________________
[૧૨]
સાગર સમાજને સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૨ અઠાઈ અને ઓળીમાં પુનમના ક્ષયે ચઉદશ માત્રની આરાધનાથી ચઉદર અને પુનમની આરાધના મનાય નહિ એમ માનવું પડયું છે અને તેમ થવાથી કોઈપણ તિથિને ક્ષય હોય તે આઠ અને નવ દિવસ, અઠ્ઠાઈ અને એળીના માન્ય કરે છે. (એક દિવસે બે તિથિને આરાધાય તે પછી આઠ અને નવ દિવસને નિયમ ન રહે એ ચોકખું જ છે.) ૧૨૩લા.
૩ કાર્તિકી, આષાઢી અદિ પુનમનાં કાર્યો બુધવારીયાઓને પડવાના ઉદયે અને પુનમને ભેગ પણ ન હોય ત્યારે કરવાં છે (પર્વના ક્ષયની કે વૃદ્ધિની ચર્ચાને ન સમજતા દ્વિતીય પર્વની ચર્ચામાં ઉતરતાં તે માર્ગ અને શાસ્ત્ર બનેથી ચૂક્યા છે.)
૪ વસ્તુતાએ ક્ષયે પૂર્વાને તથા પરંપરાને અનુસરીને પુનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરાય છે તે જ યેગ્ય છે એમ માનવું પડશે અને તેથી રવિવારે સંવછરી કરી અને ગુરૂવારે કરશે તે જ યોગ્ય થશે.
૫ કલ્યાણક તે એક દિવસે ઘણાં સાથે હોય છે.
૬ આજ્ઞાને નામે ને માસી તથા કલ્યાણકને ન મે “તિથિ એ છી’ની વાત તે હવે જુઠી છે એ સમજાઈ ગયું અને ભેળસેળની વાત પણ રહી નહિ. ૧૨૪મા
( કથીર શાસન ) 555 ૧ શ્રી તીર્થંકરદેવેના આંશિક અનુકરણમાં વિવાદ નથી' એમ હવે વીર (?) શાસન માને છે ઘ૧૨૪૧
૨ અન્યમતવાળા મળવાથી અન્યમતના ગણાય એ કથન, આંખવાળાથી વિપરીત રહેતાં આંધલા થવા જેવું ગણાય એમ એ હવે વદે છે.
૩ પહેલું સમ્યકત્વ અને વરબે ધિને ભેદ, લલિતવિસ્તરા આદિથી સ્પષ્ટ જણાવ્યા છતાં વીર (8) શાસનને માન્ય નથી
૪ વરધિએ પરાર્થોઘત થતા નથી, પણ જિનનામકર્મના નિકાચન વખતે થાય છે એમ તે માને છે.
૫ ઔદચિકી એ શબ્દને “ઉદયવાળી તિથિ એવો અર્થ સ્પષ્ટ છે પ્રમાણભૂત ઉદયવાળી એ અર્થ બેટા આગ્રહને છે પહેલી તિથિને ઉદયવાળી ન માની તેથી પહેલાની વૃદ્ધિ ગણાય અને તેથી ફલ્ગ કહેવાનું ન રહે.