________________
સાગર સમાલાચના સંગ્રહુ યાને આંગમાધારકની શાસનસેવા
[SG]
૨ અઢી અઢી, ત્રણ ત્રણ ફુટની પાટલીએ પાના સાથે એક હાથે રાખી વાંચવી ન ફાવે તે સ્વાભાવિક છે. ૧૦૭ના
૩ મુ`બઈથી પત્ર લખાવીને બાંધવાવાળાએ જ કરી ચર્ચા શરૂ કરી છે. ૫૦૮ના
૪ ચર્ચાસારના કયા પાને વ્યાખ્યાનમાં મુહુપત્તિના બ ધનના વિધાનના સ્પષ્ટ પાઠ છે તે જણાવવું ૫૫૦૯ના
૫ મુખકેશનું અનુકરણુ કચ્છુ કરવા બધનવાળા પક્ષે જ કહ્યું છે. ૧૫૧૦ના
૬ પાઠની માગણી વખતે પ્રવૃત્તિ કે કેઈના અભિપ્રાય જણાવવા તે ચેગ્ય નથી.
૫૧૧૫
૭ શ્રી ભગવતીજી અને જ્ઞાતાસૂત્રજીમાં તમારે જણાવેલા હજામના મુખકેશ આઠ પડના છૅ, નહિ કે એ પડના ૫૫૧૨
૮ વિધાનની ચર્ચામાં પુરૂષ પ્રવૃત્તિને ગેઠવવી એ નખળાઈ છે. ૫૫૧૩ા
૯ વસતિપ્રમાન કરતાં કાન વિંધ્યા વગર પણ મુહપત્તિ બધાય છે, તેમ મૃતકને પણ બની શકે ૫૫૧૪૫
૧૦ શેષ વખત વાચનાદિકમાં જેમ ઉપયાગ રખાય તેમ વ્યાખ્યાન વખતે પણુ રાખી શકાય. (પ્રસંગે પુસ્તક સાપડા ઉપર પણ રાખી શકાય છે.) ૫૫૧મા
૧૧ ચૈત્યવદન બૃહદ્ભાષ્યમાં ઘર'તિ મુટ્ઠોત્તિયો વર' એ પાઠથી જિનેશ્વર મહારાજની યાત્રમુદ્રા કરતાં શેષ વ્યાખ્યાનકારાનીયેાગમુદ્રામાં ભેદ છે એમ સ્પષ્ટ છે.
૫૫૧૬ના
૧૨ પુસ્તક સાપડા ઉપર મેલવાથી એક હાથે મુહપત્તિ અને એક હાથે પ્રવચન મુદ્રા પણુ બની શકશે. (જો કે, આચારદિનકર અને વિધિપ્રપાને તમે પણ સર્જાશે માન્ય કરી શકે તેમ નથી.) ૫૫૧૭મા
૧૩ આખા દિવસ ખેલતાં જેમ મુહપત્તિ મુખ પાસે રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રખાય અને તેને સ્થાપના કહેવાય તેમાં નવાઈ નથી. ૫૫૧૮ા
૧૪ વ્યાખ્યાનમાં નાક ઉપર રાખીને મુહપત્તિ કાનમાં ભરાવવી એવા વિધાનના લેખ કેમ નથી આપતા ? ।।૫૧૯ના