________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગધારકની શાસનસેવા [૫] સુધાર્યા એ ચેકનું છે તે વચનની શાહુકારી શું કાર્ય કરશે ? [ હજુ સાચા માનતા હે કે હે કે હેય તે સૌરાષ્ટ્રવાળા આહાન સાથે અગર તે સિવાય ખુશીથી આ આહાન સ્વીકારવું. વ્યાજબી રીતે મધ્યસ્થ, મુદ્દત ને મુકામ પણ જાહેર કરવાં ] ૬૩૨
[ જૈન પ્રવચન ] ૧ મૂખ મિત્રો કે તેના આડતીઆઓ પોતાની તેવી વર્તણુંક સમજે એ મુશ્કેલ છે દાનાને જ પોતાની અને પારકી દાનાઈ સૂઝે n૬૩૩ા
૨ સંમેલનને નામે જુઠી વાત લખવી તે સકલ ભારતવર્ષીય મુનિ કે જે વાસ્તવિક તીર્થરૂપ છે તેને કલંક દેવા સમાન છે. ૬૩૪
૩ દુશ્મન દાને જાણ્યા પછી તેને શરણે ન જાય ને મિત્રને મૂર્ખતાથી મૂર્ખ કહે તેના જેવ મૂખ જગતમાં જવલે જ હશે. ૬૩પા
| (વીરશાસન) ૧ જે મુક્તિને માટે જ થાય તે વિદ્યા એ અવિદ્યાના વ્યવદને ન સમજાયાથી પ્રનેત્તર છે.
૨ આચાર પ્રકલ્પના જાણનારને શાસ્ત્રો ગીતાર્થ કહે છે ૬૩૬
૩ પૂજાવાળા અહંધાતુથી અરિહંત, અરહન્ત અને અરુહન્ત શબ્દો થાય છે એમ જે ન જાણે તે જ અરિહંતપણું સામાન્ય કેવલીમાં છે એમ કહે. ૬૩છા
૪ શામાં ચૌર તરીકે જાહેર થયેલ માલના સ્થાનને અનાર્ય ગણેલો ન સમજે તેજ ઉજજયિનીવાળા માલવાને અનાર્ય શબ્દથી ભેળવે ૬૩૮ (જૈન ધર્મ પ્રકાશ)
૧ કેવલજ્ઞાની પણ લેકોને જે બોધ દે છે તે શ્રતજ્ઞાનને અવલંબીને જ દે છે આવું લખાણ તેજ કરી શકે કે જે કેવલીને શ્રુતજ્ઞાન માને અને પહેલાનાં શ્રતજ્ઞાનને આલંબવાવાળા કેવલીઓ કેવલિપણામાં હોય છે એમ અને ક્ષાયિક ક્ષાપશમિક જ્ઞાનની મિશ્રતા માનતા હેય. ૬૩
૨ ભએ દેવાદિ માટે ભકિતથી કરેલા દ્રવ્યને દેવાદિદ્રવ્ય કહેવાના સ્થાને સડેલ સમયધર્મીઓ સ્થાપનના હેતુઓ ન સમજતાં કલ્પના કરે ૬૪૦
૩ જ્ઞાનની અને સાધારણની અપેક્ષિક અધિકતા દ્રવ્યની વ્યવસ્થા કરવા માટે ઉપયોગી નથી એ વાત પુસૈર સ્થાન ફેવરિ એ ઉપદેશસપ્તતિ અને સેનપ્રશ્નના કથને શ્રદ્ધાલુ સહેજે સમજે તેમ છે અ૬૪૧.