________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા (ર૦૫] .
૫ આજની માફક જુના વખતમાં ખોટું બોલી શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવનારાએ થી મતે નીકળ્યા છે એ સમજાય અને કલ્યાણના માર્ગે જવાય તે કલ્યાણ અન્ય પ્રસંગને અધિકાર ડહેલ તે તમને જ મુબારક હે. (વીર કલ્યાણ વિજયજી)
૬ જે પુનમના ક્ષયે તેરશ અને ચૌદશે પૌષધ અને તપ કરવા પડે તે ચઉદશની આરાધનાથી ચૌદશ પુનમ બનેની આરાધના થઈ ગઈ” એ કયાં રહે? એ ચેકનું ન સમજે તેને શું કહેવું ? ક્ષીણતિથિની આરાધના ભેગી માનનાર અને બેખા માનનારને અઠ્ઠાઈએ જુદી જુદી તિથિએ બેસાડવી પડે એ પણ ચોકખું જ છે મનાય છે કંઈ અને કહેવાય છે કાંઈ ! ૧૨૮રા
૭ પુનમે નવ દિવસ આવે એવી રીતે ઓળી આરાધાય છે માટે હમારે આગલ પાછલ બેસવું થાય પણ ભેળી આરાધના માનનાર અને બેખું માનનારને તે ન જ થાય એ પણ ચેકબું જ છે ! ચોથ સુધી આઠ દિવસ બાબર માનનારા ચઉદશ સુધી બરાબર છે અને પુનમની વૃદ્ધિ અને હાનિ છતાં “અઠાઈ અને ઓળી નહિ ફેરવે તેથી શાસ અને પરંપરાના વિરાધક બનશે - ૮ શ્રીહીર સૂરિજીએ તે પુનમની આરાધના ચઉદશમાં સમાવી જ નથી, એ હવે ઉત્થાપકોને ભાન આવ્યું ! ૧૨૮૩
૯ કલાકોના નામે તિથિક્ષયને હાયડે [હારો] બીન જરૂરી હતું એમ માન્યું તે કલ્યાણ સાચું જણાયા અને માન્યા છતાં જીભ અને કલમ સીધે રસ્તે ન લે એ નવું આશ્ચર્ય ! ૧૨૮૪
(વીર. કે. વી.) - ૧૦ પુના અને અમદાવાદથી બુધવારે પક્ષવાળા ખંભાત આવવા તૈયાર ન હોવાથી પ્રતિનિધિપણાની હઠ, મૌખિકશાસ્ત્રાર્થ અને કમીટી ન માનવાથી લિખિત શાસ્ત્રાર્થ બુધવારીયાઓએ ન કર્યો એ ચેકનું જ છે. ( ૧૧ એકલી સંવત્સરી બાબત ચર્ચા નથી માટે ચોમાસું ઉતરે પણ રીતસર મધ્ય સ્થલે પ્રતિનિધિનો ઢગ કર્યા સિવાય કમીટી માનીને આવશે તે પણ કલ્યાણ છે
કા ; ; ૧ શ્રી દેવસૂરવાળાના તિથિપત્રકની મતલબ જ એ હતી કે-જેઓ પુનમની વૃદ્ધિ કે ક્ષયે તેરશની વૃધ્ધિ કે ક્ષય થાય છે [ઓ] ચાલીશ વર્ષને ર નથી પણ સેકડે વર્ષની પર પરા છે. વૃદ્ધિ કે ક્ષયમાં તે બુધવારીયાએ પણ છતા ઉદયને ખસેડે છે અને અછતા ઉદયને લે છે. ભેળસેળ કે ખાવાદી ન થવું હોય તેને તે પુનમની ક્ષયવૃધ્ધિએ