Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 303
________________ [૨૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૫ દેવલેકની પ્રાપ્તિ પણ તપ-સયમથી થાય છે માટે “હું સંયમ, તપ કરૂં” એવી ધારણાવાળે અભવ્ય ઉપદેશથી થાય કે સ્વભાવથી થાય ? ૬ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનમાં વિષપણું અને ગરપણું છોડવા લાયક છે કે તેનું અનુષ્ઠાન છેડવા લાયક છે ? ૧૬૬૨ ૭ ભગવાન જિનેવર મહારાજે નિરૂપણ કરેલ નવે તવની શ્રદ્ધાવાળા જે આ લેક કે પરલેકના ફલની અપેક્ષાએ તપ આદિ કરે છે તે દ્રવ્યતપ કહેવાય કે વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન કહેવાય ? ૮ શ્રી આચારાંગજીમાં આહાર અદિને માટે પણ તપ કરનાર સમ્યગદ્રષ્ટિ હોય છે એમ કહ્યું છે ખરું કે ? ૧૬૬૩ ૯ જયવી ચરાયમાં “ (3) સિરી એ પદથી આ લેકના જ ઈટ ફલ માંગ્યા છે એમ ખરું કે ? ૧૬૬૪ ૧૦ અંગારમક અભવ્ય આચાર્ય છે કે જેને જવાદિ તત્વની શ્રદ્ધા હતી તેને શિષ્યોએ માત્ર ગુરૂ તરીકે છેડી દીધું છે, કે – તેને મુનિપણાને વેષ લઈ ગૃહસ્થપણે કર્યો છે ? તમારા હિસાબે તે તેને મુનિવેષ લઈને ગૃહસ્થ ન કર્યો તે ખોટું છે ને ?. ૧૧ દ્રક્રિયાવાળાની બેટી ધારણા છોડવવાની હોય કે દ્રવ્યક્રિયા છોડાવવાની હેય? સિદ્ધચક વર્ષ ૧૨ અંક ૯ સ. ૨૦૦૨ જેઠ માસ સમાચના ૧ ચૌદશ-પૂનમનો છઠ કર હોય તેને “તેરસ ચૌદશને છઠ કરે અને બીજી પૂનમે ઉપવાસ કરવો” આવું કઈપણ શાસ્ત્રમાં અને કોઈપણ પરંપરામાં છે જ નહિ. હેય તે વીર (8) શાસનના લેખકે તેવો પાઠ અને પૂરા જાહેર કરવો. (પૂરાવા વગરની તેની લખેલી વાત શાસ્ત્ર કે તેને અનુસરતી પરંપરાને માનવાવાળો મનુષ્ય તે ન જ માને માત્ર તેને અનુસરનારે અંધશ્રદ્ધાળુ જ માને.) ૨ પ્રમાણ આપ્યા વગર છઠના અભિગ્રહની જગો પર ત્રણ ઉપવાસ ગોઠવવાનું અને ચૌદશની જગે પર તેરશે ગોઠવવાનું લખવું તે ઉત્થાપક નવા મતવાળાને જ શોભે ૧૬૬પા ૩ પૂનાના વૈદ્યનું લખાણ થયાં આજ ત્રણ-ત્રણ વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી નવામતના નાયકના મુરબ્બી અને તેને અનુસરનારાઓને વીર (8) શાસનના પંચાંગમાં છેકછાક કરવાની અને છેકછાક કરીને પોતાના અનુસરનારાઓને તે લખી મોકલવાની જરૂરત

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312