________________
[૭૨]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્નારકની રાસનસેવા
૧ જ્ઞાનના આઠ આચારાને પણ શાસ્ત્રપ્રમાણે ન માનનાર સમયધર્મીને શાસ્ત્રાકત એવાં ઉપધાન અને તેની ક્રિયા રૂચે અને વિરોધ ન ઉઠાવે તેમાંજ સદ્દબુદ્ધિવાળાને
આશ્ચય થાય ॥૧૫૯૨)
(સમય૦)
૧ આચાર્ય આનંદવિમલ સૂરિજીનું પાનુ સેલમી સદીનું છે એમ સાબિત કરવાની જવાબદારી પન્યાસ કલ્યાણવિજયજીએ અમદાવાદમાં લીધી છે અને તે પાનું તેમની પાસે હાવાથી વ્યાજબી જ છે. ૫૧૫૯૩
૨ શ્રી માનદ વિમલજીવ છુ' નિધિ ખ ધીનું લખાણ સસ્કૃતમાં અને ગદ્યમાં છે. અને તેથી વિરૂદ્ધ ગાથ એનું મ્હાંનુ પ્રથમ નંબરે ખાટુ છે.
૩ પુત્ર‘તિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વ'તર અપતિથિની હાનિ વૃધ્ધિ થાય છે તેની સત્યતા સાબીત કરવામાં સેાળમી સદીથી ઘણીએ સદીએના પુરાવા છે. અને તે સાબિત કરવા શાસનપક્ષ તે હુ મેશાં તૈચાર હત અને છે; પણ રામટાળાને વિરમગામ વટાવવુ છે. દક્ષિણમાં દોડી જવું છે, પૂનાથી આવવુ નથી, પાલીતાણેથી જજીને પલાયન થતુ છે અને વૃદ્ધ તપસ્વીના મ્હોડે પરાણે મેલાવી સ’તાડવાની રમત રમવી છે. ૧૫૯૪ના
૪ રામટાળીએ વ્રુધ્ધતપસ્વી પાસે જે પરાણે ખાલાગ્યુ છે તેની પ્રતિજ્ઞા તેમની સહીથી બહાર હજી સુધી ઘણું કહ્યા છતાં કેમ બહાર નથી આવતી ?
પ ગૃહસ્થાને માટે પ્રતિજ્ઞાવાળા અને પ્રતિજ્ઞા વિનાનાં કથને તે હાય; પરંતુ વૃધ્ધિ તપસ્વીયાના વચનોમાં કહેલા વચને પણ પ્રતિજ્ઞ પૂર્ણાંકના નથી એમ કહેનારા
કેવા હશે ?
૬ માખી તિથિચચર્ચાના અનેક પૂરાવાઓના પ્રશ્નાત્તર ન કરતાં એક'શીય પુરાવના નામે જુઠી બાજી રમાય તે વૃધ્ધતપસ્વી અને ઉપાસકને શેલે ખરૂ ?
૭ ધરણેન્સૂરિને નામે સામાન્યપવની વાત કરી, અને પછી ચઉદશ ઉપર તે ચઢાવાય એ વૃદ્ધને તે ન જ શેલે ૧૫૯૫ (રામટેળી અમદાવાદ)
૧ નવામતવાળાએ પતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ' કે પૂતર અપવતિથિની હાનિવૃદ્ધિ કરવાના રીવાજ તે છે પણ તે શસ્ત્રથી વિરૂધ્ધ છે એમ કહે છે. તેથી નવા મતવાળાને યાદીપણું સ્વાભાવિક જ આવી જાય છે. (આચાય' સિદ્ધિસૂરિજીએ પણ ૧૬મી સક્રિમાં બે પૂનમે હતી ત્યારે એ તેરશ થઈ એ લખાણને જુઠ્ઠું ઠરાવવાનુ` હેાવાથી વાદી થવાનુ જ છે.) યાદ રહે કે શાસ્ત્ર અને પરપરા માનનાર પક્ષ ૧૬મી સદી આદિના અનેક લેખાથી પ્રવૃત્તિ સાખીત કરે છે. ।।૧૫૯૬૫