________________
સાગર સમાલાચના સમહ યાને આગમાÜારકની શાસનસેવા
[૧૫]
૪ તર્કાનુસારીયેાની અનુકુલતા માટે શબ્દાદિના મુલ ભેદ સાંપ્રતનામથી લીધે છે અને તેથીજ શ્રી ઉપાધ્યાયજી મહારાજ શ્રીનયરહસ્ય' આદિમાં તે તે રૂપેજ નયના ભેદે જણાવે છે અને નૈગચમાં સામાન્ય વિશેષઉભયવાદ્વિતા છે એ તેા શાસ્રસિદ્ધ જ છે. અનુયાગદ્વાર અને વિશેષાવશ્યકના સમજતારને તા અજાણ્યું નથી. ૫૧૩૩૨॥
૫ દેશાવકાશિકત જો કે-સવ વ્રતાના સક્ષેપરૂપે છે. છતાં તેને મુખ્ય આધાર દિશાષરિમાણુના સકેચ ઉપર રહેલા છે તથા તેના આનયન' આદિ અતિચાર પણ ફક્ત દિગમત સાથે સબધ રાખે છે. તેથી ત†નુસારિપણે દિગવ્રતની જોડે દેશત્રત મ્હેલે તેમાં કઈ સ`પ્રદાયભેનું કારણ નથી. વળી ભેગાભાગનું પરિમાણ પૌષધેાપવાસવાળાને પણ અભિગ્રહ અને સ'કાચદ્વારાએ કરવામાં બાધ નથી. એ જણાવવા પૌષધ પછી એનુ લીધુ કેટલાકની એવી માન્યતા હતી કે સામાયિક પૌષધમાં આગારવાળાં પચ્ચકખાણે કરવાથી સમતાભાવ અને અવ્યાપર ત્યાગના બાધ થાય છે, તેના નિરાકરણની તíનુસારિપણાને અંગે શાસ્રકારે જરૂર વિચારી હોય શ્રાવકના તેમાં મહાવ્રતની માફક એકરૂપપણું નથી માટે ક્રમના નિયમ ન રહે. જેમ સૂત્રોમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત પણુ કહે છે અને સાતેને શિક્ષાત્રતે પણ કહે છે અને સાતેને શિક્ષાત્રતે પણ માને છે. ખુદ સાધુએના મહાવ્રતે પણ સૂત્રોમાં અનાનુપૂર્વી એ પણ જણાવાય છે એથી તેમનુ શ્વેતાંબર નિન્નપણું થતું નથી, શાઓમાં દેશાવકાશિકને જે દશમુ રાખ્યુ છે તે અગ્યાર વ્રતમાં સકારાને સ્થાન નથી તે માટે. જો કે સામાયિક સાઘના ત્યાગરૂપ હેાઈ તેમાં સ'કાચને સ્થાન નથી એમ સમજાય; પરંતુ તેમાં પણ સામાન્યે મિથ્યાત્ત્વાદિ અનુમેાદનાના સકાચ હાઈ શકે. ૧૩૩૩।।
ખારમા
૬ શાઓમાં આત્માના સ્વરૂપને બાધ કરનાર માત્રને પાપપ્રકૃતિ ગણી અને તેથી સમ્યકત્વમેાહનીય આદિ પણ સ્વસ્વરૂપને તે કચિત્ ખાધા કરનાર છે અને ગુના ઘાતક છે માટે પાપરૂપ ગણાવ્યા, અને તત્ત્વાર્થંકાર મહારાજે અનુકૂલતાએ વેઢાય એવી પ્રકૃતિએને પુણ્ય માનીને સમ્યકત્વ આદ્ધિ પુણ્યમાં લીધા. વળી તે સમ્યકત્વમેહનીય સ્માદિને આવિર્ભાવ શુભહેતુથી ગણીને પણ પુણ્યપ્રકૃતિમાં તેને હાર્યું કારણાનુસાર એ તમે આશ્રયી ગણ્યું હાય઼ જો સર્વથા તે પ્રકૃતિયાને પુણ્યરૂપે માની હાત તા તેને ઘાતિક્રમ માં ગણુત નહિ અને તે ઘાતિના ક્ષયે કેવલજ્ઞાન થવાનું કહેત નહિ. ૧૩૩૪॥
૭ તપના પેટા ભેદ્ય જે પ્રાયશ્ચિત્ત નામના છે તે પ્રાયશ્ચિત્તના દશ લેદેમાં પારાંચિક પણ અનુપસ્થાપન અનવસ્થાપ્યની માફક છે અને તેથી એકઠા કહે અથવા પ્રથમસ'હુનન– વાળાને જ તે હેાયછે. અને તે તે વખતે બ્યુચ્છેદ થયુ હતુ. અથવા તે આચાર્યને જ હોય છે માટે તે ન કયું હાય; પણ એના ભેદના વૈચિત્ર્યથી મતભેદ ન મનાય. ૫૧૩૩૫ા