________________
[૨૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદ્વારકની શાસનસેવા મહાવીર ચરિયમ્ પત્ર ૧૦૦-૧૦૧
तेा उव्विग्गा समएा समपीओ साविग। साविगाओ । देवा देवीमोफ्यि सिव्व पि जय समुव्विग्ग ॥ सफ्को विह, सेोगेणं अब्भाहयमाएसो सुतिव्वे । ओरुन्नविवन्नमुहा जूरइ पगलन्तनयण सू ॥२८॥ तमगसियरवि व दिए। निसाए गयए व अत्थमियचन्द्रं । विज्सायपईव पिव भवण' तमसम्मि बहलम्मि ॥२९॥ उद्धियकमल सर उव्वणिज्ज इम' जय जाय । उम्मलियकप्पतरु इयर दुमकाण व क़उं ।।२३३०॥ बत्तीस पि य इदा समाग या तफ्खए ससेगमएगा । रवोरायजलोणतण व्हावे ति जिणस्स सुरहेण ॥ पडिबाहिऊण य तय' नियत्तमाणो जणाउ सेाऊणं । निव्वानगय वीर महन्तमुव्वेयमावन्नों ॥५१॥
આવા સ્પષ્ટ પાઠ છતાં જેઓને સૂત્ર-ટીકા-ચરિત્ર અને વ્યવહાર વિગેરે સર્વને ઉઠાવવાની પરંપરાથી ખોટી ટેવ જ પડી હેય અને જાણી જોઈને કદાગ્રહ પિષ હેય તેવા રામપંથી કનક જ ખૂ. રામશ્રીકાન્તના બકવાદને શાસનપ્રેમીઓમાં સ્થાન હોય જ
નહિ
રામપંથીઓએ તેમના ગુરૂના મરણને દિને સ્મશાનમાં બેસીને લાડવા ખાધેલા હોય તેવું બનેલું જાણ્યું નથી અને હવે રામપંથીઓ તેમના નેતાના મરણ વખતે તેમાં મસાણમાં બેસીને લાડવા ખાવ ન બ દેબસ્ત કરશે એવું કે ઈ સજજન તે માની શકે નહિ
જ બૂકના જુઠાણા માટે અક્ષર બહાર પાડવાની વાત જાહેર કરવામાં અાવી હતી; પરંતુ તે જ પુરા વારૂપ સુ. કાંતિલાલે બહાર પાડેલ લેખ તે જ બૂકને વાઘાત જે વાગ્યો અને તેથી કથીરમાં પાક મૂકે તેમાં નવાઈ નથી ૧૬૪૧ (બુક શત)
સિદ્ધચક વર્ષ ૧૦ અંક ૨ સં. ૧૯૯૭ આ. વ. ૦)) સમાલોચના
૧ શાસનમાં ભેદ પાડવા માટે આ રામપંથિઓએ શાસ્ત્ર, શાસન અને પરંપરાથી વિરૂદ્ધ એ તિથિને ઝઘડો ઉભો કરેલ છે અને તેથી નિર્ણય કરવાનો વખત આવતાં સામાન્ય સંપની વાત કરી જાળ પાથરે છે.
૨ શું આ રામપંથીઓના પરદાદાએ હુકમમુનિ શાંતિસાગર, ત્રણ યુઈવાળા કે દયાનંદી સાથે ચર્ચા કરતાં શાસન પાસે પ્રતિનિધિપણું માગ્યું હતું ? કે-તે સામાવાળાઓએ પણ પ્રતિનિધિ થવાની માગણી કરી હતી ? ૧૬૪રા
૩ રામજથી મુંબઈ સન્મુખ આવ્યા છતાં તિથિ બાબતના પિતાના પક્ષની સત્યતા માટે નથી બેલાતું તે જ તે રામપંથિઓના જુઠાપણાને એકરાર છે !