________________
[૧૩૨]
સાગર સમાલાચના સ'ગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
મી. કુંવરજીને—પત્રમાં પ્રશ્નોત્તર અપાય છે, પણ ઘણું શાસ્ત્ર વિરૂદ્ધ અને ખાટુ લખાય છે, તે તેવી રીતે ન થાય તે ઠીક. ખીજી' મેટર મેળવી લેવું તે સારૂ' છે. ૫૮૧૧૫
કલકત્તાવાળા સુ. અગચંદ્ર નાહર
૧ શાસ્ત્રીય અને સત્ય હકીકતમાં કલેશને સ્થાન ન હેાવુ. જોઇએ એમાં બે મત હાય જ નહિ
૨ મહાપાધ્યાયશ્રી ધર્મ સાગરજીએ ચર્ચાની શરૂઆત કરી એ સત્ય નથી. તેના કરતાં પહેલાના શ્રી જિનપ્રભસૂરિએ તપેટ મત. કરીને શરૂઆત કરી હતી.
૩ વળી વમાનમાં પણ તપાગચ્છ અને તેના મહાપુરૂષાની નિંદા તમારા ગચ્છવાળાએ શરૂ કરી છે અને એ સિદ્ધાંત સામાચારી, મૃત્પર્યુષણ નિય વસ્તુ જોવ થી સ્પષ્ટપણે જણ શે
૪ તપાગચ્છવાળાએ ખરતગચ્છના ઉત્પત્તિ તમારા શ્રી જિનદત્તસૂરિથી થયેલી માને છે. માટે તમેને શ્રી જિનેશ્વરસૂરિમહારાજ, શ્રી જિનચ'દ્રસૂરિજી, અભયદેવસૂરિજી મહારાજ, શ્રી જિનવલ્લભજી કે શ્રી જિનદત્તજીના પાડો કે તેના વ્હેલાનાં કહેવાય કે દેવા વ્યાજબી છે. ૫ શ્રી મહાવીર ચરિત્ર અને પાર્શ્વનાથ ચરિત્રના પાડાની વાત જ તમારા મ ટે અહિતકર છે. ચેરી જાહેર થશે.
૬ શ્રી અભયદેવસૂરિમહારાજને અ ગે શ્રી સામધમ મહારાજની હકીકત તપાગચ્છવાળાઓએ શ્રી અભયદેવસૂરિજીથી પ્રતિષ્ઠા મેળવી છે એમ જણાવે છે.
૭ શ્રી પ્રવચનપરીક્ષા માટે શ્રી વિજયસેનસૂરિજીએ શ્રી જિનચંદ્રસૂરજી સાથે વાદ કરી જય મેળવ્યેા છે, એ સત્ય છે, પણ જળશરણુ કરવુ' એ એક નિરૂત્તરપણાની જાહેરાત છે, એમ કેમ નહિ ? કોઇપણ ભેળા થઈને પેાતાની પાસેનાં પુસ્તક! જળમાં એની દે તેમાં કર્તાનુ નિરૂત્તરપણું કે અન્ય કહેવાય જ નહિ.
૮ ૧૧૩૭ સુધી શ્રી જિનવલ્લભજી કૂચ'પુરીય શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય તરીકે હતા એ વાત પુનાની તે વખતની પ્રતમાં છે તે સમજીને સ્વતત્ર લેખ લખાય તે ઠીક. આચાર્ય મહારાજ અભયદેવસૂરિજીની પર પરાવાળા શ્રી વર્ધમાનસૂરિજી વગેરે તથા શ્રી જિનેશ્વરદેવસૂરિજીની પરપરાવાળા અલ્લદેવેાપાધ્યાય વગેરે ખરતગચ્છની કે આદિ ગચ્છમાં પેાતાની હયાતી નથી જણાવતા, એ જરૂર ધ્યાનમાં રાખવું. શ્રી મહાવીર ચરિત્ર આદિ જેવા પાલ્હે કવિની કૃતિમાં ગોટાળા નીકળે નહિ ૧૦૮૦ માં શ્રી જિનેશ્વરસૂરિજી જાવાલમાં હતા એમ અષ્ટકજી કહે છે. [ ખાલુચરના કૃત્રિમ લેખને ખાદ કરતાં કોઇ પ્રતિમાજી આદિના લેખમાં ૧૨૦૪ વ્હેલાં તે શું ? પણ ૧૪મી સદીમાં ખરતર બિરૂદની વાત હોય તે લખવી.