________________
[૨૦]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૧ મહેન્દ્રપંચાંગને માન્યાની વાત અસત્ય અને અસ્થાને છે પુનમના યે તેરશ ક્ષય શાસ્ત્ર અને પરંપરાથી સિદ્ધ છે, માટે ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભાદરવા સુદ ત્રીજને ક્ષય યોગ્ય છે પર્વતિથિની વૃદ્ધિ ન હોય તે સંવછરીની ચેથ કેમ વધારાય ? ૧૨૭૫
૧ “આ કોણ ? ને ઉત્તર રામ કહેશે. આવા લેખેથી શું ? શ્રી હરિભદ્રસૂરિજી વગેરે જેવીસમા શ્રીવીરને પરમોપકારી અને આસને પકારી કહે છે તે આશાતના નથી જ. ૧૨૭૬ [૪. ૧૯૯૩માં દિશા ફેર” ભાગ પહેલો પૂ. શાસન કટકોદ્ધારક ગુરૂદેવશ્રી તરફથી પ્રસિદ્ધ થતાં વીરશાસનપત્રે મુખ પૃષ્ટ ઉપર “એ કેણ?” શીર્ષકતળેના લેખમાં બખાળાં કાઢેલ તેને આ જવાબ છે,].
| (વીર () શા.) ખુલાસે ગતાંક પાને ૪૩૦મે ૧૮૧૫ છે ત્યાં ૧૮૯૫ સંવછરી ચર્ચામાં બીજાવતી લખાણ પણ આવે છે.
* F ક સદ્ધચક વર્ષ ૫ અંક ૧૯ સં. ૧૯૯૩ અ. શુ. ૫ : સમાલોચના
૧ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ચોથને ક્ષય પ્રાપ્ત થાય, પણ તે સંવછરીને દિવસ હોવાથી તેનાથી પહેલાની ત્રીજાનો ક્ષય કરવો જોઈએ એ વાતને ન સમજે તે જ પાંચમને ત્રીજ કરવા માગે છે એમ બેલે ૧૨ છા
(વીર જૈન, ૧ જ્ઞાન પંચમીના તપવાળાને ચોથ પાંચમને અને ત્રીજ-ચેથ અને પાંચમનો અઠમ કરવાનું શાસ્ત્રીવચન છે માટે પુનમના ક્ષયે તેરશના ક્ષયની માફક ભાદરવા સુદ : પાંચમના ક્ષયે તે પાંચમ પર્વને અને તેનાથી પહેલી જે સંવછરીની ચોથ તેને પણ ક્ષય ન થાય માટે ત્રીજનો જ કરે એ યોગ્ય જ છે. ૧૨૭૮
૨ ક્ષય વૃધિના પ્રસંગમાં ઉદયની વાત લેનાર મુચત્ર રતઃ કરવાવાળા જે જ ગણાય. It૨૦લા [મુત્ર માટે વર્ષ ૬ અંક ૨૩ ૨૪ના ૫ ૫૩૩ ઉપરનું સ્પષ્ટીકરણ જેવું]
૩ શ્રી દીપવિજયજી કવિએ ૧૯૭૧માં પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ, શ્રી દેવસૂરિવાળા કરતા હતા' એમ સ્પષ્ટ જણાવેલ હેવાથી તે તિથિપત્રક માન્ય થાય છે. ૧૨૮૦૧
૪ ૧૮૫ના લેખથી ચાલી આવતે રીવાજ ન માને અને ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ ન કરે તે શાસ્ત્ર અને પરંપરાને ઉત્થાપક કેમ ન કહેવાય ? ૧૨૮૧