવસેા સુધી કપટથી પેાતાને ઘેર જિને દૂધમ નું આરાધન કરીને મિથ્યાત્વના ઉદયથી કુટિલ બુદ્ધસ ંઘે પોતાના કુટબમાં ધર્મજ્ઞ પુરૂષાને અમાન્ય એવા સૈદ્ધધર્મનું સ્થાપન કર્યું. એટલે પેાતાના ઘરમાં ઐાદ્ધાચાર પાળતા માણસાને જોઇને વિવેકવતી પદ્મશ્રીએ વડીલેાને પગે પડીને વિજ્ઞપ્તિ કરી કે:— સુરાસુર અને દેવેદ્રાને આરાધ્ય અને ચિંતામણિરત્ન સમાન કાટી ભવ ભમતાં પણ દુપ્રાપ્ય એવા સજ્ઞર્શિત મા પામીને અસનના રાગથી અંધ અની નિપુણ એવા તમે સમ્યમાર્ગ ના ત્યાગ કરી કુગુરૂએ દર્શાવેલ ઉન્મામાં શા માટે જાએ છે ? જે પ્રાણી જિનેશ્વર દેવના અને સત્ય, શીલ અને દયામય ધર્મના ત્યાગ કરીને વિવેકી જનાએ તજી દ્વીધેલ એવા સાગત (ઔદ્ધ) માર્ગના સ્વીકાર કરે છે, તે માણિકયના ત્યાગ કરી કાચને સ્વીકારવા ઈચ્છે છે અને કલ્પવૃક્ષનું ઉન્મૂલન કરી અવકેશી ( ફળ વિનાના–વધ્ય ) વૃક્ષને રાપવા જેવુ' કરે છે. માટે હું આર્યો ! આ સના વિચાર કરી માનસસર૫ર રાજહુંસની જેમ ઉભય લેાકમાં સુખકારી એવા સદ્ધર્મમાં દઢતા રાખો.” આ પ્રમાણે પદ્મશ્રીએ આપેલ ધર્મની શિખામણ તેમને અભિનવ જવરમાં શમનીય ઔષધની જેમ દોષકારક થઇ પડી. પછી આ જીવે સંસારમાં ભમતાં પ્રિયાક્રિક સ્વજન, 'લક્ષ્મી અને ભાગેા અનતીવાર પ્રાપ્ત કર્યાં, પણ જૈન ધર્મ ન પામ્યા. ' આ પ્રમાણે વિચાર કરીને પદ્મશ્રી જૈન ધર્માંમાં જ વધારે દૃઢ થઈ. કારણકે કાચમાં રહેલ મણિ કાચના ભાવને તા ભજતા જ નથી. 6 ૧૭૨. એકદા ઋષભશ્રેષ્ઠીએ તેના ઘરના વિપરીત આચાર સાંભળીને અને ત્યાં આવી સાક્ષાત્ જોઇને વિચાર કર્યો કેઃ— અહા ! ધર્મીછળ કરી આ કપટીએ મને સકુટુંબ છેતર્યો. અહા ! કર્મે જ મને દગા દીધેા ! સ્વાર્થ સાધવામાં તત્પર એવા પાપાત્મા સત્ર કપટજ રચે છે, પણ નરકમાં પડતા પેાતાના આત્માને તે જોઇ શકતા નથી. કહ્યું છે કે: Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. . ' ૧૭૩ "मायामविश्वासविलासमंदिरं, दुराशयो यः कुरूते धनाशया। सोऽनर्थसाथै न पतंतमीक्षते, यथा बिडालो लकुटं पयः पिबन् "॥१॥ જે દુરાશય પ્રાણ ધનની આશાથી અવિશ્વાસના એક વિ. લાસવન સમાન એવા કપટની રચના કરે છે, તે દૂધ પીતે બિલાડે જેમ લાકડી ન જુએ, તેમ માથે પડતા દુઃખને જોઈ શકો નથી.” અન્યત્ર કરેલ પ્રપંચ પણ પાપના કારણરૂપ થાય છે અને ધર્મના વિષે અન્યને છેતરતાં તો અવશ્ય નરકજ પ્રાપ્ત થાય છે.” પછી સપુત્ર બુદ્ધદાસને બહુ માનપૂર્વક બોલાવી અને તેના કુટુંબને આગળ કરીને ઋષભશેઠ આ પ્રમાણે શિખામણ દેવા લાગ્યું – પૃથ્વીમાં પુણ્યવંત જનોમાં શ્રેષ્ઠ, ન્યાયતંતમાં મેટા, વિશ્વમાં વિખ્યાત અને ધર્મમાર્ગમાં ધુરંધર એવા આપ, સુખના એક ભંડાર રૂપ એવા આહંત ધર્મને સ્વીકાર કરીને જે મૂકી દેશે, તે બીજાએની શી વાત કરવી? સામાન્ય માણએ પણ ગુરૂ સાક્ષીએ લીધેલ વ્રતનો ત્યાગ કરતા નથી, તે પછી આપ જેવા તત્ત્વકુશળ. અને સવશાળી તે સદ્વ્રતને કેમ ત્યાગ કરે? કહ્યું છે કે – "प्राणांतेऽपि न मोक्तव्यं, गुरुसाक्षिकृतं व्रतम् । વ્રતમંતિકવાન, પ્રાણા જન્મન જનિ” II ગુરૂસાક્ષીએ ગ્રહણ કરેલ ત્રત પ્રાણાતે પણ કદી મૂકવું નહિ. કારણ કે પ્રાણે તો જન્મજન્મ મળે છે, પણ વ્રતભંગથી ભવોભવ અતિ દુ:ખ પ્રાપ્ત થાય છે.” પૂર્વે સદ્ધર્મને સ્વીકાર કરીને કુસંગથી જેઓ તેને ત્યાગ કરે છે, તેઓ ભવસાગરમાં ભમતાં મહા દુ:ખ પામે છે. આ પ્રમાણે છીએ આપેલ ધર્મશિક્ષાને કુશિષ્યની જેમ અનાદર કરીને જેને ઉત્તરકાળ વિષમ છે એ તે બુદ્ધદાસ પિતાને સ્થાને ચાલ્યા ગયે. એટલે તેને કૃષ્ણપક્ષી સમજીને શ્રાવકત્તમ શ્રેષ્ઠી પિતાની પુત્રીને કેમળ વાક્યથી સંતુષ્ટ કરીને પિતાને ઘેર ગયે. પછી નિત્ય આહુત ધર્મની ઉપાસના કરતી એવી પદ્મશ્રીને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમ્યકંત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા. તે મિથ્યાદષ્ટિએ અલાત્કારથી અંતરાય કરવા લાગ્યા. તેઓ ધર્મની નિંદા,હીલના અને પરસ્પર હાસ્ય કરતા, તથાપિ ધર્મીમાં દૃઢ એવી પદ્મશ્રી લેશ પણ પ્રમાદ કરતી ન હતી. એકદા અહુ શિષ્યયુક્ત પદ્મસંઘ નામના ઔદ્ધાચાર્યે આવીને પદ્મશ્રીને આ પ્રમાણે શિખામણ આપી કે:- “ હે ભદ્રે ! સમણિઓમાં ચિંતામણિ જેમ શ્રેષ્ઠ કહેલ છે, તેમ સર્વ ધર્મોમાં બૌદ્ધધર્મ શ્રેષ્ઠ છે. હિતેષી એવા બુદ્ધ ભગવાને પ્રરૂપેલ ધર્મ સેંકડા ચમત્કારાના સ્થાનરૂપ અને ઉભયલાકમાં સુખાકારી છે. અને વળી:" मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराह्ने । द्राक्षाखंडं शर्करा चार्धरात्रे, मुक्तिश्रांते शाक्यपुत्रेण दृष्टा " ॥ १ ॥ ,, “ કામળ શય્યા, સવારે ઉઠીને દુગ્ધપાન, મધ્યાન્હકાળે ભાજન, પાછલે પહોરે મદિરાદિકનુ પાન અને અર્ધરાત્રિએ દ્રાક્ષાખંડ તથા શર્કરાના ઉપભાગ–આવા પ્રકારના ધર્મ થી શાક્યપુત્રને છેવટે મુક્તિ મળી હતી.” માટે વૃથા દેહનુ શાષણ કરનાર એવા આ ધર્મના ત્યાગ કરી અને બુદ્ધ ભગવંતે ખતાવેલ માર્ગના આશ્રય (સ્વીકાર) કર. આ સાંભળી પદ્મશ્રીએ કહ્યું કે: જિન દ્રાક્ત અને સુગતાક્ત ધમના અંતરના તમારા મનમાં સમ્યગ્ રીતે વિચાર કર. જેમ દૂધ, ધાતુ, જળ, રત્ન, રાજા, પાષાણુ અને ભવન-એ વસ્તુઓ માં સમાન નામ છતાં માટુ અંતર જોવામાં આવે છે, તેમ ધર્મના નામની સમાનતા છતાં તેમાં માટુ અંતર રહેલું છે. ક્ષમા, શીલ, તપ, શૈાચ, દયા, સત્ય તથા દમ-આ ગુણ્ણા જ્યાં સર્વથા જોવામાં આવે છે, તે ધર્મ જ યથાર્થ નામયુક્ત છે. નામમાત્રથી તેા પરમતમાં સત્ર ધર્મ છે, પરંતુ વસ્તુત: તેા શ્રીજિનેન્દ્રદર્શિત માર્ગ(મત) માં તે યથા છે. વળી ગુરૂમહારાજની પાસે સમ્યકત્વ શુદ્ધ એવા એ જિનધના મેં સ્વીકાર કર્યો છે, તા હવે શી રીતે તેના ત્યાગ થાય? જે પ્રાણી સ્વીકૃત સભ્યધર્મના ત્યાગ કરે છે, તે ભવાંતરમાં સૈાભાગ્ય રહિત, ધનધાન્ય વર્જિત, નિદ્યમૂત્તિ અને સદા દુ:ખી Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૭૫ થાય છે. માટે મારે તો જિનેક્તિ ધર્મજ પાળે છે અને તમારે પણ હવે એજ ધર્મને સ્વીકાર કરે એગ્ય છે.” આ પ્રમાણે પદ્મશ્રીએ કહ્યું, એટલે બુદ્ધદાસાદિકથી વંદન કરાયેલે એ તે માયાવી પદ્યસંઘ મુખકમળને પ્લાન કરી પિતાના મઠમાં ચાલ્યા ગયે. હવે સમેતશિખરદિ તિર્થોની યાત્રા કરી, પાર્જિત સંપત્તિને યથાયોગ્ય પાત્ર વ્યય કરી રત્ન, કનક અને પાષાણુના સેંકડે જિનબિંબ અને વિધિપૂર્વક મહોત્સવ સહિત તેની પ્રતિષ્ઠા કરાવીને પોતાને અંત સમય પાસે આવેલ જાણીને વિવેકી ઋષભશ્રેષ્ઠી પિતાના ઘરને ભાર પુત્રને સોંપીને દયા, દાન, દમ, ધ્યાન અને દેવ ગુરૂના અર્ચનાદિકથી તથા તેને લગતા અન્ય પુણ્યકાર્યોથી પિતાના જન્મને સફળ કરીને, ત્રિવિધ ત્રિવિધ પાપસ્થાનેને ત્યાગ કરી, • સર્વ જીવોને ખમાવી અશેષ પરિગ્રહથી મુક્ત થઈ, યક્ત શ્રાદ્ધધમનું નિરતિચારપણે આરાધન કરી આનંદ શ્રાવકની જેમ આનંદપૂર્વક ચાર શરણને આશ્રિત થઈ અને આહારના ત્યાગપૂર્વક સમાધિથી શરીરનો ત્યાગ કરીને તે પરમ સમૃદ્ધિવાળો અને કાંતિના સ્થાનરૂપ એવો વૈમાનિક દેવ થયે. તેના વિયેગથી દુઃખાપ્ત થયેલી એવી પદ્મશ્રી શ્રાવિકા ત્યારથી સર્વ પીડાનું હરણ કરવામાં સમર્થ એવા પુણ્યકર્મને વિશેષ આચરવા લાગી. એક દિવસે અવસર મેળવીને દષ્ટિરાગથી અંધ થયેલા બુદ્ધદાસે પદ્મશ્રીને બોલાવીને કહ્યું કે –“હે ભદ્ર. જિનમતમાં મેહિત એ તારે પિતા મરણ પામીને ઉદ્યાનમાં બાળમૃગ થયે છે. એમ મારા ગુરૂ કહેતા હતા.” કાનને કરવત સમાન આ સાંભળીને તે વિચારવા લાગી કે –“નિરંતર સર્વ રીતે ધર્મકૃત્ય કરનાર એવા પુ ણ્યવંત મારા પિતા આવી અશુભ ગતિમાં કેમ જાય? કારણ કે ચિંતામણિ પ્રાપ્ત કરનાર પ્રાણીને શું દરિદ્રતા સતાવી શકે? માટે મિથ્યાદષ્ટિ એવા તે અજ્ઞ ગુરૂએ કહ્યું તે મિથ્યા છે અથવા તે જિનતત્ત્વથી અજ્ઞાત એ પાપી પ્રાણી શું શું બેલતે નથી?” પછી તે Page #189 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી–પાશ્રીની કથા. સસરાને કહેવા લાગી કે:-“પૂજ્ય એવા તમારા ગુરૂવર્ય સમ્યમ્ જાણતાજ નથી, કે જેથી તે આવું બોલે છે. જે પોતાના જ્ઞાનથી તે પ્રાણીઓની ગત્યાદિ જાણી શકતા હોય, તે મારે પણ બદ્ધધર્મને સ્વીકાર કરે, પરંતુ તેમને સારવાર મારે ઘેર ભેજન કરાવીને ઉત્સાહપૂર્વક તેમના ધર્મને સ્વીકાર કરી હું પાલન કરીશ.” પછી ભજનને માટે પુત્રવધૂને ઘેર સર્વ સામગ્રી તૈયાર કરીને પ્રસન્ન મનથી શ્રેષ્ઠીએ બદ્ધ સાધુઓને બોલાવ્યા. એટલે પદ્યસંઘ ગુરૂ ભેજનાદિકને માટે પુનઃ પરિવાર સહિત ત્યાં આવ્યા. કારણ કે એ વસ્તુ વિશ્વને વદ્ગભ છે. પછી બહુમાન આપીને અનુક્રમે સ્કુરાયમાન યુક્તિપૂર્વક વિવિધ સ્વાદિષ્ટ રસથી ભજન કરાવતાં પદ્મશ્રીએ તેના ડાબા પગની ચામડાની મેજડીને મરચાંવિગેરેથી વઘારી અને તેને જળરૂપ કરીને તેના ગુરૂને જમાડ્યા. પછી બહુ ગરવપૂર્વક યથેષ્ટ ભજન કરીને ઉક્યા એટલે શ્રેષ્ઠીએ ભક્તિપૂર્વક ચંદનાદિકથી તેમની પૂજા કરી, એવામાં પેલા કૃત્યથી કંઈક વ્યાકુળ થયેલી પાશ્રીએ આવીને જતા એવા તેમને કહ્યું કે –“હે સોગતેશ્વર! આજે હું ઘણા કા થી વ્યગ્ર થઈ ગઈ છું, માટે આવતી કાલે પ્રભાતે ઉત્સવપૂર્વક આપના ધર્મ અંગીકાર કરીશ. હાલ તો તમે પધારે.” એટલે તેઓ મઠ તરફ જવાને તૈયાર થયા. એવામાં ત્યાં ગુરૂનીજ મેજડી જેવામાં ન આવવાથી “કેઈના જોવામાં આવી?” એમ પરસ્પર બેલતા તેઓ કેલાહલ કરવા લાગ્યા. ત્યાં તેમના દર્શનના ઉત્સુક એવા સ્વજન પણ તરત એકત્ર થઈ ગયા. એવામાં પદ્મશ્રીએ અંજલિ જેડીને પુન: પસંઘને કહ્યું કે “હે ભગવન ! જે જ્ઞાનથી તમે મારા પિતાની ગતિ કહી શક્યા, તેજ જ્ઞાનથી તમે પોતે એ મેજડી જાણ ” આ સાંભળીને અત્યંત ક્રોધિષ્ઠ મનથી ગુરૂએ કહ્યું કે--હે ધર્મધૂર્ત! હે દુરાચાર! મને આવું જ્ઞાન નથી.” પછી સર્વની સમક્ષ પદ્મશ્રીએ કહ્યું કે પોતાના ઉદરમાં નાખેલ પોતાની મેજડીને જે જાણું શકતા નથી, તે મારા પિતાની આવી ગતિ શી રીતે જાણી શકે? તમે પિતાનું ખાધેલું જાણી શકતા નથી, તે પારકી નિંદા કરવા Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૭૭ કેમ તૈયાર થાઓ છે જે તમને વિશ્વાસ ન હોય, તે મારા અન્નનું વમન કરી જુઓ.” પછી કૂર અને ધાંધ મનથી તેણે પણ વમન કર્યું, એટલે તેમાં સૂક્ષમ ચર્મખંડ જોઈને બધા લેકે હાસ્યવિકસિત મુખથી કહેવા લાગ્યા કે –“અહો ! આ ગુરૂનું જ્ઞાન કેવું અદ્ભુત છે?” પછી લજિત મનવાળા એવા તેને કઈ રીતે શાંત કરીને બુદ્ધદાસે શિષ્ય સહિત તેને સ્વસ્થાને (મઠમાં) મેકલ્યા. એક દિવસે કે પાયમાન એવા પદ્યસંઘે શ્રેષ્ઠીને બોલાવીને કહ્યું કે –“હે ભદ્ર! તારી પુત્રવધૂ ખરેખર! મને શાકિની લાગે છે. માટે પાપપરાયણ એવી એને ઘરથી બહાર કહાડી મૂક. નહિ તે અલ્પ સમયમાં જ તારા કુલને દવંસ થશે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી શ્રદ્ધામુગ્ધ અને મૂઢબુદ્ધિ એવા તેણે પણ તેને દેષ જાહેર કરીને તેને ઘરથી બહાર કહાડી મૂકી. એટલે તેના દે બતાવી પિતા વિગેરેએ વાર્યા છતાં મેહને લીધે બુદ્ધસંઘ પણ તેની સાથે ચાલ્યું. એવામાં પદ્મશ્રીએ તેને કહ્યું કે –“હે નાથ ! હાલ તે સમૃદ્ધિથી પૂરિત એવા મારા પિતાને ઘેર જવું ચોગ્ય છે.” એટલે તેણે ઉત્સાહ પૂર્વક કહ્યું કે –“હે પ્રિયે! એ તારું કહેવું યોગ્ય નથી. કારણ કે માની જનેને સાસરાને ઘેર રહેવું બિલકુલ ગ્ય નથી: વલ્લુભાને ઘેર (શ્વશુરગ્રહ) રહેતાં લક્ષ્મીવંત પુરૂષો પણ પ્રાય: પિતાના મહિમાને ઈ બેસે છે. તે નિર્ધનની શી દશા થાય? કહ્યું છે કે – "वरं वनं व्याघ्रगजेंद्रसेवितं, दुमालये पत्रफलानि भोजनम् । तृणेषु शय्या वरजीर्णवल्कलं, न बंधुमध्ये धनहीनजीवितम्"॥१॥ વ્યાધ્ર અને ગજેંદ્રથી સેવિત એવા વનમાં કે વૃક્ષના ઘરમાં રહી પત્ર ફળનું ભજન કરવું સારું, તૃણની શય્યા સારી અને જીર્ણ વલ્કલ પહેરવા સારા, પરંતુ ધનહીન થઈને બંધુઓમાં જીવવું સારું નહિ.” આ પ્રમાણે યુક્તિપૂર્વક પ્રાણપ્રિયાને સમજાવીને અધિક Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમ્યત્વ કૌમુદી–પાશ્રીની કથા. ભાગ્યવાન્ એ તે લક્ષ્મીની જેમ તેને આગળ કરીને નગરની બહાર આવ્યા ત્યાં દિશાઓના મુખને જેતા અને કંઈક ચિંતાતુર મનવાળા એવા તે દંપતી નગરની નજીકના એક વૃક્ષની છાયામાં ક્ષણવાર બેઠા. એટલે પદ્મશ્રી બોલી કે –“હે સ્વામિન ! સર્વ પ્રકારના કર્મ રેગથી મુક્ત અને મુક્તિસ્ત્રીમાં આસક્ત એવા જિન ભગવંત, રક્ત કમળસમાન કાંતિવાળા એવા સિદ્ધ ભગવંત, સર્વજ્ઞમતમાં સૂર્યમાન એવા સર્વે સાધુઓ તથા સર્વ પ્રકારના સુખમાં સાક્ષીરૂપ એ ધર્મ—એમનું આપણને શરણ થાઓ.” આ પ્રમાણે બેસતી પદ્મશ્રી જેટલામાં પતિ આગળ બેઠી, તેટલામાં ત્યાં આવેલ પવિત્ર અંગવાળા કેઈ ધનાવહ સાર્થવાહ જગતમાં અભુત એવી તે સુંદરીને જોઈને ક્ષણવારમાં સરાગી અને કામદેવની આજ્ઞાને વશવર્તી થઈ ગયે. પછી કેઈક માણસ પાસેથી તેમનું સ્વરૂપ જાણુંને સૈભાગ્યરૂપ અમૃતની પ્રપો (પરબ) સમાન એવી તેને ગ્રહણ કરવાને ઈચ્છતો એ તે કામાંધ તેની કૃત્રિમ બરદાસ કરીને પ્રપંચથી બુદ્ધસંઘને સ્ત્રી સહિત પોતાને સ્થાને લઈ ગયે. પછી સાંજે તે ધનાવહે તેને વિષયુક્ત અને જનું ભજન કરાવ્યું. કારણ કે કામાંધ પ્રાણીઓ અકૃત્ય પણ કરે છે. એટલે વિષના વેગથી અતિશય મૂછ પામીને મૂળથી છેદાયેલ વૃક્ષની જેમ તે શ્રેષ્ઠી તરત ભૂમિપર પડે. પિતાના પતિની મૃત્યુની દૂતિકા તુલ્ય એવી તેવા પ્રકારની અવસ્થા જોઈને અતિશય શેકથી સંતપ્ત થયેલી એવી પદ્મશ્રી કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. એટલે તે સાર્થવાહ રૂદન કરતી એવી તેને કેમળ વચન કહી અટકાવવા લાગ્યા કે –“હે ભદ્ર! ત્રણે જગતમાં કર્મથી સહુ પરાધીન છે. કલ્યાણિ! આ સંસારની સ્થિતિ જ આવી છે, માટે શોક ન કર. વૈરીની જેમ વિધિ અનવસરે સુખને ખંડિતજ કરે છે. તે હવે પછી કલ્પવૃક્ષની જેમ નિરંતર વશવતી એ હું ધનાવહ તારી શ્રેષ્ઠ સુખની સમસ્ત આશા પૂર્ણ કરીશ.” સાર્થવાહનું આવા પ્રકારનું ચેષ્ટિત જાણીને પિતાના શીલરત્નની રક્ષાને માટે તે સતીવિશેષથી શેક કરવા લાગી. એટલે પુના તે નેહપૂર્વક શીતલ વચનથી “હું તારે દાસ યા Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ૧૮ સેવક છું” આ પ્રમાણે વારંવાર કહીને તેને શાંત કરવા લાગ્યો. તેના વાક્યને તિરસ્કાર કરીને સમ્યગ્ધર્મમાં દઢ આશયવાળી એવી પદ્મશ્રીએ પણ નરકની જેમ દુઃખદ એવી રાત્રિ વ્યતીત કરી. એવામાં પદ્મશ્રીના શીલસેભાગ્યને જેવા જાણે ઉત્સુક થયે હોય એ સૂર્ય પણ વેગથી ઉદયાચલની ચૂલિકા પર આરૂઢ થયો. પછી માણસના મુખથી તે સ્વરૂપ (ખબર) સાંભળીને બુદ્ધદાસ ત્યાં આવી પિતાના પુત્રને તેવી સ્થિતિમાં જોઈને બહુ દિલગીર થયે, અને શેક તથા કેપયુક્ત અને તત્ત્વાતત્ત્વથી બહિષ્કૃત એ તે બે કે –“હે શાકિનિ ! તેં માંસની ઈચ્છાથી મારા પુત્રને માર્યો છે, માટે હે પાપિછે! પુણ્યવંતમાં શ્રેષ્ઠ એવા આ પુત્રને તું સજીવન કર. નહિ તે રાજપુરૂષ પાસે તને પણ મારી નખાવીશ. આ કોલાહલ સાંભળીને પદ્મશ્રીને ધિક્કારતા સર્વ નગરવાસીઓ ત્યાં આવ્યા, આ બનાવ જેઈને પદ્મશ્રીએ વિચાર કર્યો કે –“ખરેખર ! અત્યારે મારા પૂર્વ કૃત દુષ્કર્મોને ઉદય થયે લાગે છે. પરંતુ જે પ્રાણ નિમિત્તે જિનશાસનમાં મલિનતા પ્રાપ્ત થાય, તે પ્રાણીને આગામી જન્મમાં સમ્યકવરત્ન દુર્લભ થાય. માટે હવે ધર્મના પ્રભાવથી પતિને શીધ્ર સજીવન કરું. કારણ કે સમ્યગ્ધર્મને પ્રભાવ મંત્રાદિક કરતાં અતિશય શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે વિચાર કરીને સમગ્ર લોક સમક્ષ ક્ષમાવતી એવી તે પદ્મશ્રી બેલી કે:-“જે જગને પૂજ્ય એવા સમ્યકત્વમાં મારૂં દઢ મન હોય અને સર્વ તીર્થ કરતાં જેનેંદ્રશાસન સત્ય અને શ્રેષ્ઠ હેય, તો તેના પ્રભાવથી મારા પ્રાણનાથ સત્વર સજીવન થાઓ.” આમ બેલતી એવી પદ્મશ્રીએ પોતાના હાથથી પતિને સ્પર્શ કર્યો કે તરત જ્યારપૂર્વક તે ઉભે થયે. તે વખતે પદ્મશ્રીના સમ્યકત્વૌંદર્યથી પ્રસન્ન થયેલા એવા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ વિગેરે પાંચ આશ્ચર્ય પ્રગટ કર્યો. તે આશ્ચર્યરૂપ રસથી આકૃષ્ટ થયેલો એ નરવાહન રાજા ત્યાં આવીને પદ્મશ્રીના ચરણકમળને નમ્પ, સ્વજનાદિક સાથે ઇષભશેઠના પુત્રે હર્ષ પામ્યા અને શ્રીજિનશાસન પરમ ઉન્નતિ પામ્યું. સમ્યષ્ટિ દેવતાઓ, રાજાએ, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ, અને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમ્યકત્વ કૌમુદી-પદ્મશ્રીની કથા. વિદ્યાધરે, વિવિધ લબ્ધિધારી મુની અને સૈભાગ્ય, શીલ તથા ગુરૂભક્તિધારી સ્ત્રીઓ અહીં જિનશાસનને ઉન્નતિમાં લાવે છે. પછી ધર્મના માહામ્યની સ્તુતિ કરતા એવા બુદ્ધદાસ વિગેરે વધુ સહિત પિતાના પુત્રને મહોત્સવ પૂર્વક ઘેર લઈ આવ્યા. એવા અવસરમાં કાલકને પ્રકાશ કરનારું એવું યશોધરમહામુનિને ત્યાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે સમ્યગ્દષ્ટિ દેવતાઓએ અત્યંત આનંદિત થઈ મુનીંદ્રને નમીને તે કેવળજ્ઞાનને મહત્સવ ર્યો. પછી નરવાહનરાજા અને પદ્મશ્રીસહિત બુદ્ધદાસાદિક નગરવાસીએ તેમને વંદન કરવા ત્યાં આવ્યા. એટલે વિશ્વના હિતકારી એવા તે કેવળજ્ઞાની મુનિએ કનકકમળપર બેસીને તેમને ધર્મોપદેશ આપે કે – મહાસાગરમાં રતદ્વીપની જેમ દુષ્માપ્ય એવા મનુષ્યજન્મને પામીને સુખાથી પ્રાણીઓએ અત્યંત વિશુદ્ધ એવા ધર્મરૂપ ચિંતામણિને આદર કરે ગ્ય છે. જે પ્રાણી પ્રમાદથી તેને અનાદર કરીને અન્ય પુરૂષાર્થમાં પ્રયત્ન કરે છે. તે પછીથી દુખસંતતિને પામીને શેકાકુળ થાય છે. પ્રાય: સર્વ દર્શનવાળા પોતપોતાના ધર્મની પ્રશંસા કરે છે, પરંતુ વિવેકી જ તો પરીક્ષાપૂર્વક શુદ્ધ ધર્મને જ આદર કરે છે. કહ્યું છે કે – " यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः। तथैव धर्मो विदुषा परीक्ष्यते, श्रुतेन शीलेन तपोदयागुणैः॥१॥ નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન-એ ચાર પ્રકારથી જેમ * સુવર્ણની પરીક્ષા થાય છે, તેમ વિચક્ષણ જ શ્રત, શીલ તપ અને દયા વિગેરે ગુણેથી ધર્મની પરીક્ષા કરે છે.” મિથ્યાષ્ટિને અગેચર એ આ દશ પ્રકારને ધર્મ વસ્તુતઃ જૈનશાસનમાં જ છે અને અન્ય મતમાં તો તે માત્ર નામથી જ છે. સર્વના વચનમાં તત્ત્વાર્થ કુરે છે અને કેઈકના હૃદયમાં પણ તે સ્કુરે છે, પરંતુ જેની તે ક્રિયામાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૮૧ પણ તે સદા સકુરાયમાન છે. વેદ, સ્મૃતિ અને પુરાણદિકમાં આ સક્ત એવા બ્રાહ્મણે તત્ત્વથી ધર્મમાર્ગની ગંધને પણ જાણતા નથી. મા, માંસના ભક્ષક અને ભાભઢ્યાદિકના વિવેકરહિત બૌદ્ધાદિક પણ ધર્મને સાર સમજતા નથી. ઘર, પુત્ર, કલત્રાદિકના પરિગ્રહમાં આસક્ત અને ગુરૂપદને ભજતા છતાં તેમનામાં ધર્મને એક લેશ પણ સંભવતા જ નથી. અજમેધાદિક યામાં કુશળ, વેદના પાઠક અને સદા પ્રાણીઓને વધ કરતા એવા યાજ્ઞિકે પણ ધર્મથી વિમુખ જ હેય છે. માટે હે ભ! રાગ દ્વેષથી વિમુક્ત અને સભ્યતત્વના પ્રકાશક એવા અહંતના શાસનમાં જ ધર્મની યથાર્થતા છે. એ ધર્મની એક ચિત્તથી ઉપાસના કરનારને આ લોકમાં જ દેવતાઓ પણ પ્રસન્ન મનવાળા થઈ પદ્મશ્રીની જેમ સહાય કરે છે. ખરેખર ! વિશ્વને આનંદ આપનારી એ કહષભશ્રેણીની પુત્રી ધન્ય છે, કે જેણે દુઃખ આવતાં પણ ધર્મરૂપ ચિંતામણિને ત્યાગ કર્યો નહિ. કહ્યું છે કે – " किं चित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत्पंडितः, किं चित्रं यदि नीतिमार्गनिरतो राजा भवेद्धार्मिकः। · तचित्रं यदि रूपयौवनवती साध्वी भवेत्कामिनी, तचित्रं यदि दुःखितोऽपि पुरुषः पापं न कुर्यात्कचित् " ॥१॥ વેદશાસ્ત્રમાં નિપુણ એ બ્રાહ્મણ પંડિત હોય તેમાં આશ્ચર્ય શું? અને નીતિમાર્ગે ચાલનાર રાજા ધાર્મિક હોય તેમાં પણ આશ્ચર્ય શું છે? પરંતુ જે રૂપવતી અને વનવતી કામિની સાથ્વી (સતી) હોય અને પુરૂષ દુઃખિત છતાં સર્વથા નિઃપાપ રહે એજ મેટું આશ્ચર્ય છે.” પછી અવસર પામીને પદ્મશ્રીએ ગુરૂમહારાજને પૂછયું કે – “હે વિભે! મારે પિતા મરણ પામીને કઈ ગતિમાં ગયે છે?”એટલે કેવળી ગુરૂ બોલ્યા કે –“હે ભદ્ર! તારે પિતા (ગુરુ) સહસાર દેવલોકમાં દેવ થયે છે અને ભવાંતરમાં તે મોક્ષે જશે. જે જેવાં બીજ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમ્યકત્વ કૌમુદી-પત્રશ્રીની કથા. વાવે, તે નિશ્ચય તેવાં ફળ પામે. તેમ પુણ્યવંત પ્રાણ શુભગતિમાંજ જાય છે અને વિપરીત મતિવાળે (દુર્મતિ) અવશ્ય દુર્ગતિનેજ પામે છે. મધ, માંસના ભક્ષક, હિંસા અને મૃષા વિગેરે આશ્રવમાં તત્પર અને મિથ્યા ઉપદેશમાં કુશળ એવા પ્રાણીઓ દુર્ગતિમાંજ જાય છે. તેમજ શમ, શીલ અને દયાવંત જિતેંદ્રિય, નિષ્પરિગ્રહી તથા સમ્યજ્ઞાન અને ક્રિયામાં ઉઘુકત એવા પ્રાણીઓ દેવગતિને પામે છે. ઉન્માર્ગના ઉપદેશક, માયા, આરંભ અને આધ્યાનમાં તત્પર, તથા અપ્રત્યાખ્યાની એવા મૂઢ પ્રાણીઓ તિર્યંચગતિમાં જાય છે. સમ્ય પ્રકારના માર્દવ અને આર્જવ ગુણથી યુક્ત, અલ્પ આરંભ અને પરિગ્રહવાળા તથા દેવપૂજા, દયા અને દાનયુક્ત એવા પ્રાશુઓ મનુષ્યગતિને પામે છે. તથા કષાયરહિત, શુકલ લેફ્સાવાળા, સર્વ સંગથી વિમુખ અને શુક્લધ્યાનયુક્ત–એવા ભવ્યે અક્ષય મોક્ષને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે સાંભળીને સંવેગવાન થયેલા રાજાએ પોતાના નવવિકમ કુમારને રાજ્ય સોંપીને મહોત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી. તથા રાજા અને શ્રેષ્ઠીની પદ્માવતી પત્ની તેમજ પદ્મશ્રી પ્રમુખ સ્ત્રીઓએ પણ ચારિત્ર અંગીકાર કર્યું. બુદ્ધદાસ વિગેરે સુદઢ આશયવાળા, જીવાજીવાદિ તત્વના જાણનારા અને જિનધર્મના પ્રભાવક એવા શ્રાવક થયા. અને ઉદયથી રહિત એવા પદ્મસંઘાદિક બ્રાદ્ધ સાધુઓ લોકમાં અવહીલના પામ્યા. કારણ કે મૃષાવાદી કેણ લઘુતા ન પામે ?” હે નાથ! આ બધું પ્રત્યક્ષ જોઈને મેં પણ સદગુરૂ પાસે પંચાતિચારથી સંશુદ્ધ એવું સમ્યકત્વ ધારણ કર્યું.” આ પ્રમાણે સમ્યકત્વવાસિત પઘલતાની કથા સાંભળીને અહે દાસીએ કહ્યું કે –“હે પ્રિયે! આ બધું સત્ય છે તથા તેની સાત સ્ત્રીઓએ પણ પ્રસન્ન થઈને કહ્યું કે:-“હે સ્વામિ ! અમે આ બધું સત્યતાપૂર્વક સ્વીકારીએ છીએ. કારણ કે ચિંતામણિની જેમ મનોવાંછિત આપવામાં એક નિધાનરૂપ એવા શ્રીજિનધર્મને મ Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૮૩ હિમા લેકમાં અચિંત્ય છે.” એવામાં મિથ્યાત્વરૂપ અંધકારથી વ્યાપ્ત મનવાળી એવી કુંદલતાએ કહ્યું કે-પઘલતાએ બધું કપોલકલ્પિતે કહ્યું છે. તે વખતે રાજા વિગેરે હદયમાં વિચારવા લાગ્યા કે – અહે! આ સ્ત્રીનું મિથ્યાત્વયુક્ત મૂહત્વ કેવું છે? જે પ્રાણીને જગતમાં અતિશય ઉદય થવાને હોય અને જેના અનંત પાપરાશિ ક્ષય પામ્યા હોય, તેજ પ્રાણી જિનેંદ્રદર્શિત ધર્મ સાંભળે છે, શ્રદ્ધ છે અને નિત્ય આચરે છે.” ' હે ભવ્ય જન! સમ્યકત્વની નિર્મલતાના મહાપ્રભાવની સં. પત્તિના વિલાસની સ્થિતિથી શોભાયમાન એવું પદ્મશ્રીનું વૃત્તાંત સાંભળીને સમ્યકત્વમાં એક દઢતા વધારે. - II ફંતિ સભ્યlywાં પB વાયા છે પછી શ્રેષ્ઠીએ સ્વર્ણલતાને કહ્યું કે:-“હે ભદ્ર! તું પણ તારી સમ્યકત્વપ્રાપ્તિની વાત કહે.” પોતાના પ્રાણનાથને આદેશ મેળવીને તે પણ સુધાને સવનારી વાણુથી સ્વાનુભૂત એવું સમ્યકત્વનું વૃત્તાંત કહેવા લાગી:– “મહાદેશના અલંકારરૂપ, વિન્જનેથી સુશોભિત, અગણિત સંપત્તિનું પાત્ર અને વિશાલ એવી અવંતી નામની પ્રસિદ્ધ નગરી છે. ત્યાં સુરેંદ્રસમાન સુંદર એવો સુરસુંદર નામે રાજા હતો. અહો ! આશ્ચર્યની વાત છે કે જેણે શત્રુઓને દ્વિધા કર્યા છતાં તેઓ પંચત્વ (મરણ) ને પામ્યા. ધર્મકાર્યમાં કુશળ યશસ્વિની અને સુરંગ તથા અનંગ (કામદેવ) ની એક કીડાવાપી સમાન એવી મદનગા નામની તેને રાણું હતી. તથા રાજ્યભારની ધુરાને ધારણ કરનાર, સર્વ પ્રકારની બુદ્ધિને ભંડાર અને વિકસિત ગુણવાળ એ બુદ્ધિસાગર નામે તેને પ્રધાન હતે. વળી તેજ ન- . ગરીમાં હસ્તમાં અને સંપત્તિમાં પણ સમુદ્રતા (સુલક્ષણ અને ધનિકતા) ને ધારણ કરનાર અને પુણ્યકર્મમાં સાવધાન એ સમુદ્ર નામે શ્રેષ્ઠી હતે. ગૃહવ્યવહારમાં કુશળ, ધર્મને વિશેષથી જાણનારી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમ્યકત્વ કૌમુદી-જિનદત્તાની કથા. અને શીલલીલાથી શ્રેષ્ઠ એવી સમુદ્રશ્રી નામની તેને પત્ની હતી. તે દંપતીને અદ્ભુત સૈભાગ્યવાળી જિનદત્તા નામે પુત્રી અને અતુલ તેજના નિધાનરૂપ એ ઉમયનામને પુત્ર હતે. શ્રેષ્ઠીએ કૌશાંબી નગરીમાં રહેનાર કુલીન અને ધર્મજ્ઞ જિનદેવ નામના શ્રેષ્ઠીને પિતાની પુત્રી પરણાવી. પરંતુ વનવય પામતાં કુસંગતના દેષથી ઉમય બહુ વ્યસની થઈ ગયે. કારણ કે અસત્સંગ માણસોને પ્રાય: અનર્થકર્તા થાય છે. કહ્યું છે કે ગાતાં સતત સંત, સંતરસ્યાના __ अशोकः शोकनाशाय, कलये तु कलिद्रुमः ॥ १ ॥ સચેતનના સંગથી થતા લાભાલાભ તે દૂર રહે, પરંતુ વૃક્ષના સંગથી પણ તેની અસર થતી દેખાય છે કે અશોકવૃક્ષના સંગથી શોક દૂર થાય છે અને કલિવૃક્ષના સંગથી કલહ ઉત્પન્ન થાય છે.” તેના પિતા વિગેરેએ યુક્તિપૂર્વક તેને અટકાવ્યા છતાં દુષ્કૃત્યથી તે નિવૃત્ત ન થયે. કારણ કે વ્યસન દુત્યજ હોય છે. પરંતુ વિશેષતઃ પાપથી પ્રેરિત અને જુગારમાં તત્પર એ તે નગરમાં દૂર કર્મથી ચોરી કરવા લાગ્યા. કારણ કે પરસ્ત્રી, પરદ્રવ્ય, અને પરમાંસના ભક્ષણમાં ઉત્સુક એ પ્રાણું કૃત્યાકૃત્યને કદી જાણતો જ નથી. સમગ્ર નગરમાં ચોરીનું કર્મ કરતા તે શેઠના પુત્રને જોઈ યમદંડ નામે કેટવાળ તેને પગલે પગલે પકડીને શ્રેષ્ઠીના દાક્ષિણ્યથી તેને હિતશિખામણ સંભળાવીને છોડી મૂકતો. તથાપિ ચેાર્યકર્મથી નિવૃત્ત ન થતા એવા તેને એકદા કેટવાળે એકાંતમાં સભ્યતાથી શિક્ષા આપી કે –“હે ભદ્ર! તારા માતપિતા ઉત્તમપણાથી સર્વત્ર પ્રખ્યાત થયા છે, ન્યાયમાર્ગમાં અગ્રેસર અને ધર્મવંત જનમાં એક દષ્ટાંતરૂપ છે, તારી બહેન જગતને આનંદ આપનાર સૌભાગ્યવાળી અને સર્વજ્ઞ ભગવંતના શાસનરૂપ કમળને પ્રકાશિત કરવામાં સૂર્ય પ્રભા સમાન છે. હે બ્રાત! તેમના ઉચ્ચતમ વંશમાં જન્મ પામીને તું દૂર કર્મમાં તત્પર અને પાપપરાયણ એ ચેર કેમ થયે? ચાર્યરૂપ Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૮૫ વૃક્ષનું' આ ભવમાંજ વધ, અધાદિક ફળ મળે છે અને પરલાકમાં ઃગતિ અને દરિદ્રતા પ્રાપ્ત થાય છે. માટે ચોકના ત્યાગ કરી હિતકર એવા ન્યાય અને ધર્મના સ્વીકારકર, કે જેથી તાતની જેમ તારી પણ પ્રતિષ્ઠા ગરિષ્ઠ થાય.” આ પ્રમાણે હિતશિક્ષાપૂર્વક તેણે નિવાર્યા છતાં તે ન અટકયા, એટલે તેણે પકડીને રાજાને સોંપ્યા. પછી વિચારવાન્ એવા રાજાએ તેનુ વૃત્તાંત જાણીને પૂછ્યું કે: “ અરે ! ચાર ! દુરાચારી ! તું કેાના પુત્ર છે ? ” એટલે તે બેન્ચેા કે:- હું છે.' દેવ ! હું સમુદ્રશ્રેણીના પુત્ર છું. ’ પછી રાજાએ સમુદ્રશેઠને મેલાવીને કહ્યું કે– હું શ્રેષ્ઠિમ્ ! આ તમારાજ પુત્ર છે કે કોઇ અધીના પુત્ર છે ? ’ એટલે વિનયથી અવનત થઈને શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કેઃ– હે સ્વામિન્! એ મારા પુત્ર છે, છતાં કુસ ંગના દોષથી તસ્કરકમ કરેછે, માટે આપ પ્રસન્ન થઇને એના એવા ઉપાય લ્યા, કે જેથી એ સન્માના આશ્રય કરે. ’ પછી કૃતજ્ઞ અને પ્રજાવત્સલ એવા રાજાએ વિચાર કર્યો કે:− આ શ્રેષ્ઠી સદા સદાચારપણાથી મારે પણ માન્ય છે; માટે આ તેના પુત્ર કુકર્મ કરનાર છતાં અવધ્ય છે અને એને શિક્ષા કર્યા વિના પુન: મારા નગરમાં ચારી કરશે. કહ્યું છે કેઃ— * “ ાનતંતુમયાવાવું, નાચરત્યધમો નનઃ । પાછો મચાવ્યઃ, માવાવ પોત્તમઃ " ।। ܕ "" “અધમ જન રાજદંડના ભયથી પાપ કરતા અટકે છે, મધ્યમ જન પરલેાકના ભયથી અને ઉત્તમ પુરૂષ સ્વભાવથીજ પાપનિવૃત્ત થાય છે. આ પ્રમાણે વિચાર કરીને પૃથ્વીપર ધર્મના રક્ષક એવા તે રાજાએ તેનુ ં સ`સ્વ લઇને તેને દેશનિકાલ કર્યા, એટલે સ્થાનભ્રષ્ટ, સહાયરહિત અને ધનહીન એવા તે દેશદેશ ભમતાં કૌશાંબીમાં મ્હેનને ઘેર ગયા. ત્યાં માના ભ્રમણથી થાકી ગયેલ અને કાંતિરહિત એવા પેાતાના ભ્રાતાને જોઇને તેણે આનદપૂર્વક લેાજન અને આચ્છાદનાદિકથી તેના આદરસત્કાર કર્યો, પછી પિતા વિગેરેની તેણે કુશળતા પૂછી અને કહ્યું કેઃ- હે વત્સ ! તારી આવી દશા કેમ ૨૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી-ઉમયની કથા. થઈ?” એટલે કંઈક કલ્પના કરીને તેણે પિતાના આવવાનું કારણ જણાવ્યું. કારણ કે પ્રાય: ચેર, જુગારી અને સ્ત્રી જન સત્ય બોલતા નથી. પરંતુ પરંપરાએ આવેલી પોતાના ભાઈની તેવા પ્રકારની વાત તે પ્રથમથી જ તેના જાણવામાં આવી ગઈ હતી. કારણ કે વાર્તા પ્રાયઃ વિશ્વગામિની (સર્વત્ર પ્રસરનારી) હોય છે. કહ્યું છે કે – “વા = શૌતુકાવતી વિરારા ૨ વિદ્યા, लोकोत्तरः परिमलश्च कुरंगनाभेः। तैलस्य बिंदुरिव वारिणि दुर्निवारતત્રાં મિત્ર ચિત્ર” I ? તુકવાળી વાર્તા, વિશદ વિદ્યા, અને કસ્તુરીની લેકેનર સુગંધ-એ ત્રણ જળમાં પડેલ તેલના બિંદુની જેમ જગતમાં દુનિ વારપણે પ્રસરે છે, માટે તેમાં આશ્ચર્ય શું છે?” માટે હું પણ જે અત્યારે અહીં એનું અપમાન કરીશ, તે વખતસર દુ:ખથી પીડિત થઈ ન્યાયમાર્ગ પર આવશે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પણ બહુજ અપમાનપૂર્વક ભાઈને ઘરમાંથી બહાર કહાયે. કારણ કે સહુ કેઈ ગુણનું ગૈારવ કરે છે. એટલે લક્ષમી અને સહાયથી રહિત અને વિદેશીઓમાં અગ્રેસર એવા તેણે બહેનના ઘરથી વ્હાર નીકળી દુઃખિત થઈને વિચાર કરવા લાગ્યું કે –“માતપિતા અને રાજાએ મારે તિરસ્કાર કર્યો તેથી આ નગરમાં મારી બહેન ધારીને હું અહીં આવ્યું, પરંતુ તેણે પણ મને નિર્ધન ધારીને ઘરથી બહાર કર્યો. અહે! મંદભાગ્યવાળા પુરૂષને સર્વત્ર આપત્તિઓજ આવીને ઉભી રહે છે. કહ્યું છે કે – " खल्वाटो दिवसेश्वरस्य किरणैः संतापितो मस्तके,. . वांछन् देशमनातपं विधिवशाद बिल्वस्य मूलं गतः । तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः, पायो यत्र प्रयाति दैवहतको गच्छंति तत्रापदः" ॥१॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર સૂર્યના કિરણેથી મસ્તકમાં સતત થયેલ કેઈ ખવાટ (માથાપરની ટાલવાળે) પુરૂષ છાયાવાળા સ્થાનની ઈચ્છાથી દૈવચેગે બિલ્વવૃક્ષના મૂળ આગળ ગયે, એટલે ત્યાં પણ ઉપરથી એક મેટું ફળ પડવાથી મેટા અવાજ સાથે તેનું મસ્તક ભાંગી પડ્યું, અહા! દૈવને મારેલો પ્રાણી જ્યાં જાય, ત્યાં પ્રાય: તેને આપત્તિઓ જ આવી મળે છે.” નિમિત્ત વિના પરઘર જતાં શ્રીમંતને પણ લઘુતા પ્રાપ્ત થાય છે, તે નિર્ધનની શી વાત કરવી? કહ્યું છે કે – “વહુનરિવારે નાચોળૌષધના– ममृतमयशरीरः कांतियुक्तोपि चंद्रः। ... भवति विकलमूर्तिमंडलं प्राप्य भानोः, - ઘરનનિવિ પુર્વ યાતિ” ilal “નક્ષત્રમંડળના પરિવારવાળે, ઔષધિઓને નાયક છતાં, અમૃતમય શરીરવાળે અને પોતે કાંતિયુક્ત છતાં ચંદ્રમાં રાહુમંડળને પ્રાપ્ત થતાં વિકળ-મૂર્તિ (નિસ્તેજ) થઈ જાય છે. કારણ કે પરઘર પેસતાં કેણ લઘુતા ન પામે?” આ પ્રમાણે નિરાધારપણાથી દુઃખિત અને પાપકર્મના ક્ષયથી સંવેગ પામેલ એ તે ઉમય એક જિનમંદિરમાં ગયે. ત્યાં રતનિમિત જગદગુરૂની પ્રતિમાને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને ચૈત્યના અતિશય (રમણ્યત્વ)ને જોતાં તે અંતરમાં આનંદ પામે. વળી ત્યાં આનંદને દર્શાવનાર, અનશ્વર તપ અને જ્ઞાનવાળા તથા વિશ્વના વત્સલ એવા શ્રુતસાર નામના મુનીશ્વરને તેણે જોયા. એટલે કિયાવંત એવા તે સંદગુરૂને ભક્તિભરથી નમસ્કાર કરીને વિનયી એ તે યાચિત સ્થાને બેઠે. ત્યાં ધર્મવં. તમાં અગ્રેસર એવા ગુરૂમહારાજે તેને ધર્મને ઉપદેશ આપે. કારણ કે સાધુઓ નિષ્કારણ ઉપકારી હોય છે – ધર્મ એ સુખરૂપ વૃક્ષને બગીચે છે, કલ્યાણને તે ભંડાર છે, વિને તે વિધ્વંસ કરનાર છે અને ત્રણે લેકને તે એક બંધુસ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ સમ્યકત્વ કોમુદી-મયની કથા, માન છે, જેમ સૂર્ય વિના દિવસ અને ચદ્રવિના રાત્રિ, તેમ ધર્મવિના પ્રાણી ત્યાં પણ શેરભા પામતા નથી. ધર્માંના પ્રભાવથી પ્રાણીઓને આરોગ્ય, અશ્વ, અખ`ડ સુખ, સૈાભાગ્ય, અદ્ભુત અને રમ્ય રૂપ, સમસ્ત લક્ષ્મી અને જગમાં પૂજ્યતા પ્રાપ્ત થાય છે. સાધુ અને શ્રાવકને ચેાગ્ય એવા તે ધર્મને જિનભગવંતાએ સમ્યકત્ત્વપૂર્ણાંક સર્વચારિત્ર અને દેશચારિત્ર-એમ એ પ્રકારે કહેલ છે. તેમાં મહિષ એ ( સાધુએ ) સર્વથા જીવદયાયુક્ત, જિતેન્દ્રિય, અનગાર, પરિગ્રહથી વિમુક્ત અતે મુકિતમાર્ગ દર્શાવનારા–એવા હોય છે. કહ્યું છે કેઃ— 46 सम्मदंसणजुत्ता, तवनियमरया विशुद्धदढभावा । તેહેવિ નિરવથવા, સમળા વાવતિ દ્વાર્ફ ॥ ? ।। ’ '' “ સમ્યકવંસંયુક્ત તપ, નિયમમાં તત્પર, વિશુદ્ધ તથા ઢ ભાવવાળા અને પેાતાના દેહમાં પણ અનાસક્ત એવા સાધુએ સિદ્ધિગતિને પામે છે. ” અને સમ્યગ્દષ્ટિવાળા, સદાચારી, ખારવ્રતધારી તથા સસ ક્ષેત્રામાં પેાતાના ધનના વ્યય કરનારા એવા શ્રાવકા હાય છે. મદ્ય, માંસ, અને નાના પ્રકારના જંતુઓની હિંસાવાળું એવુ માખણુ, મહુખીજવાળાં ફળ, અનંતકાય, મધ, પાંચ પ્રકારના ઉત્તુંખર, રાત્રિભાજન, ઘેર નરકમાં લઇ જાય તેવું પાપ, વિદ્યળની સાથે છાશ વિગેરે, સમગ્ર અભક્ષ્ય, બે દિવસ ઉપરાંતનુ દહીં, વિકૃત થયેલ સર્વ પ્રકારનું અન્ન અને બધાં અજ્ઞાત ફળ-ઉક્ત શ્રાવકા આ સર્વ વસ્તુએના ત્યાગ કરે છે. વળી ત્રણવાર શ્રીજિનભગવંતની સમ્યક્ રીતે પૂજા અને એ વાર આવશ્યકક્રિયા કરતાં ગૃહસ્થ શ્રાવક વૈમાનિક દેવપણાને પામે છે. અને પછી રાજવંશાર્દિકમાં જન્મ પામીને જગજ્જનને આનંદ આપનાર એવા રતત્રયનું સમ્યગ્ રીતે આરાધન કરીને તે સિદ્ધિસુખને પામે છે. કહ્યું છે કે— “ નવિ ય નિશ્યન્મયા, પ્રચાવાળાસીસંપન્ન । संकाइदोसरहिया, होर्हिति सुरा महिड्डीया ' Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૮૯ . “જેઓ પૂજા, દાનાદિક અને શીલસંપન્ન હોય તથા શંકાદિક દેષથી રહિત હોય એવા ગ્રહસ્થધમી શ્રાવકે મહદ્ધિક દેવતાઓ થાય છે. ” આ પ્રમાણે દેશના સાંભળીને પુષ્પસમાન ઉજવળ મનવાળા એવા તે શ્રેષ્ઠીપુત્રે ચારિત્રમેહનીયના ક્ષપશમાગથી સમાદર્શનપૂર્વક બાર વ્રતયુક્ત અને અનેક અભિગ્રહથી દુષ્કર એવા શ્રાદ્ધધર્મને સ્વીકાર કર્યો. તે વખતે કરૂણાવંત એવા ગુરૂ મહારાજે તેને શિક્ષા આપી કે - “ હે ભદ્ર! રેગ ક્ષીણ થતાં જેમ પથ્યપર રૂચિ થાય તેમ ભાવમળને અત્યંત ક્ષય થતાં કલ્પવૃક્ષની જેમ કલ્યાgશ્રેણી આપવામાં એક સાક્ષીરૂપ એવા ધર્મને તું અત્યારે ભાગ્યચોગેજ પામે છે, માટે હે આર્ય! જિનકથિત નવનવા પુણ્ય કાચેથી સર્વ પ્રકારના અભીષ્ટ ફળ આપનાર એવા એ ધર્મની તારે પરમ ઉન્નતિ કરવી,” આ પ્રમાણે શિક્ષાને સ્વીકાર અને ગુરૂ મહારાજને વંદન કરીને ધર્મમાં તન્મયભાવને ધારણ કરતે, શુભ્ર મુખકાંતિવાળે અને પ્રગટ થતા સ્નેહવાળો એ તે પુન: હેનને ઘેર આવ્યો એટલે ધર્મ બંધુપણુથી બહેને તેને સત્કાર કર્યો. અને તેને ધર્મની પ્રાપ્તિ સાંભળીને હર્ષિત થયેલી તેની ભગિનીએ નગરવાસીઓને આનંદદાયક એવા મહોત્સવ કર્યો. પછી પાલાના અનુક્રમથી વ્યાપાર કરતા તેને પુણ્યના પ્રભાવથી અધિક અધિક લાભ થવા લાગે, તેથી તેની આપત્તિ બધી નાશ પામી અને સંપત્તિમાં વધારે થતું ગયે તથા ત્યાં નગરમાં સર્વત્ર તે વિશેષ માન્ય થયે. કહ્યું છે કે પતિતો જરા તૈ–સુવિ દુલા - બાળ હિ સુરાના-ચાથી વિપરાય છે ? | હસ્તના આઘાતથી પાડ્યા છતાં દડો ઉચે આવે (કૂદે) છે તેમ સજજનોની વિપત્તિઓ પ્રાય: અસ્થિર હોય છે, (અલ્પ સમયમાં ચાલી જાય છે.)” એકદા મજીઠના રંગની જેમ ઉત્કૃષ્ટ સંવેગના રંગને આનંદપૂર ર્વક અંતઃકરણમાં ધારણ કરે એ ઉમય ધર્મ સંબંધી વિચાર Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમ્યકત્વ કૌમુદી–ઉમયની કથા. કરવા લાગ્યા કેટ—“માહથી અંધ થએલા આ જગમાં મનુષ્ય જન્મ, આ દેશ, ઉત્તમકુળ, શ્રદ્ધાલતા, ગુરૂવચનનું શ્રવણુ અને વિવેક—સિદ્ધિસાધ—મંદિરના સાપાન (પગથીયા ) ની શ્રેણીરૂપ એવા આ ગુણા ખરેખર! સુકૃતથીજ ઉપલભ્ય છે, આટલા કાળ મે નિવિવેકપણાએ નિત્ય દુરત એવા દુર્વ્યસનથીજ સ્વાત્માની કદર્શીના કરી. હવે એ વ્યસન સાગરના પાર પામીને પ્રૌઢ પુણ્યાદયથી હુ કાટીભવમાં દુષ્પ્રાપ્ય એવા શ્રાવકપણાને પામ્યા, માટે ભાવાસ્તિકપણાથી મારે ભાવના ભાવવી. કારણ કે જિનમતમાં ભાવશૂન્ય ક્રિયા વંધ્યવૃક્ષ સમાન કહેલ છે. ભાવાસ્તિકનું લક્ષણ આ પ્રમાણે છે:— (પ श्रद्धालुतां श्राति जिनेंद्रशासने, क्षेत्रेषु वित्तानि वपत्यनारतम् । करोति पुण्यानि सुसाधुसेवना - दतोपि तं श्रावकमाहुरूत्तमम् " ॥१॥ “જિનશાસનપર શ્રદ્ધાલતા રાખે, સપ્ત ક્ષેત્રામાં નિરંતર વિત્ત વાપરે, પુણ્યકૃત્ય કરે અને સુસાધુની ભક્તિ કરે–એવા શ્રાવકને ઉત્તમ શ્રાવક કહેલ છે. ” વળી સમ્યકત્ત્વને ધારણ કરનાર અને ગુરૂની પાસે વિધિપૂર્વક વ્રત લેનાર એવા સુશ્રાવકને મુનિવરોએ સિદ્ધાંતમાં ભાવશ્રાવક કહેલ છે.” આ પ્રમાણે સદ્ભાવના ભાવીને ભદ્રક અને જિને દ્રશાસનની ઉન્નતિ કરવાની ઈચ્છાવાળા એવા ઉમય, સાધર્મિવાત્સલ્ય, સુસાધુસેવા અને જિનચૈત્યાદિકમાં પૂજા અને સ્નાત્રાત્સવાદ્વિક કરવા લાગ્યા. એક દિવસે ઘણા કરિયાણા લઈને લિંગની અને ચાગ્ય સખધીઓના ભક્તિપૂર્વક સત્કાર કરીને જનકાદિકને મળવાને અત્યંત ઉત્કંઠિત થયેલા એવા તે કેટલાક માણસા સહિત એક સાથે (સંઘ) સાથે ચાલ્યા. એટલે રસ્તામાં પણ છ આવસ્યકના આચારને પાળતા, દીન અને અનાથ જનાપર યથાશક્તિ ઉપકાર કરતા, સર્વ ભાવતી, સ્થાવર અને જંગમતીર્થોમાં પણ વિધિપૂર્વક પૂજાસત્કાર અને સન્માનપૂર્વક દાનાદિક ફરતા એવા તે પેાતાના માણસાહિત આગળ Page #204 -------------------------------------------------------------------------- ________________ ' ભાષાંતર. ' ' ચાલતાં રાત્રિએ આપત્તિમાં ધર્મરહિતની જેમ માર્ગભ્રષ્ટ થઈ મહાઅટવીમાં પડે. ત્યાં વિકટ એવી અટવીમાં આખી રાત્રિસુધી ભયે, પણ ગુરૂવર્જિત પ્રાણીની જેમ તેને ક્યાં પણ માર્ગ ન મળે. પછી સૂર્યોદય થતાં સુધારૂં એવા સાથે કે અજ્ઞાત ફળના ભક્ષણથી મૂછ ખાઈને પૃથ્વી પર પડ્યા. એટલા માટે જ તત્વજ્ઞ અને બંને લોકના સુખાથી એવા જનોએ અજ્ઞાત ફળ અને પુષ્પને ઉપભેગ કરવો બિલકુલ અગ્ય જ છે. પણ અજ્ઞાત ફળના ઉપભેગના નિષેધથી પોતે જીવતા રહ્યા, તેથી ઉમય, પોતાના ગુરૂની સ્વાભાવિક દયાલુતાને માનવા લાગ્યું, પરંતુ તે સાથના વિયેગથી દુઃખિત પોતાની નગરીના માર્ગથી અજ્ઞાત, ભયભીત અને તે અટવીમાં આમતેમ ભમતા એવા તેણે પવિત્ર લાવણ્યની સરિતારૂપ અને પોતાની સન્મુખ આવતી એવી પ્રત્યક્ષ દેવતાની જેમ એક લલનાને જોઈ. તે બિલકુલ પાસે આવી, એટલે ઉમયે પૂછયું કે –“હે ભદ્ર! વિશાલા નગરી તરફ જતા રસ્તે મને સત્વર દેખાડ.” આ સાંભળી સાત્વિક ભાવને ધારણ કરતી અને સ્મિતમુખી એવી તે બોલી કે –“હે મહાશય! આપ પૂછો છો તે માર્ગે હું જાણતી નથી. પરંતુ પલ્લી પતિની મદસુંદરી નામે પુત્રી, સાક્ષાત્ કામદેવ જેવા આપને વનમાં ફરતા જોઈને સખી વ ને ત્યાગ કરી કામની ઈચ્છાથી આપની પાસે આવી છું. માટે સાક્ષાત્ સુખકારી એવા મારી સાથે ભેગ ભેગ. અને અત્યંત સ્વાદિષ્ટ આ ફળ ખાઈને શાંત થાઓ, કારણ કે આ ફળ ખાવાથી પ્રાણી નવવન થાય છે. હું પૂર્વે અત્યંત વૃદ્ધ અને નિસ્તેજ હતી, પરંતુ આ ફળ ખાવાથી અત્યારે નવયૌવના થઈ છું. એટલે વિષયથી વ્યાકુળ થયેલી હું તમારા અંગસંગરૂપ સુધાપાન વિના હવે ક્ષણભર પણ રહેવાને સમર્થ નથી. વળી હે કરૂણપર! મારા મનનું અભીષ્ટ સાધતાં સુવર્ણ અને રત્નાદિકની સંપ્રાપ્તિથી તમારું પણ અભીષ્ટ સિદ્ધ થશે.” આ સાંભળતાં આપત્તિમાં પણ અમ્લાન કાંતિવાળા એવા ઉમયે કહ્યું કે –“હે ભદ્રે ! અજ્ઞાત ફળ ખાવાનો મેં નિષેધ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમ્યકત્વ કૌમુદી-ઉમયની કથા. કર્યો છે. તેમજ ઇંદ્રાણી સમાન સૈભાગ્યવતી એવી પણ પરસ્ત્રીને તે મેં ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કર્યો છે, તે તારા જેવીની શું ચાહના કરૂં? વળી વિદ્વજનેએ અનંતકાય અને બળ અથાણું, રાત્રિજન અને પરસ્ત્રીસેવન–એ ચાર-નરકના દ્વારકહ્યા છેતેમજ હેભદ્ર! પ્રાહંત સંકટ આવતાં પણ સ્વીકાર કરેલા વ્રતને ભંગ કરે નહિ. કારણકે વ્રતભંગ કરવાથી પ્રાણુઓને નરકરૂપ ખાડામાં પડવું પડે છે. પ્રાયઃ નીચ પ્રાણુ જ વ્રત કરતાં ધનને અધિક માને છે, પરંતુ મહાન પુરૂષ તે પોતાના પ્રાણ કરતાં પણ વ્રતને વધારે ગરિષ્ઠ માને છે.” આ પ્રમાણે તેનું કથન સાંભળીને કે ધાતુર થયેલી તે વનેચરી ભયંકર રૂપ વિકુવીને તેને ક્ષોભ પમાડવાને ધસી આવી (ઉપસ્થિત થઈ, પછી કામાતુર એવી તે જેમ જેમ તેને અધિક ક્ષોભ આપવા લાગી, તેમ તેમ તેનું મન સદ્ધર્મમાં દઢ થતું ગયું. છેવટે તેને ધર્મમાં દઢ જાણને પ્રશાંત હૃદયવાળી તે દિવ્યાંગી (દેવી) પ્રત્યક્ષ થઈને આ પ્રમાણે તેની ગુણસ્તુતિ કરવા લાગી:-“હે ભદ્ર! આ લેકમાં તુંજ ધન્ય છે અને મહાજનેને પણ તું *લાધ્ય છે, કે જેનું મન વિપત્તિ આવતાં પણ ધર્મમાં આવું દઢ છે. હું આ અટવીની સ્વામિની મૃગવાહના નામે દેવી છું. તારા સવની પરીક્ષા કરવા મેંજ આ બધી રચના કરી હતી. પરંતુ સત્વવંત જનમાં તું અગ્રેસર અને પરમ શ્રાવક છે. તો હે મહાભાગ! હું તારા પર અત્યારે પ્રસન્ન થઈ છું, માટે કંઈક વર માગી લે.” આ સાંભળી ઉમય બે કે –“હે વનદેવિ! જે તમે પ્રસન્ન થયા છે, તે તમારા પ્રસાદથી આ મારા સહચારીઓ સજીવન થાઓ.” આ પ્રમાણે તેણે કહ્યું, એટલે તે દેવી સાર્થના બધા માણસોને સજીવન કરી, તેમની આગળ યથાસ્થિત ધર્મ નું સ્વરૂપ કહી, તે ઉમટશ્રાવકને પરિવાર સહિત ઉજજયિની નગરીએ લઈ જઈ ત્યાં તેના ભવનાગણે નિષ્કપટભાવથી સુવર્ણવૃષ્ટિ કરીને અને શાસનની ઉન્નતિ કરનારા પંચાશ્ચર્ય પ્રગટાવીને તથા છેવટે તેના ચરણકમળમાં નમસ્કાર કરીને તે દેવી સ્વસ્થાને ગઈ. Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૯૩ હવે તે સાથેજને ચેતના પામીને અત્યંત હર્ષપૂર્વક પરમ શ્રાવક એવા ઉમયની પગલે પગલે સ્તુતિ કરવા લાગ્યા કે –“હે ઉમય! હે પરમદયાળુ! હે પવિત્ર પુણ્ય અને ગુણેના સાગર! તમારા પ્રસાદરૂપ અમૃતથી જ અમે સત્વર સજીવન થઈ શક્યા. જે તમે દેવીના સાનિધ્યથી આવા પ્રકારની સંપત્તિ પામ્યા, તે તમને કંઈ દુ:સાધ્ય કે દુપ્રાપ્ય છેજ નહિ. કહ્યું છે કે"अंगणवेदी वसुधा, कुल्या जलधिः स्थली च पातालम् । वल्मीकस्तु सुमेरू-दृढतरधर्मस्य पुरुषस्य" ॥१॥ “જે પુરૂષનું મન ધર્મમાં અતિશય દઢ હોય, તેને વસુધા આંગણની એક વેદિકારૂપ થાય છે. સમુદ્ર નીકરૂપ, પાતાલ સ્થલરૂપ અને મેરગિરિ એક રાફડારૂપ થઈ જાય છે.” પછી ગર્વ રહિત એવા ઉમયે તેમને કહ્યું કે –“હે ભદ્રો! ધર્મનું માહાભ્ય મનને પણ અગોચર છે. કહ્યું છે કે" धर्मात् शर्म परत्र चेह च नृणां धर्मोऽन्धकारे रविः, सर्वापत्नशमक्षमः सुमनसां धर्माभिधानो निधिः। धर्मो बंधुरबांधवः पृथुपथे धर्मः सुहृनिश्चलः, संसारोरूमरूस्थले सुरतरूनास्त्येव धर्मात् परः" ॥१॥ “માણસે ધર્મથી આ લેક અને પરલોકમાં સુખ પામે છે, ધર્મ એ અંધકારમાં સૂર્ય સમાન છે, ધર્મરૂપ નિધાન એ સજજનેની સર્વ આપત્તિને શાંત કરવા સમર્થ છે, વિશાલ માર્ગમાં ધર્મ એ એક સાચા બંધુ સમાન છે, ધર્મ એ અચલ મિત્ર છે અને ધર્મ એ સંસારરૂપ વિશાલ મરૂપ્રદેશમાં એક કલ્પવૃક્ષ સમાન જ છે.” પછી સદાચારમાં ધુરંધર, તેવા પ્રકારના મિત્રગણુથી વર્ણન કરાતા સદગુણાએ યુક્ત અને અલ્પ સમયમાં લક્ષમી સહિત પિતાને ઘેર આવેલ એવા પુત્રને જોઈને સર્વતઃ મહત્સવ કરતા એવા માતપિતાદિક સર્વે સ્વજને અત્યંત હર્ષ પામ્યા. એવામાં તેના આશ્ચ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમ્યકત્વ કૌમુદી-ઉમયની કથા. ર્યને સાંભળીને વિસ્મય પામેલ એવા રાજાએ ત્યાં આવીને માનપૂર્વ ક તેને શ્રેષ્ઠીની પદવીએ સ્થાપે. પછી અનુક્રમે પોતાના પુત્રોને પોતપોતાના પદ પર સ્થાપીને શ્રેષ્ઠ ભાવનાવાળા એવા રાજા, અમાત્ય અને સમુદ્રષ્ટીએ અષ્ટાબ્દિક મહોત્સવ કરી અને યાચકને યથા દાન આપીને મુનિચંદ્ર ગુરૂની પાસે તેમણે સંયમશ્રી અંગીકાર કરી. હવે ગર્વરહિત હૃદયવાળા અને સત્પક્ષના પોષક એવા ઉમયશ્રેણીઓ શ્રેષ્ઠીપદ ભગવતાં નગરમાં સમસ્ત લેકેને સુખી કર્યા. વળી ત્યાં કૈલાસગિરિ સદશ એવું ઋષભદેવસ્વામીનું સ્ફટિક રત્નમય ચૈત્ય કરાવીને તેણે સંપત્તિનું ફળ મેળવ્યું. તથા પ્રતિવર્ષે વિવિધ જિનબિંબે મહોત્સવ સહિત પ્રતિષ્ઠિત કરીને તેણે પિતાના જન્મને સફળ કર્યો. “હું ધન્ય છું, મારે જન્મ સફળ થયો” આવા પ્રકારની આનંદપૂર્વક ભાવના ભાવતા તેણે જગતને પૂજ્ય એવા ચતુર્વિધ શ્રીસંઘની પૂજા કરી. “જે ભવભીરૂ થઈ જિનમતમાં દીક્ષા લેશે તેના કુટુંબનું હું ભરણપોષણ કરીશ” આવા પ્રકારની તેણે ઉષણા કરાવી. પછી અનુકમે પૂર્વવર્ણિત શ્રીગુરૂમહારાજ પાસે સંયમ લઈને ઉમય શ્રેષ્ઠી પરમાનંદપદના સામ્રાજ્યને પામે.”હે નાથ! ત્યાં પુ શ્યને પ્રભાવ જોઈ મેં પણ સર્વ વ્રતના ભૂષણરૂપ અને તત્ત્વશ્રદ્ધાન લક્ષણવાળું એવું સમ્યક્ત્વ અંગીકાર કર્યું.” આ પ્રમાણે કનકલતાએ કહેલ જિનમતની દઢતાથી ઉત્પન્ન થચેલા માહાભ્યયુક્ત એવું શ્રેષ્ઠીપુત્રનું ચરિત્ર સાંભળીને કુંદલતા શિવાય રાજા, પ્રધાન અને અર્હદાસ વિગેરેએ “આ બધું સત્ય છે” એમ માની લીધું. કારણ કે – ર સડાન હિંયા-નાસતા વા વવા तथा कुर्वन् प्रजायेत, नीचैर्गोत्रोचितः पुमान् " ॥१॥ “અન્યના છતા ગુણેને ઘાત કરતાં અને પિતાના અછતા ગુનું વર્ણન કરતાં પ્રાણું નીચ ગેત્રનું કર્મ બાંધે છે.” Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૯૫ મોહરૂપ અંધકારને ક્ષય કરવામાં દીપિકા સમાન એવી આ કથાને જે પ્રાણ હર્ષપૂર્વક પિતાના અંતરમાં ધારણ કરે છે, તેને જિનંદ્રધર્મના તત્વપ્રકાશરૂપ કુટલક્ષ્મી પ્રાપ્ત થાય છે. ॥इति सम्यक्त्वकौमुद्यां श्रीतपागच्छनायक श्रीसोमसुंदरसूरि श्रीजयचंद्रसूरिशिष्यैः पंडितजिनहर्षगणिभिः कृतायां पंचमः પ્રસ્તાવ ને ! છે Page #209 -------------------------------------------------------------------------- ________________ ॥ 8: સ્તવઃ ॥ & વે સર્વજ્ઞના ધર્મને ધારણ કરનાર એવા શ્રેષ્ઠીએ વિઘુલ્લતાને કહ્યું કે:“ હું મનસ્વિની ! શુદ્ધ સમ્યકત્વપ્રાપ્તિના કારણરૂપ એવી કથા તુ કહે. આ પ્રમાણે પોતાના પતિના અમૃત સમાન આદેશ થતાં તે સમ્યકત્વના લાભને આપનાર એવુ' વૃત્તાંત ઉચ્છ્વાસપૂર્વક કહેવા લાગી:-- "" પુણ્યસ્થાનેથી પવિત્ર એવા આજ ભરતક્ષેત્રમાં સર્વ અદ્દભુત લક્ષ્મીના ધામરૂપ કૌશાંબી નામની નગરી છે. ત્યાં સંગ્રામને માટે સ્કુરાયમાન બાહુદડવાળા, ષટ્લડ વસુધાના વિષણુરૂપ અને જચશ્રીનુ પાત્ર એવા સુદડ નામે રાજા હતા. જે દૃઢ ધર્મ ( ધનુવિદ્યા) માં સ્થિત હેાવાથી અને સમિતિ ( સમ્યગ્ધર્મ અને સંગ્રામ ) માં પ્રયત્નવાન હોવાથી અને રીતે ક્ષમાભુતા ( રાજાઓ અને મુનિએ ) ની સભાને શણગારતા હતા. ભારના હૃદયમાં એક હાર તુલ્ય, સદ્દવૃત્ત ( ગાળ ) એવા નાયક ( મધ્ય મેાતી) યુક્ત અને પુણ્ય ( પવિત્ર ) ગુણ (દ્વારા ) થી સંયુક્ત એવી વિજયા નામે તેને પ્રિયા હતી. તેને શ્રેષ્ઠ મતિવાળા અને પવિત્ર કર્મના સ્થાનરૂપ સુમતિ નામે પ્રધાન હતા તથા તે પ્રધાનની યથાર્થ નામવાળી એવી ગુણશ્રી નામે સ્ત્રી હતી. વળી તેજ નગરીમાં સર્વ પ્રકારના ગુણયુક્ત અને પરમ શ્રાવક એવા શૂદેવ નામના શ્રેષ્ઠી હતા, અને તેની ગુણવતી નામે પ્રિયા હતી. તે દ ંપતી સદા પાત્રદાન, જિનેદ્રપૂજા અને દીન જનાના ઉદ્ધારાદિક કૃત્યથી પોતાના જન્મને કૃતાર્થ કરતા હતા. Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૧૯૭ એકદા શૂદેવે પરદેશમાંથી વાણિજ્ય કર્મ કરી અશ્વરને લાવીને રાજાને ભેટ કર્યો. એટલે રાજાએ પણ પ્રસન્ન થઈ કોટિધન આપવાપૂર્વક તેને સત્કાર કરીને બહુમાનપૂર્વક તેને નગરશેઠની પદવી આપી. દેવ અને રાજાઓને પ્રસાદ, રત્ન, સમુદ્રમાને અને અ ને વેપાર તથા રસસિદ્ધિ––એ દરિદ્રતાને તત્કાળ નાશ કરે છે. યાચિત કર્મ કરવામાં કુશળ એવા તે શ્રાવક શ્રેષ્ઠીએ રાજસન્માન પામીને પણ પરકાર્ય કરતાં કયાં પણ તેણે રાજસન્માન ( રજોગુણ સંબંધી માન) કદી ન સેવ્યું, એ આશ્ચર્ય છે. એકદા ભેજનાવસરે તપના નિધાન એવા ગુણશેખર નામના મુનીંદ્ર પારણાને માટે તેને ઘેર પધાર્યા. એટલે આગમેક્ત વિધિથી તેમને નમસ્કાર કરીને તેણે પોતે પરમ ભક્તિથી આદરપૂર્વક તેમને પાયસ (દૂધપાક) હેરાવ્યું. તે વખતે તે દાનથી પ્રસન્ન થયેલા દેવતાઓએ તેના ભવનમાં પાંચ આશ્ચર્ય પ્રગટ કર્યા. અહો! સાધુદાનરૂપ કલ્પવૃક્ષને મહિમા કે અદ્દભુત છે? સર્વ ઉત્તમ રસ (ભાવ) થી યુક્ત એવા પાત્રદાનના પ્રભાવથી ઘેરદેવે તે ભવમાં તીર્થકર નામ કર્મ બાંધ્યું. ન્યાયથી વિચારતાં ધર્મના ચાર ભેદોમાં દાન જ મુખ્ય ભેદ છે. કારણ કે જેના પ્રસાદથી સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. હું ધારું છું કે, ધર્મના પ્રભેદમાં દાનધર્મ એ રાજા છે, કે જેથી સર્વ ધર્મવાદીઓ એનેજ અગ્રપદ આપે છે. હવે તેજ નગરમાં ગુણવંત જનમાં પ્રખ્યાત એવે સાગરદન શેઠને પુત્ર સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી રહેતે હતે. ધન ઉપાર્જન કરવાના પ્રયત્ન કરતાં પણ નિર્ધનશિરોમણિ જ રહેલા એવા તેણે એ દાનનું માહાસ્ય જોઈને હૃદયમાં આ પ્રમાણે વિચાર કર્યો કે - સજ્જનને ગ્રાહ્યગુણવાળે આ શૂરદેવ ગૃહસ્થ ધન્ય છે, કે જેને ચિત્ત, વિત્ત અને સુપાત્રને આ વેગ મળે. કહ્યું છે કે - "केसि च होइ चित्तं, वित्तमन्नसिमुभयमन्नोस । પિત્ત વિત્ત પરં, તિનિવિ પુર્ણ થનાસ” III Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમ્યકત્વ કૌમુદી-સમુદ્રદત્તની કથા. કેટલાકને ચિત્ત (ભાવ) ને યોગ હોય તે કેટલાકને વિત્તને રોગ હોય અને કેટલાકને તે બંનેને એગ હોય, પરંતુ ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણેને વેગ તે કઈ પૂર્ણ ભાગ્યવંતને જ હોય છે.” જે શુદ્ધ વસ્તુનું શ્રદ્ધાપૂર્વક સુપાત્રે દાન દેવું, એ પૂર્વેપાર્જિત પુને જ વિપાક છે એમ સુરો કહે છે. મને નિર્ધનને પણ આવા પ્રકારને શુભ ઉદય કયારે થશે ? કે જેથી હું પાત્રદાનનું આવા પ્રકારનું ફળ મેળવું. પરંતુ ધન વિના દાનધર્મ કરી ન શકાય. કારણ કે ગૃહસ્થની સમગ્ર સ્થિતિ ધનાધીન છે. કહ્યું છે કે "मानं धनेनैवै न सत्कुलेन, कीर्तिनेनैव न विक्रमेण । कांतिधनेनैव न यौवनेन, धर्मो धनेनैव न जीवितेन " ||१|| "स्वपक्षेण विना वादं, विलासान् यौवनं विना । दानलीलां विना लक्ष्मी, कुर्वन् यात्युपहास्यताम्" ॥२॥ . “સકુળથી નહિ પણ ધનથી જ માન મળે છે, વિકમ (પરાક્રમ) થી નહિ, પણ ધનથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે, વનથી નહિ, પણ ધનથી જ કાંતિ વધે છે અને જીવિતથી નહિ, પણ ધનથી જ ધર્મ સધાય છે. સ્વપક્ષ વિના વાદ, યૌવન વિના વિલાસ અને લક્ષ્મી વિના દાનલીલા કરતા માણસો ઉપહાસ્યપાત્ર થાય છે.” માટે દેશાંતર જઈ ધને પાર્જન કરી અને પાત્રદાનથી તે સધન જીવિતને કૃતાર્થ કરીશ.” પછી ધનાવહ સાર્થવાહને પિતાને નાયક કરીને સુજ્ઞ એ તે સમુદ્રદત્ત ભગલ દેશ તરફ ચાલ્યું. હવે સાર્થવાહની સાથે આગળ ચાલતાં અનુક્રમે તે મને હર એવા પલાસક નામના ગામમાં આવી પહોંચે. એવામાં તેને પાત્રદાનસંબંધી વિચાર આવ્યું કે:-“જે ગૃહસ્થ ભકિતપૂર્વક શુદ્ધ વસ્તુનું સુપાત્રે દાન કરે છે, તેઓ &લાળે છે અને તેમને જ જન્મ સફળ છે. જેના પ્રભાવથી સંસારી પ્રાણું બને લેકમાં સુખી થાય, તે સત્પાત્રદાનનું. વાસ્તવિક વર્ણન કરવાને કણ સમર્થ છે?” આવા પ્રકારની ભાવના ભાવમાં રાત્રિએ Page #212 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ત્યાં નિદ્રાવશ થયેલા એવા તેને ગામની અધિષ્ઠાયિકા દેવી સ્વપ્નમાં આવીને હર્ષપૂર્વક આ પ્રમાણે કહેવા લાગી:–“હે વત્સ ! જે તું ધન અને ધર્મને ઈચછા હોય, તે અહીં જ રહે. અનુક્રમે તારે મનેરથ અવશ્ય સિદ્ધ થશે. હે મહાભાગ! ભાગ્યવંત પ્રાણીઓમાં તું જ અગ્રેસર છે, કે જેની સત્કાર્ય કરવામાં આવી દઢ વાસના છે.” આ બધું સત્યજ માનતે એ તે મહામતિ જાગ્રત થયે અને સાર્થવાહને વિજ્ઞપ્તિ કરીને તે ત્યાંજ રહ્યો. માર્ગમાં શાંત થયેલ અને વિદેશી એ તે સમુદ્રદત્ત ત્યાં રહીને સર્વ સુખને આપનાર એ ધર્મજ તે હર્ષપૂર્વક સાધવા લાગ્યા. હવે ત્યાં કીર્તિનું ધામ, ધનમાં કુબેર સમાન અને અને વ્યાપારી એ અશોક નામને એક શ્રેષ્ઠ વણિક રહેતો હતો. સર્વ દાને જગતને આનંદ આપનાર હોવાથી મુખ્ય એવું અન્નદાનજ તે નિરંતર અનિવારિતપણે આપતા હતા. સૈભાગ્યનું ભાજન એવી વીતશો નામે તેને પ્રિયા હતી અને તે દંપતીને પદ્મસમાન નેત્રવાળી અને લક્ષ્મી સદશ એવી પદ્મશ્રી નામે પુત્રી હતી. તેણે પિતાને ઘેર ચૌદસે અવે સામાન્ય અને અગીયાર દિવ્ય અવે વેપારને માટે રાખ્યા હતા. એક દિવસે સુશીલ જનમાં મંડનરૂપ અને યથાર્થ નામવાળા એવા સમુદ્રને પોતાની પાસે આવેલ જોઈને તેણે આનંદપૂર્વક કહ્યું કે:-“હે ભદ્ર! ભદ્ર આકૃતિવાળે એ તું કયાંથી અને શા પ્રયજન માટે અહીં આવ્યું છે? તે બધું મને કહે.” એટલે વિનયથી નગ્ન થઈને તેણે પિતાનું યથાસ્થિત સ્વરૂપ તેની આગળ કહ્યું. એટલે પુન: તે બોલ્યો કે:-“હે ભદ્ર મારે ઘેર રહીને તારે યથાગ્ય કામ કરવું. અને વસ્ત્ર તથા જનાદિકની બધી સગવડ હું કરી આપીશ. વળી જ્યારે તારે દેશ તરફ જવું હોય, તે વખતે હે વિદ્વાન ! તારે મનને અભીષ્ટ અને તેજસ્વી તથા અસાધારણ એવા બે અશ્વ લઈ લેવા.” આ સરતમાં ગામના મુખી વિગેરેને સાક્ષી રાખીને સર્વ કાર્યમાં સાવધાન એ સમુદ્ર તેને ઘેર રહે. Page #213 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કૌમુદી–સમુદ્રદત્તની કથા. પછી તે સમુદ્ર અશ્વોની રક્ષા કરતે, પિતે તેમને ચારે આપ અને મક્ષિકાદિકનું સારી રીતે નિવારણ કરવા લાગે. વળી અશોક શ્રેષ્ઠીને નિત્ય વિનય સાચવતો અને ઘરના માણસોની પણ યથાએગ્ય તે સારવાર કરવા લાગ્યું. શ્રેષ્ઠી પ્રમુખ માણસને યુક્તિપૂર્વક સર્વજ્ઞદર્શિત ધર્મનું તત્વ પણ તે સમજાવતું હતું. પરંતુ વનના ઉન્માદેવેગથી પરવશ થયેલા એવા તેને શ્રેણીની પાશ્રી સુતાને વશ કરવાને વિચાર થયું. પછી તેને મનેભાવ જાણવાને વનમાંથી સુસ્વાદિષ્ટ વિવિધ ફળ લાવીને તેને આપવા લાગ્યું. એટલે ફળદાનથી પ્રસન્ન થયેલી અને શરીરશભાથી માહિત થયેલી એવી પદ્મશ્રી પણ તેના પર અતિશય સ્નેહ ધારણ કરવા લાગી. તથાપિ માત્ર એકાંતમાંજ તે સ્વાદિષ્ટ મેદક વિગેરે આપીને તેનું ગૌરવ કરતી. કારણ કે સ્વાર્થ સર્વને પ્રિય હોય છે. આ પ્રમાણે પરસ્પર તેમની પ્રીતિ એટલે સુધી વધી ગઈ કે અન્ય દર્શન કર્યા વિના તેઓ રહી શકતા નહિ. હવે લગભગ બે વર્ષ થતાં પોતાના દેશ તરફ જનાર ધનાવહ સાર્થવાહ ત્યાં આવ્યું, તેની સાથે પિતાને ગામ જવાની સમુદ્રને ઈચ્છા થઈ એટલે પદ્મશ્રીને એકાંતમાં તે નેહપૂર્વક કહેવા લાગ્યું કે –“હે ભદ્રે ! સ્વાર્થની સાથે હું ઘર તરફ જવાને ઉત્કંઠિત થયે છું. પરંતુ પરમ પ્રીતિપાત્ર એવી તને મૂકી શકવાને સમર્થ નથી. તારા સાનિધ્યથી પરદેશમાં પણ હું સુખે રહી શકે. પણ તેને બદલે આપવાને અસમર્થ હોવાથી ખરેખર! તારે હું દેવાદાર થયે છું, એજ મને ખેદ થાય છે.” આ પ્રમાણે સાંભળતાં સ્નેહવતી તે કહેવા લાગી કે –“હે કૃતજ્ઞ! મારા પિતાની આજ્ઞા મેળવી આપને પરણને હવે હું તમારી સાથે આવીશ. પરંતુ પાણિગ્રહણને ઉપાય ધ્યાનપૂર્વક સાંભળ–કારણકે દુ:સાધ્ય કાર્ય કંઈ ઉપાય વિના સાધી શકાય નહિ. માટે કૃશ અંગવાળા છતાં જે સર્વ અવમાં નિગ્ધ અને કમળ મરાજિથી સુશોભિત અને રક્ત તથા વેત Page #214 -------------------------------------------------------------------------- ________________ ..ભાષાંતર. . કાંતિવાળા છે, તેમાં વેત વર્ણવાળા આકાશગામી અને રક્ત વર્ણ વાળ જળગામી છે. આ બે અવે જેને ઘેર રહે છે, તેને ઘેર સર્વ સંપત્તિ આવે છે. માટે મારા પિતાની પાસેથી તમારે એ બે અશ્વ લેવા, કે જેથી તે અશ્વમાં મેહિત એ તે વિના પ્રયત્ન તમારી સાથે મારે વિવાહ કબૂલ કરશે.” આ પ્રમાણે સાંભળીને મનમાં વિસ્મય પામી તે શ્રેષ્ઠીપુત્રે વિચાર કર્યો કે –“આપશ્રીની મારાપર આટલી બધી પ્રીતિ છે, એ ખરેખર! સ્વપ્નને જ પ્રભાવ લાગે છે. અહો ! આજે મારા પૂર્વોપાર્જિત પુણ્ય પ્રગટ થયા, કે જેથી આ બે અશ્વરત્નનું મને પરિજ્ઞાન થયું.” પછી સભ્યતાને સવનારી એવી તેને કેમળ વચનથી સંતુષ્ટ કરીને તેણે કહેલ અશ્વનું સ્વરૂપ હૃદયમાં રાખીને શ્રેષ્ઠીને તે કહેવા લાગ્યું કે --“હે પ્રભે! સ્વદેશમાં જનાર સાથે હાલ અહીં વ્હાર આવેલ છે, તેની સાથે સ્વસ્થાને જવાની મારી ઈચ્છા છે. આટલા દિવસે હું આપને ઘેર સુખે રહ્યો, હવે અત્યારે સ્વકીય સાથે લેકે મારી રાહ જુએ છે, માટે હવે મારાપર પ્રસાદ કરી મને બે અશ્વ આપો.” એટલે શ્રેષ્ઠીએ કહ્યું કે--“અ ની પંક્તિઓમાં પસંદ પડેતે લઈ.” આ પ્રમાણે શેઠના કહેવાથી તેણે ચતુરાઈથી નમ્ર વચન વિસ્તારી કેટવાળની સાક્ષીએ તે બે અશ્વ માગી લીધા. એટલે મુખે મધુર પણ મનમાં માયાવી એ અશકશેઠ કહેવા લાગ્યા કે –“હે સમુદ્ર! તું જડ લાગે છે અને તારા અંતઃકરણમાં સારાસારનું જ્ઞાન નથી, કે જેથી શ્રેષ્ઠ અને મૂકીને અત્યંત દુર્બળ, મંદ અને મંદગતિવાળા એવા આ બે અને તું એક મૂઢની જેમ ગ્રહણ કરે છે. આ બંને અશ્વને છોડી દઈને પુષ્ટ શરીરવાળા અને દષ્ટિને આનંદ આપનારા એવા બીજા કેઈ સારા બે અશ્વ લઈ લે, કે જેથી તેને માટે લાભ થાય.” પછી સ્વદેશી માણસેથી પરિવૃત એ સમુદ્રદત્ત કહેવા લાગે કે --“હે શ્રેષ્ટિન્ ! હું તે આ બે અશ્વજ લઈશ, બીજા અને મારે પ્રયોજન નથી. વળી “જે તને પસંદ પડે, તેજ બે અવ તારે લેવા’ એમ પૂર્વે લેકની સમક્ષ તમે ૨૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમત્વ કૌમુદી-સમુદ્રદત્તની કથા. વચન આપેલું છે. કલ્પાંતકાળના પવનથી કદાચ મેરૂપર્વતનું શિખર કંપાયમાન થાય, તથાપિ મહાપુરૂષનું વચન કદી અન્યથા થતું નથી.” વળી ત્યાં ગામના માણસે કહેવા લાગ્યા કે –“હે અશોક!તમે સજનમાં શ્રેષ્ઠ અને શ્રીમમાં કુબેરની જેમ અગ્રેસર છે, માટે એક્ત વયન કબુલ (પ્રમાણ) કરે.” પછી અશક શ્રેષ્ઠીએ ઘેર આવીને પિતાની પત્નીને પૂછ્યું કે --“આ દુરાત્માએ અવને ભેદ સમ્યગ્ર રીતે શાથી જાણી લીધે?” એટલે વીતશોકાએ પદ્મશ્રીની બધી સ્થિતિ કહી બતાવી એટલે તે વાતથી અધિક ઘાયલ થયેલો એ અશકશેઠ વિચારવા લાગ્યું કે –“માત્ર પિતાનું જ એક કાર્ય સાધવાની ઈચ્છાથી સ્ત્રીઓ પિતાને, માતાને, પુત્રને, ભ્રાતાને અને વસુરને છેતરે જ છે. ખસની જેમ વક આશયવાળી વામાઓ પોતાનું સુખ સાધવાની ઈચ્છાથી નિરંતર દેહની જેમ પિતાના ઘરનું ખરેખર શેષણ કરી લે છે. સમસ્ત ઈષ્ટ વસ્તુ આપ્યા છતાં પુત્રી પિતાના ઘરને એક તસ્કરની જેમ પ્રાયઃ નિરંતર ઉદ્વેગનું કારણ થાય છે. વળી સદાચારમાં તત્પર છતાં એણે મારી સુતાને શી રીતે વશ કરી લીધી ? અથવા તો કામદેવજ દુર્જયજ છે. સુરૂપવતી અને જૈવનના ઉન્માદથી ઘેલી થયેલી કામિનીને જોઈને એગીઓ પણ મેહિત થઈ જાય છે, તે સામાન્ય જનની શી વાત?” પછી પિતાની પત્ની સાથે શ્રેણીએ કેટલાક વિચાર કર્યા. કારણકે પ્રેઢપ્રયોજનમાં ગૃહસ્થને ગૃહિણીઓ પ્રાય: નેત્રરૂપ થાય છે. છેવટે પોતાની પત્નીની અનુમતિથી સુજ્ઞ શિરોમણિ એવા શ્રેણીએ બને અથરત્ન સહિત પોતાની સુતા તેને આપી. પછી લક્ષ્મી સમાન પદ્મશ્રીને પરણીને અને તે બંને અશ્વરત્ન પામીને સમુદ્ર વાસુદેવની જેમ બહુ આનંદ પામ્યા. પછી કેટલાક દિવસ સાથ સહિત ત્યાં રહીને સ્ત્રી સાથે પોતાના દેશ તરફ જતાં તે સમુદ્રને કિનારે આવ્યું. ત્યાં અશોક શેઠથી પ્રેરાયેલે એ નાવિક તેને કહેવા લાગે કે – જે તમે આ બંને અવે મને મૂલ્યમાં (ભાડા તરીકે) આપ, તેજ ચારિત્ર સમાન નૈકામાં ભવ્ય જીવની જેમ દયિતાયુક્ત તમને બેસારીને સા Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર: ૨૦૩ ધુની જેમ સુજ્ઞ નાવિક એ હું સત્વયંકર અને દુરસ્તર એવા સંસાર સમાન સમુદ્રથી વેગથી તમને પાર ઉતારીશ. અન્યથા તમારે સંસાર સમાન આ સમુદ્રને પાર પામવો મુશ્કેલ છે. ચારિત્ર કે નૈકા વિના શું પ્રાણીઓ એને પાર પામી શકે છે?” આ સાંભળીને ને સમુદ્રી કેધ કરીને કઠણ શબ્દથી નાવિકને કહેવા લાગ્યો કે –“સે સોનામહેર શિવાય બીજું કંઈ પણ હું તને આપવાને નથી.” આ પ્રમાણે નાવિકે સાથે માટે વિવાદ ચાલ્યું, એટલે સુજ્ઞ એવી પદ્મશ્રીએ પોતાના પ્રાણવલ્લભને કહ્યું કે –“હે સ્વામિન ! નાવિકો સાથે વૃથા વિરાધ શા માટે કરે છે? કારણ કે મહા પુરૂષ હલકા જને સાથે કદીપણ કલહ કરતા નથી. હે નાથ ! આ આકાશગામી અશ્વપર આરૂઢ થઈ વેગથી સમુદ્ર ઉતરી અને પિતાને ગામ જઈએ. અશ્વરત્નને પાછા લઈ લેવાની ઈચ્છાથી મારા પિતાએ એમને અહીં મોકલ્યા છે. તેથી આ નાવિક લકે સમુદ્ર કિનારે વિવાદ કરે છે. હે પ્રાણનાથ!તમે જે ચાલ્યા જાઓ તો વિરોધ પોતે શાંત થઈ જશે. બીજી જે સાર વસ્તુ છે, તે સાથેજને પાછળથી લઈ આવશે.” આ પ્રમાણે પ્રિયાના પ્રિય વાકયથી તેણે પણ તેમજ કર્યું. કારણકે ઉપાય પ્રાપ્ત થતાં વિદ્વાન જેને કદી વિલંબ કરતા નથી પછી સાર વસ્તુ લઈ બીજા અવને હાથમાં ધરી પ્રિયા સહિત તે શ્રેણીકુમાર અવ ઉપર આરૂઢ થઈને સર્વના દેખતાં તત્કાળ સુખપૂર્વક પિતાને ઘેર પોંચ્યો. કા. રણ કે પ્રાણીઓને સુકૃદય સર્વત્ર જાગ્રતજ રહે છે. પછી યોચિત મૂલ્યથી નાવિક લોકોને સંતુષ્ટ કરીને સર્વ સાથે અનુક્રમે સમુદ્ર ઉતરી ત્યાં આવ્યું. પછી ક્ષમાયુક્ત યતિ જેમ ગર્વથી તેમ પ્રિયા સહિત સમુદ્ર મહાઉન્નત એવા તે અ*વરત્નથી ઉતરીને લક્ષ્મીના ઉત્પત્તિસ્થાન એવા મા બાપના ચરણ-કમળને નમ્યો કારણ કે કુલીનજને સદાચારને કદી તજતા નથી. હવે બંને રીતે સકલત્ર (પ્રિયા સહિત તથા સર્વનું રક્ષણ કરનાર) એવા પિતાના પુત્રનું ત્યાં આગમન થતાં પિતા વિગેરેએ અત્યંત અદ્ભુત ઉત્સવ કર્યો. પછી તે બંને અવરત્નના પ્રભાવથી તેને ઘેર સર્વ સંપત્તિ દિવસે દિવસે વૃદ્ધિ પામવા Page #217 -------------------------------------------------------------------------- ________________ ર૦૪ સમ્યકત્વ કૌમુદી સમુદ્રદત્તની કથા. લાગી. અહો ! વસ્તુને મહિમા અચિંત્ય હોય છે. વળી પશ્રીને અંત:કરણથી પ્રસન્ન રાખનાર અને ત્રિવર્ગસાધનમાં તત્પર એ તે ધનવાનું સમુદ્રષ્ટી સમસ્ત નગરમાં પૂજ્યપદ પામે. એકદા ઉશ્રવ (ઈંદ્રના અવ) સમાન ગગનગામી અશ્વ સમુદ્રષ્ટીએ સુદંડરાજાને ભેટ કર્યો. તેથી ચમત્કાર અને પ્રસન્નતા પામેલા રાજાએ મન્મથરાજાની એક સેના સમાન પોતાની અનં. ગરોના નામની પુત્રી સંપત્તિઓના અંકુર સમાન મહત્સવની છેણીઓ અને અસાધારણ સન્માન તથા દાનપૂર્વક સાનંદ મનથી સમુદ્રશેઠને પરણાવી અને ઘણું ગામ અને નગરનું મુખ્ય અધિકારીપદ તેને આપ્યું. કારણ કે રાજા રૂષ્ટમાન કે તુષ્ટમાન થતાં મહાપદ (મેટી પદવી યા મહા આપદ) આપે છે. પછી પુણ્યગથી ઉચ્ચ પદવીને પ્રાપ્ત થયેલ સમુદ્રશેઠ ધર્મકૃત્યોથી જિનેન્દ્રશાસનની નિરંતર ઉન્નતિ કરવા લાગ્યું. - એકદા ભેજનાવસરે શ્રીગુણશેખર નામના કેઈ મુનિ પુ દયથી પારણાને માટે તેને ઘેર પધાર્યા, એટલે તાત્કાલિક આનંદના પ્રવાહમાં નિમગ્નચિત્તવાળા એવા સમુદ્ર પિતનવ પ્રકારથી સંશુદ્ધ અન્ન, પાનાદિકથી, કુરાયમાન, શતલબ્ધિના સ્વામી, સુવર્ણ સમાન શ્રેષ્ઠ કાંતિવાળા અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર–એ રત્નત્રયથી ૫વિત્રિત એવા તે સંયમીને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રતિલાલ્યા. અવસરે સત્પાત્રને રોગ થતાં વિવેકી જન શું પ્રમાદ કરે? ત્યાં દેવતાઓએ વસુ, અને સુગંધિ જળ વિગેરેની વૃષ્ટિથી સમસ્ત જનેને આનંદદાયક એ તે દાનનો મહિમા કર્યો. તે માહામ્યની સાથે જાણે ચકવતીનું સામ્રાજ્ય પામ્યા હોય એવું તે શ્રેષ્ઠી અતિશય હર્ષોલ્લાસ પામે. કારણ કે -- વિધિના પુરાવકી, યાત્રા પાત્રતા ક્રિયા क्रियाः सज्ज्ञानसम्यक्त्वाः, प्राप्यते पुण्ययोगतः "॥१॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ - ભાષાંતર. * : ૨૫ વિધિપૂર્વક શત્રુંજયની યાત્રા, સુપાત્રમાં વપરાય તેવી લક્ષમી અને સદજ્ઞાન તથા સમ્યકત્વપૂર્વક કિયા–એ પુણ્યગેજ પ્રાપ્ત થાય છે.” હવે એગી જેમ પરમાત્માને અને સેવક જેમ ઉચ્ચ પદને પામીને આનંદમગ્ન થાય, તેમ તે અશ્વરત્નની પ્રાપ્તિથી રાજા અતિશય આનંદ પામ્યું. પછી તે અશ્વરત્નના અનુભાવથી રાજાની રાજ્યસંપત્તિમાં તે વખતે સૈન્ય, ભંડાર વિગેરે રાજ્યના સાતે અંગમાં વૃદ્ધિ થવા લાગી. એ આશ્ચર્યની વાત છે. એકદા જયયાત્રાને માટે જતા રાજાએ તે અશ્વરત્ન પોતાના બાળમિત્ર વૃષભશ્રેષ્ટીને સોંપી ભલામણ કરી કે –“હે ભદ્ર! રાજ્યના સર્વસ્વ જીવિતરૂપ એવા આ નગામી અશ્વનું તારે ઘેર સ્વાત્મવત્ યત્નપૂર્વક રક્ષણ કરવું.” એટલે શ્રેણી રાજાની આજ્ઞાને વશ થઈ અને પિતાને ઘેર લાવી જિનધર્મની માફક તેને પ્રેમપૂર્વક પાળવા લાગે. એકદા વૃષભશેઠને મનમાં વિચાર થયે કે –“આ ગગનગામી અશ્વ ખરેખર ભાગ્ય ગેજ પ્રાપ્ત થયેલ છે, માટે અત્યારે એની સહાયતાથી કંઈક પુણ્ય કરૂં. અવસર પામીને જે પ્રાણું ધર્મ સાધે છે, તે વિવેકી ગણાય છે. કહ્યું છે કે – " यावत्स्वस्थामिदं शरीरमरुजं यावच्च दूरे जरा, ' यावच्चेंद्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः। आत्मश्रेयास तावदेव कृतिना कार्यः प्रयत्नो महान् , संदीप्ते भवने हि कूपखननं प्रत्युद्यमः कीदृशः" ॥ १ ॥ “ જ્યાં સુધી આ શરીર નિરોગી અને સ્વસ્થ છે, જ્યાં સુધી વૃદ્ધત્વ દૂર છે, જ્યાં સુધી ઇન્દ્રિયની શક્તિ હણાઈ નથી, અને જ્યાંસુધી આયુષ્યને ક્ષય થયા નથી, ત્યાં સુધીમાંજ સુજ્ઞ પુરૂષે આત્મસાધનમાં મહાપ્રયત્ન કરી લે. કારણ કે ઘરમાં આગ લાગતાં કૂ દવાને પ્રયત્ન કર શા કામને?” પછી અભીષ્ટ ગતિ કરનાર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમ્યક કૌમુદી–સમુદ્રદત્તની કથા. એવા તે અવપર આરૂઢ થઈને શ્રેષ્ઠી નિરંતર જંબુદ્વીપમાં રહેલી શાવતી પ્રતિમાઓને વંદન કરવા લાગ્યા. કેઈવાર અષ્ટાપદગિરિ પર, કેઈવાર સર્વ તીર્થમાં શ્રેષ્ઠ એવા શત્રુંજયતીર્થ પર, કેઈવાર સમેતશિખર, ગિરનાર અને સિદ્ધકૂટ વનપ્રદેશમાં જિનેવરેને વારંવાર વંદન કરીને તે જન્મને સફળ કરવા લાગે કહ્યું છે કે – " पूनामाचरतां जगत्रयपतेः संघार्चनं कुर्वतां, तीर्थानामभिवंदनं विदधतां जैनं वचः श्रृण्वताम् । सद्दानं ददतां तपश्च चरतां सत्चानुकंपाभृतां, येषां यांति दिनानि जन्म सफलं तेषां सुपुण्यात्मनाम् ॥१॥ “જિનેવરની પૂજા કરતાં, શ્રીસંઘની ભકિત કરતાં, તીર્થોની યાત્રા કરતાં, જેનાગમનું શ્રવણ કરતાં, સુપાત્રે દાન દેતાં, સમ્યક તપ આચરતાં, અને પ્રાણીઓ પર દયા કરતાં જેમના દિવસે જાય છે, તે ભાગ્યવંત જનેને જન્મ સફળ છે.” એવામાં જિતશત્રુ નામને પલ્લીપતિ રાવ તે અશ્વરત્નનું માહાસ્ય સાંભળીને લોભથી અંધ બની તે કહેવા લાગ્યું કે “જે પ્રબળ સુભટ બધિરત્નની જેમ દુષ્પાપ્ય એ અવરત્ન મને અહીં લાવી આપશે, તેને મેટા ઉત્સવપૂર્વક ધનપ્રભા નામની મારી પુત્રી પરણાવી અને રાજ્યસંપત્તિને વિભાગ આપીને તેને સત્વર સત્કાર કરીશ.” રાજાનું કથન સાંભળીને કુટિલ આશયવાળા કે કંડલ નામના સુભટે કહ્યું કે હું એ અશ્વરત્ન લાવી આપીશ.” પછી રાજાના હુકમથી ત્યાં જતાં રસ્તામાં મુનિચંદ્ર ગુરૂના મુખથી ધર્મ તત્વ સાંભળીને તે કપટશ્રાવક થયા. એટલે બ્રહ્મચારીપદને ધારણ કરતે, પોતાના હાથમાં પુસ્તક રાખીને ધર્મશાસ્ત્ર ભણતે તે અનુક્રમે કૌશાંબી નગરીએ આવ્યા. ત્યાં એકદા વૃષભશ્રેષ્ઠીએ ધર્મધ્યાનમાં એક નિષ્ણાત અને જિનચૈત્યમાં આવેલ એવા તેને વંદન કરીને કહ્યું કે –“હે બ્રહ્મચારીઓમાં અગ્રેસર! આપ અહીં કયાંથી Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. pone પધાર્યા છે, શું તપ ચાલે છે, અને હાલ કયા શાસ્ત્રનો અભ્યાસ કરે છે? ધર્મ વિષયમાં તમારે ગુરૂ કોણ છે? હાલ ક્યાં ઉતર્યા છે? અને વનવયમાં પણ તમે શા કારણથી બ્રહ્મચર્યવ્રત લીધું છે?” પછી ધર્મધૂમાં અગ્રણી એવા તેણે દંભની રચના કરી સર્વ પિતાની કલિપત સ્થિતિ શ્રેષ્ઠીને જણાવી. એટલે તેના કથનથી વિમિત થયેલા અને હાસ્યરહિત હૃદયવાળા એવા વૃષભણીએ કહ્યું કે – “હે બ્રહ્મચારિન ! તમે મહાપુરૂષને પણ માન્ય છે. માટે અત્યારે આપની હું કંઈક ભક્તિ કરવા ઈચ્છું છું. કારણ કે સમ્યકત્વપૂર્વક વ્રતધારી એ બ્રહ્મચારી શ્રાવક મળ દુર્લભ છે. માટે આપ કૃપા કરી અહીં મારે ઘેર પધારે. કારણ કે ભેજનાવસરે પાત્રની પ્રાપ્તિ શુભદયથી થાય છે. કહ્યું છે કે – " काले सुपत्तदाणं, सम्मत्तविसुद्धबोहिलाभं च । અંતે સમાણિક, ગમશ્વનોવા ન પાવૅતિ” | ? અવસરે સુપાત્રદાન, સમ્ય રીતે વિશુદ્ધ એવા સમ્યકત્વને લાભ અને અંતે સમાધિમરણ–એ અભવ્ય જીવો પામી શક્તા નથી.” આ પ્રમાણે કહીને બહુ માનપૂર્વક તેને પોતાને ઘેર લાવી અને ભક્તિપૂર્વક શ્રેષ્ઠીએ તેને સુધાસદશ ભેજન કરાવ્યું. સર્વ - જનમાં તેની અધિક નિઃસ્પૃહતા જોઈને વિસ્મય પામીને શ્રેષ્ઠોએ તેને પિતાની ધર્મશાળામાં રાખે. ત્યાં રહીને નિઃસ્પૃહવૃત્તિથી શેઠને પ્રસન્ન કરતે અને કપટથી પોતાની ધર્મનિષ્ઠા બતાવતે એ તે અવરત્નને વારંવાર જેવા લાગે. એક દિવસે નિદ્રાવશ થયેલા વૃષભશ્રેણીને છેતરીને અર્ધરાત્રિએ અવ ઉપર આરેહણ કરી તે આકાશમાર્ગે ચાલ્યા. પણ પૂર્વાભ્યાસથી આકાશમાં લીલાપૂર્વક ચાલતા અવરત્નને દુરાત્માએ મમસ્થાનમાં ચાબુક માર્યો, એટલે ભારરૂપ તે દુરાચારીને જમીન પર પાડીને તે અધ વેગથી અષ્ટાપદ પર જઈને ચૈત્યની આગળ સ્થિર Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમ્યકત્વ કામુદી, સમુદ્રદત્તની કથા. થઇને ઉભા રહ્યા. વિદ્યા, વ્યવહાર અને ધર્માંકમાં પ્રાણીને જેવા અભ્યાસ હાય, તેવી તેને ભાવના થાય છે. કહ્યું છે કે: “ પ્રતિજ્ઞન્મ ચતૂં, જ્ઞાનમધ્યેયનું તપઃ । તેનેવામ્યાલયોોન, તહેવારમતે પુનઃ ” ।। ? । “ પ્રતિજન્મમાં દાન, અધ્યયન કે તપ-જેના અભ્યાસ કરેલ હાય, તે અભ્યાસના ચેાગેજ પ્રાણી પુન: તેજ ક્રિયા કરે છે. "" ન હવે વખત થતાં શ્રેષ્ઠી મહિલાની જેમ ધમ સર્વસ્વને હરનારી અને સ ઇંદ્રિયાને મેહ પમાડનારી એવી નિદ્રાના ત્યાગ કરીને પ્રતિક્રમણ કરવાને ધર્મશાળામાં આવ્યા. ત્યાં તીની જેમ સ્થાપન કરેલ બ્રહ્મચારીને ન જોઇને શ કારૂપ શલ્યથી વ્યાકુળ થઈને શેઠ જેવામાં અવરત્નને જોવા ગયા, તેવામાં તે અવરહિત અ વશાળા જોઇને વિચારવા લાગ્યા કે:-ધર્મ ધૃત્ત તાથી અવ લઈ જતાં તેણે આ સ લેાકાને ધાર્મિક જના માટે અવિશ્વાસ ઉત્પન્ન કર્યો, અન્ય ઉપદેશથી થતું પાપ પ્રાણીએ ગુરૂઉપદેશથી વિશુદ્ધ એવા તપ, જાપ અને ક્રિયા વિગેરેના ચેાગે પણ કાઈ રીતે ક્ષીણુ કરી શકે, પરંતુ ધર્માંકપટથી વજ્રલેપ સમાન કરેલ પાપથી સહસ્ર ભવા સુધી નાના પ્રકારનાં દુ:ખા મળ્યાજ કરે છે. હવે કુટુંબ સહિત હું રાજાને નિગ્રહપાત્ર થયા અને ધર્મલઘુતાના નિમિત્તથી મેં મારા આત્માને દુ:ખમાં પાડ્યા. અથવા તેા સમ્યગ્યના પ્રભાવથી બધું સારૂ જ થશે. કારણ કે સૂર્યોદય થતાં લેાકમાં અ ંધકાર રહી શકતા નથી. ” પછી પ્રાભાતિક (પ્રાત:કાળ સંબંધી) આવશ્યક ક્રિયા સમાધિપૂર્વક કરીને ગૃહચૈત્યની પ્રતિમાઓની અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. કહ્યુ` છે કે:“ श्रेयः समृद्धिं सकलार्थसिद्धि, साम्राज्यलीलां विपदां विनाशम् । विशुद्धभावेन विधीयमाना, जिनेंद्र पूजा रचयत्यवश्यम् , -- 46 "" “ વિશુદ્ધ ભાવપૂર્ણાંક જિનેદ્રપૂજા કરવાથી કલ્યાણુની વૃદ્ધિ, સકલ અર્થની સિદ્ધિ, સામ્રાજ્યલીલાની પ્રાપ્તિ અને વિપત્તિના અ Page #222 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૨૦૯ વસ્ય વિનાશ થાય છે. ” વિધિપૂર્વક દ્વવ્યપૂજા કરીને વિશેષથી તે જિનપ્રતિમા આગળ પંચપરમેષ્ઠીનુ સ્મરણ કરતા હૃઢ થઇને રહ્યો. એવામાં તે અવસરે જયયાત્રાથી આવેલ રાજાને કોઈ દુ ને *વહરણ વિગેરેની વાત કહી. તેથી રાજાએ અત્યંત ક્રોધ લાવીને કાટવાળને આદેશ કર્યો કે: દુષ્ટ વૃષભશેઠને મયૂરખધે ખાંધીને સત્વર અહીં લાવા.' આ પ્રમાણે રાજાની આજ્ઞા થતાં ક૨ માણસાને સાથે લઈને તે પણ શેઠને ઘેર આવ્યા અને તેના કુટુ અને સતાવવા લાગ્યું. પછી જેટલામાં શ્રેષ્ઠીને બાંધવા વિગેરેની ક્રિયા કરવા તૈયાર થયા, તેટલામાં દિવ્ય પ્રભાવથી તે સ્ત`ભિંત થઇ ગયા. એવા અવસરમાં સ્કુરાયમાન તેજવાળા કોઈ વિદ્યાધરરાજાએ અવ સહિત ત્યાં આવીને શ્રેષ્ઠીને સંતુષ્ટ કર્યો, પરંતુ તે વખતે ધમધ્યાનના લયથી ઉત્પન્ન થતા પરમાનંદમાં મગ્ન થયેલા શ્રેષ્ઠીને સુખદુ:ખનું ભાન ન હતું. પછી અશ્રુવ સહિત વિદ્યાધરને ઘરે આવેલ જોઇને શ્રેષ્ઠી ધ્યાનમુદ્રાના ત્યાગ કરી, તે ચૈત્યની વંદના કરીને ખહાર આવી તે વિદ્યાધરને વિધિપૂર્વક નમીને તેને સુવીસન પર બેસારી તે અવ સંબંધી વૃત્તાંત પૂછવા લાગ્યા. એટલે વિદ્યાધર પ્રસન્ન મુખવાળા એવા શેઠને કહેવા લાગ્યા કે “ હે ધર્મ ધુરંધર! આ અશ્ર્વનું સમસ્ત વૃત્તાંત સાંભળ-આજે વિદ્યાધરાના સંઘ સાથે અષ્ટાપદ તી પર જિનેશ્રવરાને વંદના કરવા આવતાં ત્યાં જાણે સ્થિર થઇને જિનેન્દ્રને વંદન કરતા હાય એવા આ અશ્વને મેં જિનમંદિરના દ્વાર આંગળ ચેગીની જેમ નિશ્ચળ ઉભેલા જોયા. તે વખતે ત્યાં એક ચારણમુનિને મેં પૂછ્યું કે હે ભગવન્ ! આ અવ કાણુ છે ? અને અહીં પત પર શી રીતે આવ્યે છે ? ’ એટલે પોતાના ઈંતની પ ંક્તિથી શુક્લધ્યાનની વાનકીને દેખાડતા અને ચાર જ્ઞાનને ધારણ કરતા એવા તે ઋષિ ખેલ્યા કે:- હે ભદ્ર! કૌશાંખી નામની નગરીમાં રાજાના ખાળમિત્ર અને આસ્તિક જનામાં મુગટ સમાન એવા વૃષભ નામે એક ધનિક શ્રેષ્ઠિ રહે છે. જેનું સમ્યકત્વ તત્ત્વ, ધર્મ, ગતિ, જ્ઞાન અને ભાવનાપ્રમુખ ગુણાથી સદા અત્યંત વિશુદ્ધ છે. કહ્યુ છે કે: -- ૨૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧e. સમ્યકત્વ કૌમુદી-પશ્રીની કથા. " तत्त्वानि व्रतधर्मसंयमगतिज्ञानानि सद्भावनाः, प्रत्याख्यानपरीपहेंद्रियमदध्यानानि रत्नत्रयम् । लेश्यावश्यककाययोगसमितिमाणाः प्रमादस्तपः, સંજ્ઞાર્મા પુતિરાયા યાર સુધીમાં સ” શા તત્વ, વ્રત, ધર્મ, સંયમ, ગતિ, જ્ઞાન, સદભાવના, પ્રત્યાખ્યાન, ૨પરિષહ, પઈદ્રિય, મદ, ધ્યાન, વરત્નત્રય, કલેશ્યા આવશ્યક, કાય, ઉગ, અસમિતિ, પ્રાણ પ્રમાદ, તપ, સંજ્ઞા, કર્મ, કષાય, ગુપ્તિ, અને અતિશયએ સુજ્ઞ પુરૂષને સદા જાણવા અને વિચારવા એગ્ય છે.” રાજાએ પિતાના નિધાનની જેમ આ આકાશગામી અશ્વ સંભાળ રાખવા પરેપકારમાં પ્રસિદ્ધ એવા તે શેઠને સેં. આ અશ્વના સાનિધ્યથી તે વિવેકી શ્રેષ્ઠીએ અનેક તીર્થોમાં અનેકવાર જિનવંદન કરીને પોતાના સમ્યકત્વને નિર્મળ કર્યું, જન્મનું ફળ મેળવ્યું, ઉચ્ચ ગોત્રનું કર્મ બાંધ્યું અને શિવલમીને વશ કરી. એવામાં પલ્લીપતિ રાજાના કેઈ પાપી સુભટે આવીને ધર્મધૂર્તતાથી તેના ઘરમાંથી આ અશ્વનું હરણ કર્યું. પણ એ અશ્વના સ્વરૂપને ન જાણવાથી તેના મર્મસ્થાનમાં તેણે ચાબુક પ્રહાર કર્યો, એટલે તેને તરત જમીન પર પાડીને એ અશ્વ અહીં આવી ઉભો રહ્યો. પૂર્વના અભ્યાસથી આ પશુ પણ અહીં પર્વત પર આવ્યું. માટેજ પ્રાણીઓએ નિરંતર સદભ્યાસ કરે. આ અશ્વ નિમિત્તે અત્યારે રાજા પોતાના કેટવાળ વિગેરે માણસો દ્વારા તે શેઠને દુઃખ દે છે, માટે હવે તમારે તરત તેની પાસે જવું યોગ્ય છે. કારણ કે સર્વ ધર્મ કરતાં સાધર્મિક વાત્સલ્ય શ્રેષ્ઠ છે. શક્તિ છતાં જે સાધમને સહાયન કરે, તે વસ્તુતઃ સર્વજ્ઞ ધર્મને સારજ સમજ્યા નથી. કહ્યું છે કે – “ તે પ્રત્યે સંવ સામાં, તે વિના મુરા साहमियाण कज्जमि, जं वच्चंति सुसावया" ॥१॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૨૧૧ “ તે અં, તે સામર્થ્ય અને તેજ વિજ્ઞાન સર્વોત્તમ છે, કે જેને સુશ્રાવકા પોતાના સાધર્મિક બંધુના કાર્યમાં વાપરે છે. ” આ પ્રમાણે તમારી પ્રશ'સારૂપ સુધાને સવનારી એવી મુનીશ્વરની વાણી સાંભળીને અશ્વને લઈ હું એકદમ વેગથી અહીં તમારે ઘેર આવ્યા છે.” વિદ્યાધરનું આ કથન સાંભળીને કાટવાળ વિગેરે માણુસા શાંત મનવાળા થઇ વૃષભ શ્રેષ્ઠીને પગે પડ્યા. પછી તેમણે તે વૃત્તાંત આવીને રાજાને નિવેદન કર્યું. એટલે વિસ્મય પામતા રાજા ત્યાં આન્યા. પેાતાને ઘેર આવેલ રાજાના વૃષભશ્રેષ્ઠીએ શુદ્ધ મનથી અને અદ્ભુત વિનયપૂર્ણાંક સારા સત્કાર કર્યાં. પછી વિદ્યાધરને નમસ્કાર કરીને કૃતજ્ઞ એવા રાજા, શ્રેષ્ઠીએ આપેલ મેટા સુવણ્યસનપર બેઠા, અને નમ્ર એવા તે શ્રેષ્ઠીને આનંદપૂર્વક આલિંગન દઇને પોતાના અર્ધાસનપર બેસારીને રાજાએ મધુર અને સ્નેહાળ વચનાથી તેને સ્વસ્થ કર્યો. પછી વિદ્યાધરરાજાએ ચારણમુનિએ કહેલ અશ્વની અધી વાત પૃથ્વીપતિને કહી સભળાવી. એટલે તેમણે મનેએ યથાચેાગ્ય પરસ્પર વિનય દર્શાગ્યેા. કારણ કે મહાશયે કદાપિ ઉચિતતાની મર્યાદા તજતા નથી. પછી શ્રેષ્ઠીએ બહુજ પ્રશસ્ત વસ્તુ સાથે તે અશ્વ સુદંડરાજાને ભેટ કર્યાં, એટલે કૃતજ્ઞ અને સ્નેહયુકત મનવાળા રાજાએ તરત તે ઉત્તમ શ્રેષ્ઠીને ખમાવીને અને પેાતાના એક વડીલ ખંધુની જેમ તેના સત્કાર કરીને જગતમાં એક જયશીલ એવા જિનેન્દ્રધર્મના માહાત્મ્યને જાણતા તે અશ્વ સહિત પેાતાને સ્થાને ગયા. અને સ્કુરાયમાન તેજવાળા એવા વિદ્યાધરસ અને સાધવાવાળુ એવુ એક રત્ન ભકિતપૂર્વક વૃષભશેઠને આપીને અષ્ટાપદ પર્વતપર ચાલ્યા ગયા. પછી પુણ્યકૃત્યામાં સર્વથા યત્નવાન્ એવા વૃષભોઠ સૂર્યની જેમ જિનશાસનને પ્રકાશિત ( ઉન્નત ) કરવા લાગ્યા. એકદા ચારિત્રલક્ષ્મીથી પવિત્રિત અને કલ્યાણરૂપ લતાને વૃદ્ધિ પમાડવામાં સુધાના મેઘસમાન એવા જિનદત્તગુરૂ ત્યાં પધાર્યા, એટલે વૃષભ શ્રેષ્ઠી પ્રમુખ નગરીજના સહિત રાજા તેમના ચરણ Page #225 -------------------------------------------------------------------------- ________________ સર સમ્યકત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા. કમળને વંદન કરવા આવ્યો. ત્યાં શસ્ય (કલ્યાણ અને ધાન્ય) ના ભર (સમૂહ)ને ઉત્પન્ન કરનાર એવી દેશના જળધારાથી ભવ્ય (સુંદર યા ભવ્યજન) ક્ષેમાં પુણ્ય (શ્રેષ્ઠ) વૃક્ષના આરામ (બગીચા)ને સિંચતા એવા મુનિ-મેઘ વરસવા લાગ્યા – ' . . “ચવનકલ્યાણકને ઉત્તમ અવસર, સ્વપ્ન, જન્મત્સવ, ઇ કરેલ રત્નવૃષ્ટિ, રૂપ અને રાજયસંપત્તિ, વાર્ષિકદાન, વ્રતસંપત્તિ, અત્યંત ઉજવલ એવી કેવળશ્રી અને જે રમ્ય અતિશય–આ બધું જિનભગવંતને ધર્મના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે. ધર્મરૂપ કલ્પવૃક્ષનું શ્રદ્ધા (સમ્યકત્વ) એ મૂળ છે, દાન પ્રમુખ ચાર તેની મુખ્ય શાખાઓ છે, નિયમ અને વ્રત વિગેરે તેની પ્રશાખાઓ છે, વિવિધ સંપત્તિએ તેના પુષ્પ છે અને મોક્ષ એ તેનું ફળ છે, પરંતુ સમ્યકત્વરૂપ મૂળ જેના હૃદયમાં ઉદ્યસાયમાન છે, તેને જ એ ધર્મકલ્પવૃક્ષ સંપૂર્ણ ફળદાયક થાય છે. જે સુજ્ઞજનસમ્યકત્વ સાથે સર્વવિરતિને આશ્રય કરે છે, તે સંસારસમુદ્ર તરીને સત્વર સિદ્ધિપદને પામે છે. કહ્યું છે કે – " उत्कृष्टाद्देशविरतेः , स्थानात्सर्वजधन्यकम् । થાનં તુ વિ–નંતકુળતોડધિજા” ? ઉત્કૃષ્ટ દેશવિરતિના સ્થાન કરતાં સર્વવિરતિનું જઘન્યમાં જઘન્યસ્થાન પણ અનંતગણું અધિક છે.” વળી જન્મથી આરાધન કરેલ દેશવિરતિથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ સર્વવિરતિથી એક અંતર્મુહૂર્તમાત્રમાં મળે છે. કહ્યું છે કે – ... " एगदिवसंप जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो। ન પાવરૂ મુ, ગવરૂ વેકાનો હો” છે ? એક દિવસ પણ અસાધારણ ભાવથી પ્રત્રજ્યાને પ્રાપ્ત કરનાર પ્રાણી કદાચ મેક્ષે ન જાય, તથાપિ વૈમાનિક દેવ તે અવશ્ય થાય જ છે.” આ પ્રમાણે દેશના સાંભળીને સમુદ્રષ્ટી, વૃષભશ્રેષ્ઠી Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૨૧૩ અને શૂરદેવ વિગેરે આસ્તિકજ સહિત સુદંડ રાજાએ જિનેવરના ચેત્યમાં અઠ્ઠાઈમહત્સવ કરીને તથા સાધમિવાત્સલ્ય અને દીનજને નિમિત્તે પુષ્કળ ધન વાપરીને તેજ ગુરૂમહારાજ પાસે સંસારસમુદ્રથી પાર ઉતારવામાં નાવ સમાન અને અનેક ગુણસંયુક્ત એવી સંયમશ્રી અંગીકાર કરી. તથા વિજયારા, ગુણશ્રી મંત્રીપલી અને પદ્મશ્રી પ્રમુખ સ્ત્રીઓએ પણ ત્યાંજ વ્રત ગ્રહણ કર્યું. વળી ત્યાં કેટલાક ભાએ સમ્યકત્વ સાથે બાર વ્રત લીધા અને કેટલાક ભદ્રભાવવાળા થયા.” . હે સ્વામિન ! સર્વતઃ અભુત એવા જિનેંદ્રધર્મના આ માહાભ્યને જોઈને મેં પણ ત્યાં દઢ સમ્યકત્વ અંગીકાર કર્યું. એટલે હિતૈષી એવા ગુરૂમહારાજે તે અવસરે સમ્યકત્વની સ્થિરતા માટે તત્ત્વને પ્રકાશ કરનારી એવી આ પ્રમાણે મને શિક્ષા આપી:–હે ભદ્રે ! સમ્યકત્વ જ અતિ દુષ્માપ્ય એવી માક્ષલક્ષ્મીને પ્રસન્ન કરવામાં હેતુભૂત છે અને સમ્યકત્વ જ અતિ દુરંત એવા સંસારના દુઃખને નાશ કરવામાં એક દક્ષ છે. જે સમ્યકત્વ વિશુદ્ધ થતાં પ્રાણી નરક કે તિર્યંચગતિમાં જતાં અટકે છે અને મેક્ષના સુખને અનુકૂળ તથા સુખકારી એવી મનુષ્ય અને દેવગતિ તેને પ્રાપ્ત થાય છે. વળી એ સમ્યકત્વ પામીને તજી દેતાં પણ બહુ તે સર્વથા ઉત્કૃષ્ટથી તેને સંસારની સ્થિતિ અર્ધ પુદ્ગલપરાવર્તની અંદર રહે છે. તે કરતાં અધિકતે હેય જ નહિ. વળી મૂળ જેમ વૃક્ષનું, અક્ષય અને મહત્તર નિધાન જેમ ધનરાશિનું, પીઠ (પા) જેમ પ્રાસાદ (હવેલી)નું મુખ જેમ શરીરનું, દ્વાર જેમ મંદિરનું, આધાર જેમ આધેયનું, વસુધા જેમ જગતનું અને ભાજન જેમ ભેજનાદિકનું મુખ્ય કારણ છે, તેમ અહીં સર્વ ધર્મનું મૂળ કારણ સુજ્ઞોએ સમ્યકત્વ કહેલ છે. શમ, સંવેગ, નિર્વેદ, અસ્તિષ્પ અને કારૂણ્યથી મનહર એવા આ સમ્યકત્વને જે સુજ્ઞજી આશ્રય કરે છે, તે ભવ્ય જગતમાં પ્રસિદ્ધ થાય છે. મોક્ષસુખની ઈચ્છા તે સંવેગ, સંસારથી વિરક્તભાવ તે નિવેદ, અપરાધી જનપર પણ સમતા તે શમ, પ્રાણીઓ પર સદા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪. સમ્યકત્વ કૌમુદી–પાશ્રીની કથા. અનુકંપા તે કારૂણ્ય અને જિનક્તિ જીવાદિ તત્વ જ બધું સત્ય છે, અન્ય મિથ્યા છે, એમ શુભમાં જ એક ચિત્ત રાખી પરિણામ વિશુદ્ધિથી જે માનવું, તે આસ્તિક્ય કહેવાય છે. હે ભદ્ર! તેં આ બધિરત્ન ખરેખર બહુ પાપકર્મના ક્ષયથી જ પ્રાપ્ત કરેલ છે, માટે નિ:શંકિતાદિક અણગુણોથી ગરિષ્ઠ અને સકળ અભીષ્ટદાયક એવા આ સમ્યકત્વરત્નની ચત્નપૂર્વકતારે સંભાળ રાખવી.” ગુરૂમહારાજની આ શિક્ષાને નેહપૂર્વક સ્વીકારીને અને તેમને નમસ્કાર કરીને હું સમ્યકત્વમાં જ મનને સ્થિર રાખતી ઘેર આવી.” જગતમાં અતિશય પ્રભાવવાળું અને વિદ્યુતાએ કહેલું એવું આ જિનધર્મનું સ્વરૂપ સાંભળીને અર્હદાસ વિગેરે કહેવા લાગ્યા કે – હે પ્રિયે! સમ્યકત્વના સારરૂપ આ તારું કથન બધું સત્ય છે.” આ પ્રમાણે યથાર્થ અને ભવ્ય આશ્ચર્યવાળું એવું સમ્યકત્વનું સ્વરૂપ સાંભળીને દંભની રચના કરતી કુંદલતા બોલી કે આ વિશુદ્ધતાનું કથન બધું અસત્યજ છે. જળનું મથન કરતાં વૃતની પ્રાપ્તિ શું કેઈએ પણ ક્યાં જોઈ છે?” એવામાં રાજાએ વિચાર કર્યો કે –“અહો ! આ લલનાને કે મહાકુર દુરાશય છે? માટે પ્રભાતે એને નિગ્રહ કરીશ.” પછી રાજા અને મંત્રી પ્રમુખ સર્વે પિતપિતાને સ્થાને ગયા, અને અર્વદાસ શેઠ પણ પૂજાની સમાપ્તિ કરી નિદ્રાવશ થયે. હે ભવ્યજને! પુણ્યરૂ૫ સુધાની પરબ સમાન આ વૃષભશેઠનું ચરિત્ર સાંભળીને સમસ્ત ભુવનની લક્ષ્મીના ભૂષણરૂપ અને અનેક પ્રકારના આનંદથી પૂરિત એવા બોધિરત્નમાં તમારા મનને રમાડે. ॥ इति श्री सम्यक्त्वकौमुद्यां श्री तपागच्छनायकश्री सोममुं. दरसूरि श्री मुनिसुंदरसूरि श्री जयचंद्रसरिशिष्यैः पंडितजिनहर्ष गणिभिः कृतायां षष्ठः प्रस्तावः ॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ | સપ્તમ પ્રસ્તાવ વ - ૫ શ્રી અરૂણોદય થતાં શ્રેણિકરાજા જાગ્રત થયે અને મને વ્યગ્રતા દૂર કરી તેણે પરમેષ્ઠીનું સ્મરણ કર્યું, તથા વિધિપૂર્વક બંને રીતે દેહવિશુદ્ધિ (દેહ ચિંતા અને સ્નાન) કરીને તેણે સર્વ પાપને નાશ કરનારી એવી શ્રી જિનેની પૂજા કરી. કહ્યું છે કે – "प्रातर्देवार्चनं पात्र-दानं दीनानुकंपनम् । पित्रोभक्तिः कृपालुत्वं, प्राज्यपुण्याय पंचकम् ॥१॥ आवश्यकानि देवार्चा, परमेष्ठिपदस्मृतिः। વાતાત્યાન ગીતાન, એવો ફિનાં ગુપૈ” iારા પ્રભાતે દેવપૂજા, સુપાત્રે દાન, દીનદયા, માબાપની ભકિત, અને કરૂણુએ પાંચથી ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. પ્રતિક્રમણ, દેવપૂજા અને પરમેષ્ઠીપદનું સ્મરણ–એ પ્રાત:કૃત્ય, સુએ પ્રાણીઓના કલ્યાણાર્થે કહ્યા છે.” પછી અભયકુમાર પ્રધાનની સાથે શક્રાવતાર નામના ચૈત્યમાં રહેલી જિનેશ્વરની પ્રતિમાઓને નમસ્કાર કરીને પ્રજાને પ્રસન્ન કરનાર અને સુકૃતિ એ શ્રેણિક રાજા, દેહમાં જેમ આત્મા આવે, તેમ પરિમિત અને સારા પરિવાર સહિત વિશાળ એવા અહદાસ શેઠને ઘેર આવ્યું. એટલે અહંદાસ શ્રેષ્ટિએ પણ વિધિપૂર્વક સર્વ ધર્મક્રિયા કરીને સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન અને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમ્યક કૌમુદી–સાતમે પ્રસ્તાવ. મંત્રી સહિત રાજાને પિતાને ઘેર આવેલ જેઈને તેણે એ સત્કાર કર્યો કે જે વચનથી કહી ન શકાય. કહ્યું છે કે – “પ્રસન્ન દ જનઃ શુદ્ધ, કિતા વા નાં શિકા सहजार्थिष्वियं पूजा, विनापि विभवं सताम्" ॥१॥ પ્રસન્નદષ્ટિ,શુદ્ધ મન, લલિત વાણી અને નમ્ર શિર-અથજનોમાંવિભવ વિના પણ સજજનેની આ સ્વાભાવિક પૂજા(સત્કાર) છે.” પછી પોતાના પિતાએ કરાવેલ સહસ્ત્રકૂટ નામના ચૈત્યમાં ચંદ્રકાંત પાષાણની બનાવેલી જિનપ્રતિમાઓને નમસ્કાર કરાવીને કાર્યદક્ષ એ શ્રેષ્ઠી રાજને ઉંચા સુવર્ણસિંહાસન પર બેસારીને તેની આગળ અંજલિ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે:-“હે દેવ ! તમે પોતે જે મારે ઘેર આવીને મને મળ્યા, તેથી ખરેખર આજે હું સર્વ સેવકેમાં મુગટરૂપ થયો છું. ઉત્સવની શ્રેણિથી વિભૂષિત એવી સંપત્તિમાં સર્વ પ્રાપ્ત થાય છે, પરંતુ સ્વામીની પ્રસન્નતાથી મધુર એવી દષ્ટિ (મીઠી નજર) પ્રાપ્ત થવી મુશ્કેલ છે. કહ્યું છે કે – " देव ! सेवकजनः स गण्यते, पुण्यवत्सु गुणवत्सु चाग्रणीः। यः प्रसन्नवदनांबुजन्मना, स्वामिना मधुरमीक्ष्यते दृशा" ॥१॥ હે દેવ! તેજ સેવક પુણ્યવંત અને ગુણવંત જનમાં અગ્રણ ગણાય છે, કે જેને પોતાને સ્વામી પ્રસન્ન મુખકમળથી મીઠી નજરે જુએ છે.” પ્રસન્ન મુખવાળા એવા રાજાની જ્યાં જ્યાં મીઠી નજર થાય છે, ત્યાં ત્યાં પવિત્રતા, કુલીનતા, દક્ષતા અને સુભગતા (સૈભાગ્ય) વિકસિત થાય છે. હે દેવ! આ સેવકને ઘેર આજે સુધાવૃષ્ટિ થઈ, કે જેથી આ આપના પવિત્ર ચરણકમળ અત્યારે મને પાવન કરી રહ્યા છે. કહ્યું છે કે – " अमृतं शिशिरे वह्नि-रमृतं क्षीरभोजनम् । अमृतं राजसन्मान-ममृतं प्रियदर्शनम् " ॥१॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ * ભાષાંતર. ૨૧૭ “શિશિરઋતુમાં અગ્નિ અમૃત સમાન છે, ક્ષીરજન એ અમૃત છે, રાજસન્માન એ અમૃતતુલ્ય છે, અને પ્રિયજનનું દર્શન પણ અમૃત સમાન જ છે.” માટે હે પ્ર! આપ પ્રસન્ન થઈ અહીં આવવાનું પ્રયોજન કહો. કારણ કે હે સ્વામિન્ ! જગતને પૂજ્ય એવા આપ નિહેતુતા (નિષ્કારણભાવ)ને કદી આશ્રય કરતા નથી.” આ પ્રમાણે અર્હદાસનું વચન સાંભળીને પ્રસન્ન થયેલા રાજાએ સુધારસને સવનારી વાણુથી પવિત્ર એવા શેઠને કહ્યું કે:-“હે શ્રેષ્ઠિન! તુંજ મહાપુરૂષોને લાધ્ય અને પૂજ્ય છે અને તારે આ મહિમા જગતને પણ માનનીય છે, કે જેની પોતાના કુટુંબ સહિત જિનભગવંત પર વિષયવિમુક્ત આવી ભક્તિ છે.” પછી વિસ્તૃત ભાગ્યવંત એવા રાજાએ કથાકથન સહિત રાત્રિને સર્વ અહેવાલશ્રેણીને કહી બતાવ્યું અને પુનઃ કહ્યું કે –“હે મહાભાગ! તમેએ કહેલી સર્વ કથાઓ મંત્રી સાથે એકાંતમાં રહીને મેં સાંભળી; પરંતુ જે તારી કાંતાએ આ યથાસ્થિત કથન પણ સત્ય ન માન્યું. દુરાચાર અને કારાગારને ગ્ય એવી તે લલના મને દેખાડ. જે સ્ત્રી પોતાના સ્વામીએ કે સસરાએ કહેલ ધર્મવચન માનતી નથી, તેને સુજ્ઞ જનોએ અધમ સ્ત્રી કહેલ છે. કહ્યું છે કે – સુર માર્યા રાઢ મિત્ર, મૃથાયાંતવાહિના ससपै च गृहे वासो, मृत्यवे नात्र संशयः" દુષ્ટ સ્ત્રી, શક મિત્ર, અંતરને બાળનારા ચાકરે અને સર્પ વાળા ઘરમાં વાસ—એ ચાર નિ:સંશય મૃત્યુદાયકજ છે.” એવા અવસરમાં કુંદલતાએ ત્યાં આવીને લજજા અને વિનયથી નમ્ર થઈને રાજાને કહ્યું કે - “હે રાજન્ ! જિનભગવંતના માર્ગને લેશ પણ ન માનનારી અને મહા દુષ્ટ એવી શ્રેણીની તે આઠમીપ્રિયા હું પિતે છું. જેઓ તત્વાતત્ત્વના બોધથી વિમુખ હય, તેઓજ માતાના માદકની જેમ કુળકમાગત ધર્મને પોતાના અંતરમાં સહે છે. ૨૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સમ્યકત્વ કૌમુદી-અર્હદાસ શેઠની કથા. પૂર્વે મિથ્યાષ્ટિના વંશમાં જન્મ પામેલી અને તેના ધર્મથી ભાવિત થયેલી એવી હું સમ્યકત્વવાસિત ધર્મને યથા તથા પ્રકારે માની શકતી નથી. તેવા પ્રકારના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ હૃદયવાળે અને ગતાનુગતિક બુદ્ધિવાળો પ્રાણુંજ બાહ્ય ચમત્કાર જેઈને જેમ તેમ પણ ધર્મમાં રમણ કરે છે, પરંતુ વિવેકીજન તે તેનું આંતર લક્ષણ (સ્વરૂપ) સમ્યગ્રીતે સમજીને જ પોતાના મનને તગ્ય કરી તે માર્ગને સ્વીકાર કરે છે. વળી હે રાજન ! ધર્મનું આંતર લક્ષણ તે આ પ્રમાણે સાંભળવામાં આવે છે કે વિષયમાં પણ વૈરાગ્ય અને ક્રિયામાં સદા ઉચચતમ વ્યવસાય કરે. કહ્યું છે કે – " जत्थ य विसयविरागो, कसायचाओ गुणेसु अणुराओ । किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ" ॥१॥ જ્યાં વિષયમાં વિરાગ છે, કષાયને ત્યાગ છે, ગુણપર અનુરાગ છે અને ક્રિયામાં અપ્રમાદ છે, તેજ ધર્મ શિવસુખના સાધનભૂત છે.” ફળથી વિશેષિત એવું ધર્મનું માહાત્મ્ય જોઈને જેનું મન સમ્યગુરીતે પ્રશાંત થતું નથી, તે કૃત્રિમ ધર્મવેત્તા છે. હે રાજન ! જેનું મન પ્રશાંત છે અને સર્વ પ્રાણીઓ પર જેની અદભુત દયા છે, તેણેજ ધર્મનું યથાસ્થિત તત્વ જાણ્યું છે. કહ્યું છે કે – મતિર્મવતિ વિના તેન? जीवे दया भवति किं बहुभिः प्रदानैः । शांतं मनो भवति किं बहुभिस्तपोभि- . लाभक्षयो भवति किं क्रतुभिः सहस्रैः" ॥१॥ “જે ધર્મમાં મતિ હય, તે બધું સાંભળવાથી શું ? જે જીવપર દયા હેય, તે બહુ દાન કરવાથી શું ? જે મન શાંત થયું તે બહુ તપ કરવાથી શું ? અને જે લેભને ક્ષય થયે, તે હજારે યજ્ઞ કરવાથી શું ” તાપ અને છેદાદિકથી જેમ શુદ્ધ Page #232 -------------------------------------------------------------------------- ________________ ભાષાતર. હેમની પરીક્ષા થાય છે, તેમ સયુક્તિપૂર્વક ધર્મતત્વની પરીક્ષા કરીને સુજ્ઞજને તેને સ્વીકાર કરવો. કહ્યું છે કે – તાવ છે ગુદ્ધ, સુવMનિવારા સુાિસિદ્ધાંતસિત્યા-ત્તત્તવામિયતે” ? .. “જેમ તાપ, છેદ અને કસોટીથી સુવર્ણ શુદ્ધ થાય, તેમ યુક્તિ અને સિદ્ધાંતથી જે સિદ્ધ થાય, તે તત્વ કહેવાય છે.” વળી હે પ્રજાપાળ! આ સમ્યકત્વના માહાભ્યયુક્ત રમ્ય દષ્ટાંત સાંભળવાથી જિનેશ્વરના માર્ગને મનથી મેં સ્વીકાર કર્યો છે, પરંતુ તે વિશે ! એમના મનભાવની પરીક્ષા કરવા માટે જ એમણે કહેલ કથાઓને અંતે મેં ખંડશ: ખંડન કર્યું. કુતીથી એના આક્ષેપ અને કુતર્કરૂપ પ્રલયવાયુથી જેમનું સમ્યકત્વસ્થિરતારૂપ વૃક્ષ લેશ પણ ચલાયમાન થતું નથી, તે વિભે! તે મહાનુભાવજ આપની જેમ મહાપુરૂષને માન્ય થાય છે અને તેજ તીર્થકરપદવીને પોતાની સન્મુખ (નિકટ) કરે છે. જેમ સુવર્ણની યામતા કે વિશુદ્ધિ અગ્નિમાં સમજાય છે, તેમ મહા આપત્તિમાં જ પ્રાણીના સમ્યકત્વરત્નની પરીક્ષા થાય છે. હે માનવર! હવે વિષયેથી મારું મન વિરક્ત થઈ ગયું છે, અને સંયમરૂપ આરામની તે ઉપાસના કરવા ઈચ્છે છે. કેટી જન્મમાં પણ દુર્લભ અને સર્વ દુઃખને હરનાર એવું જિનવચન જાણુને પણ જે પ્રાણી વિષયસુખને સેવે છે, આહા! તન્હાતત્વથી વિમૂહાત્મા એ તે પ્રાણ સુધાપાકને ત્યાગ કરી ગર્તાશકર (ખાબોચીયાના ડુક્કર ) ની જેમ મલિન વસ્તુમાં આનંદ માની લેવા જેવું કરે છે. હે રાજન્ ! તત્ત્વને જાણનાર જન જે વિષયરૂપ સપથી ન ડસાય, એજ વિજ્ઞાનનું ફળ સજજનોને માન્ય છે. હે વસુધાપતિ ! જ્ઞાનવાનું પણ જે વિષચેથી પરાભવ પામે, તે સુજ્ઞ જનેએ તેના કર્મનું અત્યંત કિલષ્ટપણું સમજી લેવું. માટે હે ભૂપાલ! ચારિત્રરૂપ નકાને આશ્રય કરીને જિનધર્મના તત્ત્વને જાણતી એવી હું આ સંસારસાગરને સત્વર પાર પામવા ઈચ્છું છું.” Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમ્યકત્વ કૌમુદી-અહદાસ શેઠની કથા. એવા અવસરમાં અસાધારણ મહિમાના સાગર પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામી ત્યાં પધાર્યા. તેમના આગમનના વૃત્તાંતરૂપ સુધારસથી તૃપ્ત થયેલ શ્રેણિકરાજા અને શ્રેષ્ઠી વિગેરે પરમ પ્રદ પામ્યા. પછી શ્રીમાન શ્રેણિકનરેશ તથા શ્રેષ્ઠી વિગેરે શ્રીગણધરમહારાજને વંદન કરવાને સત્વર ત્યાં આવ્યા. કારણકે સુજ્ઞ પુરૂષે તેવા કાર્યમાં આલસ્ય કરતા નથી. પછી પંચાંગ નમસ્કારપૂર્વક પ્રણામ કરીને શ્રેણિકનૃપ તથા શ્રેષ્ઠી વિગેરે બેઠા એટલે ગણધરમહારાજે આ પ્રમાણે ધર્મદેશના આપી: “જિનભગવંતોએ સુદર્શન, જ્ઞાન અને ચારિત્ર–એ મુક્તિને માર્ગ કહેલ છે. તેમાં (પ્રથમ) સમ્યકત્વના મિથ્યાત્વમેહનીયના ઉપશમ અને ક્ષયથી પાંચ ભેદ કહેલા છે. અને તે હે રાજન! ઔપશમિક, ક્ષાચેપથમિક, ક્ષાયિક, મિશ્ર અને સાસ્વાદન–એ પ્રમાણે જિનેશ્વરેએ પ્રકાશ્યા છે. વળી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન–એ રીતે સમ્યગ્માર્ગના પ્રકાશક એવા જ્ઞાનના પાંચ પ્રકાર કહેલ છે. સામાયિક, છેદેપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષમસંપરાય અને યથાખ્યાત-એ રીતે સર્વ સાવધના વર્જનરૂપ ચારિત્ર પાંચ પ્રકારે કહેલ છે. તેમાં યથાખ્યાતચારિત્ર અશેષ કર્મને ક્ષય થતાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સર્વ દુઃખ વિનાશક અને ચિંતામણિરત્નની જેમ અમૂલ્ય એવું જિન ભગવંતે કહેલ ચારિત્ર પ્રાણ ભાગ્યયોગેજ પ્રાપ્ત કરી શકે છે. કહ્યું છે કે – " कश्चिन्नजन्मप्रासादे, धर्मस्थपतिनिर्मिते । ___ सद्गुणविशदं दीक्षा-ध्वजं धन्योऽधिरोपयेत् " ॥१॥ ધર્મરાજાએ નિમણ કરેલ મનુષ્યજન્મરૂપ પ્રાસાદપર સ દગુણેથી વિશદ (નિર્મલ) એવા દીક્ષાધ્વજને કેઈ ભાગ્યવંત જનજ અધિષેપણ કરે છે.” જે પ્રાણ આ દુસ્તર સંસારસાગરને વેગથી તરવા ઈચ્છે છે, તેણે ગુણયુક્ત એવી તપસ્યા (દીક્ષા) રૂ૫ નૈકાને Page #234 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૨૨૧ ,, આશ્રય કરવા ચાગ્ય છે. સમ્યકત્વયુક્ત પ્રાણી પણ ચારિત્રની સંપત્તિ વિના મુક્તિલક્ષ્મીના હસ્ત (હાથની છાપ ) સમાન એવા કેવળજ્ઞાનને પામી શકતા નથી. આ પ્રમાણે ગણધરમહારાજના મુખકમળથી ધર્મ દેશના સાંભળીને અત્યંત ભક્તિને ધારણ કરતી એવી કુર્દલતાએ શ્રી ગુરૂને નમસ્કાર કરીને કહ્યું કે:- હું સ્વામિન્ ! વિષયરૂપ મૃગજળમાં માહિત થયેલી મૃગલીની જેમ હું આ સંસારરૂપ વનમાં ભમી ભમીને થાકી ગઈ છું. માટે હે ભગવાન્ ! આપના પ્રસાદથી વ્રતરૂપ અદ્ભુત પાથેય ( ભાતું ) મેળવીને હવે એ ભવજંગલનું ઉલ્લંધન કરવા ઇચ્છું છું. "" આ પ્રમાણે સવેગરસથી તરંગિત થયેલી કુદલતાને ગુરૂમહારાજ કહેવા લાગ્યા કે: હે ભદ્રે ! અત્યંત પુણ્યયેાગેજ આવા મનાથ પ્રાપ્ત થઇ શકે. કહ્યું છે કે: te “ વવન્ત્યાંત સામ્રાજ્યું, ચલવા પાવરનો થથા । સેવિતું સંચમાામ, ચતતે અંતસંયુતમ્ ।। ? . वांछंतोऽपि सुपर्वाण चारित्रं हि जिनोदितम् । ' જમતે ન સતાવ્યંધા, વ રત્નમદાનિધિમ્ ” || ૨ || “ ચક્રવત્તી પણ પોતાના સામ્રાજ્યને પગરજની જેમ તજીને યતિસંયુત એવા સયમરૂપ આરામને સેવવા યત્ન કરે છે, વળી દેવતાએ પણ જિનપ્રરૂપિત ચારિત્રધર્મની સદા ચાઠુના કર્યા કરે છે, પરંતુ અ ંધજના જેમ રનિધાન પામી ન શકે, તેમ તે ચારિત્ર કદી પામી શકતા નથી. ” માટે હે વત્સે ! તેવા ચારિત્રને પ્રાપ્ત કરવા હવે વિલંબ કરવા ઉચિત નથી. કારણ કે વિવેકી પુરૂષ સુધાપાનને માટે કદી વિલ’ખ કરતા નથી. ,, ત્યારપછી પેાતાની સર્વ સ ંપત્તિને કૃતાર્થ કરી અને જિનચૈત્યમાં વિધિપૂર્વક અષ્ટાદ્ઘિક મહાત્સવ કરીને, પ્રિયાએ સહિત પોતાના પ્રાણનાથ તથા રાજાને બહુ માનપૂર્વક ખમાવીને, અશેષ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમ્યકત્વ કૌમુદી–અર્વદાસ શેઠની કથા. પરિગ્રહને ત્યાગ કરી, વૈરાગ્યરસથી પૂરિત એવી કુંદલતાએ દીક્ષા અંગીકાર કરી અને તે વખતે અહદાસ શ્રેષ્ઠીએ બહુજ આનંદપૂર્વક દીક્ષા મહોત્સવ કર્યો. ચિંતામણિરત્ન સમાન વિશ્વપૂજિત અને અમૂલ્ય એવા ચારિત્રને પામીને કુંદલતા પણ નિર્ધનની જેમ પરમ પ્રમોદ પામી. તે વખતે આનંદમગ્ન અને સુજ્ઞજનમાં અગ્રેસર એવા અહેસશ્રેણીઓ શ્રી ગુરૂને પંચાંગપૂર્વક નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે –“હે વિભે! અત્યારે યતિધર્મ આરાધવાને હું સમર્થ નથી. કારણ કે ગજરાજને યોગ્ય ભાર શું ગળીયે બળદ વહન કરી શકે ? અત્યારે તે ઉત્કૃષ્ટ શ્રાવકાચાર પાળવાની મારી ઇચ્છા છે. માટે હે મુનીશ્વર!કૃપા કરીને તે જણાવે.” આ પ્રમાણે શ્રેણીનું વચન સાંભળીને સુધર્માસ્વામી કહેવા લાગ્યા કે –“હે સુજ્ઞ! ભાવશ્રાવકના લક્ષણ સાંભળ. સુરાસુરગણથી. અક્ષેભ્ય એવા સમ્યકત્વવ્રતથી વિભૂષિત બાર વ્રતને વિધિપૂર્વક નિરતિચારપણે જે પાળે, વિશુદ્ધ વ્યવહારથી પ્રાપ્ત કરેલ લક્ષ્મીને (ને) જિનેક્ત ચેત્યાદિ સાત ક્ષેત્રમાં વ્યય કરી કૃતાર્થ કરે, ત્રણવાર જિનપૂજા કરે, બેવાર આવશ્યકકિયા (પ્રતિકમણ) કરે, સત્પાત્રે દાન દઈને નિરવદ્ય નિર્દોષ આહારનું ભજન કરે, ઉપધાનતપથી પવિત્ર થયેલ સિદ્ધાંતને નિરંતર શીખે, તીર્થયાત્રાથી પિતાના આત્માને પવિત્ર કરે, સાધુસેવામાં અત્યંત રસિક બને, વિષયમાં તીવ્ર આસતિ ન રાખે, ધર્મની ઉન્નતિ કરે, સચિત્ત આહારનો ત્યાગ કરે, સંવાસની અનુમતિથી પણ ભય પામે અને જે સુબુદ્ધિમાન અગીયારે પ્રતિમાઓનું પણ આરાધન કરે, એવા શ્રાવકને તત્ત્વજ્ઞ જનેએ ખરેખર સાધુ સમાન ગણેલ છે. પૂર્વ મહર્ષિઓએ પ્રતિમાઓનો વિધિ આ પ્રમાણે કહેલ છે, જે પ્રતિમાઓનું આરાધન કરવાથી ગૃહસ્થ શ્રાવક દેવતાઓને પણ વંદનીય થાય છે. વિવેકી ગૃહસ્થ ધર્મને અંગીકાર કરીને સંસારના દુઃખથી ખેદ પામી સંવેગના વેગથી તે શ્રમણ (સાધુ) ધર્મ સ્વીકારવાની ઉત્કંઠા કરે. તે ધર્મને સમ્યગ્રીતે Page #236 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૨૨૩ જાણીને આ પ્રમાણે વિચાર કરે:-“સાધુધર્મ પાળવા સમર્થ છું કે અસમર્થ છું?” જે એ ધર્મ પાળવા સમર્થ હોય, તે સાધુપણાને અંગીકાર કરે અને જે અસમર્થ હોય, તો સિદ્ધાંત વિધિથી જિનભગવતે કહેલ સમ્યકત્વાદિક અગીયાર પ્રતિમાઓને આચરે. તે અગીયાર પ્રતિમાઓ આ પ્રમાણે છે-દષ્ટિ (સમ્યકત્વ), વ્રત, સામાયિક, પૈષધ, પ્રતિમા (કાર્યોત્સર્ગ), બ્રહ્મચર્ય, સચ્ચિનવર્જન, પિતે આરંભ કરવાને ત્યાગ, પ્રેગ્યાદિક પાસે આરંભ કરાવવાને ત્યાગ, ઉદ્દિષ્ટવર્જન અને શ્રમણભૂતત્વ (સાધુસદશતા). આ પ્રમાણે ગૃહસ્થ ધર્મની અગીયારે પ્રતિમાઓ સંક્ષેપથી કહી. હવે તેમાંની એકએકનું કંઈક સ્વરૂપ બતાવવામાં આવે છે કારણકે તે ધર્મનું સ્વરૂપ જાણવામાં આવતાં અને તે પછી વિધિપૂર્વક તેનું આચરણ કરતાં હું યતિધર્મની શક્તિયુક્ત છું કે નહિ? એમ શ્રાવક સમ્ય રીતે જાણી શકે છે.' જિનપૂજામાં અનુરક્ત, સાધુસુશ્રષામાં તત્પર અને ધર્મમાં દઢ એ શ્રાવક પ્રથમ દર્શનપ્રતિમાને વિધિપૂર્વક ધારણ કરે. આ પ્રતિમાને સ્વીકાર કરતાં તે ઉપગરહિત કદી ન થાય અને શંકાદિથી કદી વિપર્યયભાવ ન પામે. નિશ્ચય શુભનોજ અનુબંધ કરે અને અતિચારરહિત રહે. પછી પ્રથમ પ્રતિમાયુક્ત તે પાંચ અણુવ્રતના સમ્યમ્ આરાધનરૂપ દ્વિતીય પ્રતિમાને નિરતિચારપણે ધારણ કરે. આ પ્રમાણે કહેલ વ્રતપ્રતિમાના આરાધનથી દુષ્કર્મને દૂર કરનાર એ શ્રાવક પરમ પ્રશમ (સામાયિક) રૂપ તૃતીય પ્રતિમાને અંગીકાર કરે, પૂર્વે સામાયિક કરવાને જે અનિયત કાલ દર્શાવેલ છે, તે અહીં એટલે ત્રીજી પ્રતિમામાં બંને સંધ્યાકાળે ત્રણ માસ સુધી શુદ્ધ સામાયિક કરવું. ચોથી પ્રતિમામાં પર્વદિવસે વિધિપૂર્વક ચાર માસ સુધી ચતુર્વિધ પિષધ કરવું. પાંચમી પ્રતિમામાં પૂર્વપ્રતિમાઓના વિધાન સાથે પર્વદિવસે સર્વરાત્રિ ( આખી રાત) પ્રતિમા (કાયેત્સર્ગ) કરે. તેમાં દિવસે બ્રહ્મચર્ય પાળે, રાત્રિએ અમુક વાર નિયત કરે, સ્નાન ન કરે, દિવસેજ કાછડી ન ઘાલે, ભેજન Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સમ્યકત્વ કૌમુદી–સમુદ્રદત્તની કથા, કરે અને ધર્મ ધ્યાન આચરે. સુન્ન અને સુનિáળ શ્રાવક આ પ્રતિમાને પાંચ માસ સુધી સેવે. છઠ્ઠી પ્રતિમામાં પૂર્વકથિત ગુણયુક્ત થઈ અ ંગસંસ્કારના ત્યાગપૂર્વક રાત્રિએ પણ બિલકુલ માહુરહિત થઈ છ માસ સુધી બ્રહ્મચર્ય પાળે, સાતમી પ્રતિમામાં પૂર્વ પ્રતિમા સહિત પ્રયત્નપૂર્વક સાત માસ સુધી ચિત્ત આહારના ત્યાગ કરે. આઠમી પ્રતિમામાં પાતે આરબના ત્યાગ કરે, પરંતુ પૂર્વે આરજેલ સાવધ વ્યાપાર ખીજાએ પાસે કરાવે, આ પ્રતિમા આઠ માસ સુધી સેવે. નવમી પ્રતિમામાં સેવકવર્ગ પાસે પણ સાવદ્ય વ્યાપાર ન કરાવે, અને ધનવાન યા સંતુષ્ટ એવા તે પેાતાના પુત્રા ક્રિકને ગૃહભાર સોંપીને અલ્પ મમત્વથી પરિણત બુદ્ધિ રાખી, સંવેગથી મનને ભાવિત કરી અને લેાકસ્થિતિથી નિરપેક્ષ થઇ તે નવમાસ સુધી આ પ્રતિમા સેવે. દશમી પ્રતિમામાં સમસ્ત આરંભના ત્યાગ કરે, ઉદ્દેશીને કરેલ આહાર ન વાપરે, મુંડન કરાવે, યા ચાટલી રાખે, વળી પૂર્વોક્ત પ્રતિમામાં તે વિધિપૂર્વક રહેજ, તેમજ પૂર્વકાર્યના સંધમાં સ્વજના કઇ પૂછે, એટલે જો તણુતા હાય તા કહે અને ન જાણતા હાય તેા ન ખાલે, અથવા · હું જાણતા નથી ’ એમ કહે–એ રીતે દશ માસ સુધી આ પ્રતિમાનું આરાધન કરે. અગીયારમી પ્રતિમામાં મસ્તકના કેશ અસ્તરાથી મુડાવી નાખે અથવા લાચ કરે, પાત્રા અને રજોહરણને ધારણ કરે, યતિ (સાધુ) ની જેમ ધર્મને ધારણ કરીને વિચરે, પરંતુ ખિલકુલ મમત્વરહિત ન હાવાથી તે સ્વજનને ઘેર તેમને જોવાને જાય અને જો ત્યાં દોષરહિત આહાર હાય તા ગ્રહણ કરે. ઉત્કૃષ્ટથી અગીયાર માસ સુધી આ પ્રતિમાનું આરાધન કરે. જન્યથી તેા આ સર્વ પ્રતિમાઓના કાળ એક અહારાત્ર છે. ધર્મના માહાત્મ્યને જાણનાર ગૃહસ્થ શ્રાવક આપત્તિ આવતાં પણ કામદેવની જેમ પેાતાના સમ્યકત્વ, શીલ અને ત્રતાને કદી મૂકતા નથી. "" આ પ્રમાણે દેશના સાંભળીને પ્રવ્રુદ્રિત થયેલા અદ્દાસશ્રેષ્ઠીએ Page #238 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૨૨૫ N મહોત્સવ અને સંવેંગના રંગપૂર્વક ગુરૂમહારાજની પાસે પ્રતિમાઓ અંગીકાર કરી. પછી ગણધર મહારાજને નમસ્કાર કરીને શ્રેણિક રાજા શ્રેણીની સાથે પોતાને સ્થાને ગયા અને ગુરૂશ્રી પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. હવે ગૃહસ્થ ધર્મમાં ધુરંધર એવા શ્રેષ્ઠીએ પોતાને ઘેર આવીને વિપુલગિરિ ઉપર સમષ્ટિ પ્રજાની દષ્ટિને આનંદદાયક એવા ઉ. ત્સવની સંપત્તિ માટે વિધિપૂર્વક કનકૂટસદશ, જાણે અપર સુવર્ણ ગિરિ હેય એવું સુવર્ણ, રત્ન, માણિક અને વૈર્યરત્નના બિંબેએ યુક્ત અને સુવર્ણના કળશની શ્રેણી તથા વિલસતી ધજાઓથી સુ ભિત એવું જિનમંદિર કરાવ્યું. પછી રાજા અને મંત્રીની સમક્ષ ધર્મ અને ન્યાયમાર્ગમાં અગ્રેસર એવા પોતાના અહંદરનામના મોટા પુત્રને ઘરનો ભાર શેંપીને અને રાજાની આજ્ઞા લઈને મેરૂગિરિ સમાન નિશ્ચલ આશયવાળે એ અહદાસ શ્રેષ્ઠી સમ્યગ્રીતે વિધિપૂર્વક અગિયારે પ્રતિમાઓનું અનુક્રમે આરાધના કરવા લાગ્યું. ત્યારપછી સુવર્ણની અનેક કેટી યથાચિત સુપાત્રે વાપરીને અને દીન તથા અનાથ જનેને યથાયોગ્ય દાન આપી સંતુષ્ટ કરીને પોતાની સાતે પ્રિયાઓ સહિત શ્રેષ્ઠીએ પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામી પાસે ઉપદ્રવને દલિત કરનારી એવી સંયમશ્રી (દીક્ષા)અંગીકાર કરી અને સૂત્ર તથા અર્થ એ બંનેના તત્ત્વને જાણનાર એવા અહદાસમુનિ પંચમહાવ્રતને નિરતિચારપણે પાળતાં અગીયારે અંગ ભણ્યા. પછી એકાંત નિ:સ્પૃહ થઈ મનહર સામ્યસુધાના સરેવરમાં પોતાના મનરૂ૫ રાજહંસને રમાડતા, અપ્રમત્તગુણસ્થાનનો આશ્રય કરતા નિશ્ચય અને વ્યવહારની પ્રધાનતા અને અપ્રધાનતાને જાણતા, સર્વત્ર ઉત્સર્ગ અને અપવાદવિધિને સેવતા, ત્રણ ગુપ્તિથી પિતાના આત્માને પવિત્ર કરતા, પાંચ સમિતિમાં સ્થિતિ કરતા અને બાર પ્રકારના તપમાં નિરંતર તત્પર રહેતા એવા અહદાસ મહામુનિ શુદ્ધ સંયમ આરાધીને શ્રીસમેતશિખરગિરિ ઉપર સમાધિપૂર્વક એક માસનું અનશન ૨૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમ્યકત્વ કૌમુદી-અદ્દાસ શેઠની કથા. કરીને તે સવાર્થસિદ્ધનામના વિમાનમાં શુભધ્યાની, ત્રણ જ્ઞાનયુક્ત, નિર્મમાગ્રણી અને સતત ઉદયવાળા એવા દેવ થયા. તથા શ્રેણીની સ્ત્રીઓ પણ ચારિત્રરત્નના માહાસ્યથી સંસારના તાપથી ત્યક્ત મનવાળી થઈને વૈમાનિક દેવપણાને પામી. પછી અદાસદેવ પિતાની સ્ત્રીઓ સહિત ત્યાંથી ચવીને લાધ્ય એવી રાજ્યલક્ષ્મી પામીને અનુક્રમે શિવશ્રીને પ્રાપ્ત કરશે.” આર્યસુહસ્તસૂરિ કહે છે કે હે રાજન્ ! સમ્યકત્વવ્રતના માહાસ્યરૂપ સુવર્ણના નિકષ (કસોટી કરવાના) પાષણ સમાન અને પૃથ્વીમંડળમાં પ્રખ્યાત એવું આ સકલત્ર અર્હદાસ ગૃહસ્થનું સમસ્ત ચરિત્ર મેં તમારા સમ્યકત્વની દઢતાને માટે કહી બતાવ્યું.” આ પ્રમાણે સમ્યકત્વ કૈમુદી (સમ્યકત્વને પ્રકાશિત કરવામાં કેમુદી સમાન) સાંભળીને અત્યંત હર્ષને ધારણ કરતા એવા સંપ્રતિરાજાએ મેહની મુક્તિ (ક્ષીણતા) થી પિતાના મન (હૃદય) ને ચંદ્રમા સમાન કરીને તે ગુરૂમહારાજ પાસેથી મુક્તિલક્ષ્મીને સ્વવશ કરવાના કારણરૂપ એવું સમ્યકત્વ મહારત્ન અંગીકાર કર્યું. તે અવસરે આર્યસહસ્તીસૂરિએ સમ્યકત્વની વિશુદ્ધિ માટે સમ્યગ્દષ્ટિ એવા તે રાજાને આ પ્રમાણે ધર્મદેશના આપી:– પ્રાણએ અનંત ભર્યા, પણ તેમાં એક મનુષ્યભવજ પરમ લાધ્યું છે. કારણ કે એના ગે સ્વર્ગ અને મોક્ષની સુખપત્તિ પ્રાપ્ત કરી શકાય છે. માટે એ (ભાવ) જ સર્વ પુરૂષાર્થોને હેતુ હોવાથી શ્રેષ્ઠ છે. પરંતુ તે પુરૂષાર્થો વિના માત્ર ગણુનાને પૂરવારૂપ એવા એ ભવથી પણ શું ? જે પુરૂષ બાધારહિત પુરૂષાર્થોને સેવે છે, તેજ વર્ણનીય છે. કારણ કે પત્ર, પુષ્પ અને ફળાદિકથી યુક્ત હોય, તેજ વૃક્ષ સેવનીય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થો સજજનેમાં પ્રસિદ્ધ છે, પરંતુ અર્થ, કામ અને મોક્ષનું કારણ તે ધર્મજ છે. માટે ધર્મ એ ખરેખર સર્વ પુરૂષાર્થના બીજરૂપ Page #240 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ૨૨૭ છે” એમ માનતા સુજ્ઞજનેને તે આદરપૂર્વક સેવનીય છે. કહ્યું " पुमर्थसंसाधनमंतरेण, पशोरिवायुर्विफलं नराणाम् । तत्रापि धर्म प्रवरं वदंति, न तं विना यद्भवतोऽर्थकामौ" ॥१॥ “પુરૂષાર્થ સાધ્યા વિના મનુષ્યનું આયુષ્ય પશુની જેમ વિફળ છે. તેમાં પણ ધર્મ શ્રેષ્ઠ કહેલ છે. કારણ કે તે વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. એ ધર્મની વૃદ્ધિને માટે શુદ્ધ બુદ્ધિવાળા ગૃહસ્થોએ બારે વ્રત સમજીને પાળવા. જેમ ગુણેમાં વિનય અને તપમાં ક્ષમા, તેમ સદ્દષ્ટિ એ સર્વ વ્રતના પરમ વિતરૂપ છે. મિત્રા, તારા, વિગેરે ભેદથી તે દષ્ટિ આઠ પ્રકારની કહેલ છે અને તે યથાવસ્થિત વસ્તુઓના સમ્યધના કારણરૂપ છે. કહ્યું છે કે – "मित्रा तारा बला दीपा, स्थिरा कांता प्रभा परा । નામાનિ તરવરછીનાં, ક્ષ = નિવધતા” શા - “મિત્રા, તારા, બલા, દીપ્રા સ્થિરા, કાંતા, પ્રભા અને પરાએ તત્ત્વદષ્ટિઓનાં નામ છે અને લક્ષણ તો બેધ (જ્ઞાન) થી જણાય છે,” યથાપ્રવૃત્તકરણને પ્રાંતે સ્વ૯૫ મલ (મિથ્યાત્વ) ની સ્થિતિ રહે અને લગભગ ગ્રંથિભેદ થવાને હેય, તે વખતે પ્રાણને પ્રથમ દ્રષ્ટિ હોય. કહ્યું છે કે – " अपूर्वकरणमाया, सम्यक्तत्त्वरूचिपदा । ગરપળ્યારિવાનિય, વિવરાવવતુપુ” III “પ્રાયઃ અપૂર્વકરણરૂપ અને સમ્યક્ તત્વરૂચિને પ્રગટ કરે નારી આ દ્રષ્ટિથી, અલ્પ વ્યાધિવાળાને જેમ અન્નપર રૂચિ થાય, તેમ પ્રાણુને તત્ત્વવસ્તુમાં રૂચિ થાય છે.” વળી અલ્પ વ્યાધિવાળે જેમ તે વ્યાધિના વિકારેથી બાધા ન પામતાં ઈષ્ટસિદ્ધને માટે ચેષ્ટા Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમ્યકત્વ કૈમુદી-અર્હદાસ શેઠની કથા. (પ્રયત્નો કરે છે, તેમ આ દષ્ટિથી પ્રાણું પોતાના હિત માટે યત્ન કરે છે. ધર્મકાર્યના ઉદ્યમરૂપ સમ્યત્વ કંઈક સ્પષ્ટ થાય, ત્યારે તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક તારાદષ્ટિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે – " तारायां तु मनाक्स्पष्ट, नियमश्च तथाविधः । | ગગુ ફિલામે, વિજ્ઞાસા તરવોવર” " परा सतत्त्वशुश्रूषा, दृढं सद्दर्शनं यदा।। अक्षेपश्च क्रियायोगे, बला दृष्टिस्तदा भवेत् " ॥२॥ “તારા દષ્ટિમાં સમ્યકત્વ કંઈક સ્પષ્ટ થાય, તથા પ્રકારે નિયમ અને હિત સાધવામાં ઉદ્વેગ ન હોય તથા તત્ત્વની જિજ્ઞાસા હોય અને જ્યારે સત્તત્વમાં પરમ સુશ્રુષા અને સમ્યકત્વ દઢ થાય તથા ક્રિયાઓમાં સતત પ્રવૃત્તિ થાય, ત્યારે બલાદષ્ટિ સમજવી.” આ દષ્ટિમાં રહેલ જીવ એવું માને કે –“અમારામાં શુદ્ધ બુદ્ધિ નથી, તેમજ વધારે શાસ્ત્રસંગ્રહ પણ નથી. માટે જિનભગવંતની વાણું અમને અત્યંત પ્રમાણભૂત છે. વળી આ દષ્ટિમાં ઇદ્રિ સુસ્થિર થાય છે, સર્વ ક્રિયાઓ શમપૂર્વક, સમગ્ર કાર્યમાં નિરહંકાર અને ગુણવંત પર મહાઆદરભાવ થાય છે. જેને ધર્મમાં સતત ઉદ્યમ હોય, જે સૂફમબધથી રહિત હોય અને જેની તત્ત્વ પર પરમ સુશ્રુષા હોય, તેને દીપ્રાદષ્ટિ હેય. આ દ્રષ્ટિમાં પ્રાણુ ધર્મને પોતાના પ્રાણ કરતાં પણ અધિક માને, ધર્મને માટે પ્રાણને નિ:સંશય ત્યાગ કરે, પણ પ્રાણસંકટમાં ધર્મને ત્યાગ ન કરે. સ્થિરા દષ્ટિમાં પ્રાણ સમ્યજ્ઞાન અને ક્રિયાને સારરૂપ માને, તત્ત્વશ્રદ્ધાન રત્નતિની જેમ નિર્મળ હોય અને નિષ્કષાય ભાવ રહે. વળી આ દ્રષ્ટિમાં જીવ સદનુષ્ઠાન-કૃમાં પોતે યથાશક્તિ પ્રવૃત્ત થાય અને કદાગ્રહથી નિમુક્ત થઈ જાય. કાંતાદષ્ટિ તારાના સદશ ઉદ્યોતવાળી, તત્ત્વશ્રદ્ધાવાળી, બહુ અર્થને પ્રકાશ કરનારી અને સમ્યકત્વ અણુરચના આસ્વાદવાળી હોય. પ્રભાષ્ટિ સૂર્યના જેવા પ્રકાશવાળી, તેમાં નિશ્ચળરૂચિરૂપ અને કમતરૂપ અંધકારને Page #242 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર.. ૨૨૯ પરાસ્ત કરનારી હોય, પરાષ્ટિ ચંદ્રમાના ઉદયસદશ, સમ્યકત્વતત્તવની રૂચિરૂપ અને જ્યાં કષાય અને વિષયને ઉદય સર્વથા શાંત હોય. " तन्नियोगान्महात्माह कृतकृत्यो यथा भवेत् । यथाऽयं धर्मसंन्यास-विनियोगान्महामुनिः" ॥१॥ ધર્મ સન્યાસના વિનિયોગથી જેમ મહામુનિ કૃતકૃત્ય થાય, તેમ એ (પરા) દષ્ટિના નિયેગથી મહાત્મા કૃતકૃત્ય થાય છે.” બીજા અપૂર્વ કરણમાં એ પ્રાણું મુખ્ય છે અને તેથી તેને સદા ઉદયવાળી અને નિષ્કટક એવી કેવળથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે દ્રષ્ટિઓ (ધર્મ)ની શુદ્ધિને માટે સુજ્ઞ પુરૂષ નિરંતર સત્કૃત્ય કરે છે. કારણ કે નિમિત્તની નિર્મલતાથી કાર્યમાં નિર્મલતા આવે છે. જિનેશ્વરેના રમ્ય ચૈત્ય, શ્રેષ્ઠ વર્ણથી મનહર જિનબિંબ, પૂજા, પ્રતિકાઉત્સવ, તીર્થયાત્રા, સાધર્મિવાત્સલ્ય, ગુણાનુરાગ, સુસાધુભક્તિ, કુમતથી નિવૃત્તિ, શ્રીજિનશાસનની પ્રભાવના અને સદષ્ટિ-નર્મલ્યકારક આ સત્કૃત્યથી તીર્થકરેને પણ સંપત્તિ પ્રાપ્ત થાય છે. એ ધર્મના પ્રભાવથી દેવતાઓ પણ અનુકૂળ થઈ માણસની સેવા સારે છે, જગને પૂજ્ય એવા સજજને તેના પર સ્નેહ વધારે છે, અને સંપત્તિ તે તેને ઘેર સદા ઉદય પામતી જાય છે.” આ પ્રમાણે ધર્મદેશના સાંભળીને ઇદ્ર જેમ સ્વર્ગ રાજ્યને, તેમ શ્રેષ્ઠ સામ્રાજ્યને ધારણ કરતા અને ત્રણ ખંડ વસુધાના સ્વામી એવા સંપ્રતિરાજાએ, જિનેંદ્ર પ્રતિમાઓથી અદ્દભુત અને પ્રસન્નતા આપનારા એવા જિનપ્રાસાદેથી આ ત્રણખંડની ભૂમિને સર્વત્ર શણગારી દીધી. અર્થાત્ સર્વત્ર જિનપ્રાસાદ કરાવ્યા. માટે – “હે ભવ્ય શ્રાવકે! ધર્મના પ્રભાવથી અનુપમ અને નાના પ્રકારના ઉપદેશામૃતથી નિબિડ મને વ્યથાને વિનાશ કરનારી એવી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સમ્યકત્વ કૌમુદી–પ્રશસ્તિ. આ અહદાસ શેઠની કથા સાંભળીને હર્ષના પ્રકર્ષને આપનાર તથા વિવિધ વ્રતને સફળ કરવામાં એક સારરૂપ એવા સમ્યકત્વમાં તમારા મનને અત્યંત નિશ્ચલ કરે.” ॥ इति श्रीसम्यक्त्वकौमुद्यां श्रीतपागच्छनायक श्रीसोममुंदरसूरिश्रीमुनिसुंदरसूरिश्रीजयचंद्रसूरिशिष्यैः पंडितजिनहर्षगणिभिः कृतायां सप्तमः प्रस्तावः ॥७॥ તે સ્તિઃ (પટ્ટાવલિ) * શ્રી તપાગચ્છમાં સમ્યજ્ઞાન અને કિયાના નિધાન તથા અતિશય મહિમાથી વિશ્વવિખ્યાત એવા શ્રીમાન જગચંદ્ર ગુરૂ થયા. તેમની પાટે પ્રગટપ્રભાવાળા એવા શ્રી દેવેંદ્ર ગુરૂ થયા, જે મના દેશના સમાજમાં વસ્તુપાલ જેવા સભાપતિ (મુખ્ય) હતા. તેમના શિષ્ય, વિશ્વવિખ્યાત અને ઉત્કૃષ્ટ જ્ઞાન તથા કિયાના ગુણેથી જગતને પૂજ્ય એવા શ્રી વિદ્યાનંદ મુનીશ્વર થયા. તેમના પદરૂપ ઉદયાચલપર સૂર્ય સમાન, અસાધારણ તેજના ભંડાર અને સર્જન સમૂહને આનંદ આપનાર એવી વાણના વૈભવવાળા એવા શ્રી ધ જોષસૂરિ થયા. ત્યારપછી મહાત્માઓમાં અગ્રેસર એવા શ્રી સેમપ્રભસૂરિ થયા, જે યુગપ્રધાને બદ્ધમતને પરાસ્ત કરી શ્રીવીરશાસનને પ્રદીપ્ત કર્યું. તે પછી અતુલ યશવાળા,વિજ્ઞ પુરૂષમાં અગ્રગણ્ય દેવેંદ્રને પણ વર્ણનીય એવા શ્રી સંમતિલકસૂરિ થયા તેમના પદૃરૂપ કમળને વિકસિત કરવામાં સૂર્ય સમાન મહિમાના સાગર, આંતર શત્રુઓને ત્રાસ આપવામાં જગતમાં એક પ્રભાવશાળી, Page #244 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ર૩૧ સૂર્ય સમાન તેજસ્વી, જેમના ચરણોને રાજાઓએ વંદન કરેલ છે અને શિવમાર્ગને દર્શાવનારા એવા શ્રીદેવસુંદર ગુરૂ થયા. તેમને પાટે પ્રકૃષ્ટ ભાગ્યવંત અને યુગપ્રધાન સમાન એવા શ્રી સોમસુંદરસૂરિ થયા. આચાર્યોમાં અગ્રેસર એવા જે ગુરૂશ્રીને સજજન પુરૂષે, સવાંગ દેદીપ્યમાન ગુણેને લઈને શ્રીસુધર્માસ્વામી સમાન ગણે છે, તેમના પ્રથમ શિષ્ય સમર્થ મહિમાવાળા વિદ્યગોષ્ઠીમાં કુશળ અને પિતાના પ્રજ્ઞાબળથી જગતમાં સુરગુરૂ (બૃહસ્પતિ) તરીકે પ્રખ્યાત થયેલા એવા શ્રી મુનિસુંદરસૂરિ હતા અને બીજા શિષ્ય અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા અતુલ પ્રભાશાળી અને સર્વત્ર ઉદય પામનારા એવા શ્રીજયચંદ્રસૂરિ હતા. શ્રી જયચંદ્ર સદગુરૂના શિષ્ય શ્રીજિનહર્ષગણુ મહારાજે સ્વપરના ઉપકારને માટે વિક્રમ સંવત્ ૧૪૮૭મે વર્ષે આ સમ્યકત્વકામુદી ગ્રંથની લેકબંધ રચના કરી. (કર્તા કહે છે કે, “ધુરંધર મહર્ષિઓએ મારાપર અનુગ્રહ કરીને આ ગ્રંથની શુદ્ધિ કરવી.” છું સમાપ્ત. Page #245 -------------------------------------------------------------------------- ________________ નાનજી ૧૭ થી આમાનંદ પ્રકાશ. - હાઇ ઇ જ x જેન કેમમાં અતી ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક આ સભા તરફથી ચાર વર્ષ થયા પ્રતિમાસે પ્રગટ કરે છે વામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક અને નૈતિક સંબંધી ઉત્તમ લેખેથી આપણી કોમમાં નીકળતા માસિકમાં તે પ્રથમ પંક્તિ ધરાવે છે. દર વર્ષે તેના ગ્રાહકને વાંચનને બહાળે લાભ આપવા સાથે વર્ષ પૂર્ણ થતાં પહેલાં નવીન દ્રવ્યાનુયોગ વગેરેના વિષયથી ભરપુર એક ઉત્તમ ગ્રંથ સુંદર બાઈડીંગથી અલંકૃત કરી દર વર્ષે ભેટ આપવામાં આવે છે. એક જ પદ્ધતિએ આવી ભેટનો લાભ આ માસિકજ આપે છે. હાલમાં તેનું ચામું વર્ષ ચાલે છે. ગુરૂ ભક્તિ નિમિત્તે નીકળતા આ માસિકની લધુ વય છતાં ગ્રાહકેની બહોળી સંખ્યા તેજ તેની ઉત્તમતાને પુરાવો છે. તેનું કદ હાલમાં મોટું કરવામાં આવ્યું છે. છતાં વાર્ષિક મૂલ્ય રૂા. 5 ૧-૦-૦ પોટેજ ચાર આના રાખવામાં આવેલ છે. તેના પ્રમાણમાં લાભ વિશેષ છે. નફે જ્ઞાન ખાતામાં વપરાય છે. જેથી દરેક જૈન બંધુઓએ તેના ગ્રાહક થઈ અવશ્ય લાભ લેવા ચૂકવું નહીં. - - -- @ - - Page #246 -------------------------------------------------------------------------- _