________________
[૧૨૨] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમારકની શાસનસેવા તેઓજ આજ્ઞાને પ્રોજક તરીકે ન માનતાં સહચાર તરીકે જ માને ૩ Gram# નસિથ એ વાતને વિચાર કરવો જરૂરી છે. ઉપરા
(જૈન પ્રવચન)
સિદ્ધચક વર્ષ ૪ અંક ૧૭
“ પ્રવચનના સંપાદકને ” આચાર્યદેવશ્રીએ શાસ્ત્રના પાઠ સાથે પ્રત્તરરૂપે ચાલુ વિષષે ચર્ચા છે એટલે તમારે લખાણની કિસ્મત લખાવનારને જ મુબારક જે તમારા નવા આચાર્યને “ભૂલ પોતાની છે? એમ ન માનવું હોય તો ૧ સમ્યકત્વ પૂર્વે પણ સર્વકાલ પરોપકાર કરવાવાળા જ છે તીર્થકરે થાય છે. ૨ વાલીજીએ સકષાયપણે લબ્ધિ નથી જ ફોરવી એમ જણાવવા માટે વીતરાગ લબ્ધિ ફેરવે ૩ મતક્ષાવ. વાળા ગુરૂતત્વ વિનિશ્ચયના અને રૂત્યાદ્રિ પ્રજા વાળા આવશ્યકના પાઠોના અર્થો સાચા ઠરાવવા, આમાં તટસ્થ પાંચ કોઈપણ આચાર્યોની સંમતિ બહાર પાડવી ગ્ય છે.
૨ તમારા નવા આચાર્ય જે લાઈનસર પ્રશ્ન કરશે તે હું માનું છું કે- આચાર્યદેવ બીજા પ્રક કરતાં તેના ઉત્તર પહેલા આપશે
૩ તમારા નવા આચાર્ય પૃષ્ઠ ૫૭૫માં પાંચ વખત અહં દર્શન શબ્દ આપે છે. તે જે નવી શોધ ન હોય તે સુધારવા લાયક છે. એમ તમને અને તમારા નવા આચાર્યને જરૂર લાગવું જોઈએ. આશા છે કે પહેલાં ઘણી વખત કર્યું છે તેમ આમાં ચાલાકી નહિ ચલાવાય પેરે પાકો નિ કિફાયદ એ જે છાપાની ભૂલ હોય તે તે નિટિવ એમ માની લઉં- કદાચ (આહંદૂદર્શન જેવી) નવી શેધ હોય તે ખુલાસે જણાવવાની જરૂર છે.
તા.ક. : સ પાદકે ધ્યાન રાખવું કે શબ્દની ચાલાકી કરવાનું કાર્ય ચાલાક ચંદ્ર ને સેંપી વસ્તુસ્થિતિને નિરખી સત્યના સાથીપણાને કઈક અંશ હજી છે એટલું જણાવાય તે સારૂં છે. | મી. લલુભાઈએ લખેલ હકીકત ખરી છે. કારણ કે તે તેમના અનુભવની છે તમે તે સાદ્યન્ત અનુભવ બહાર જ છે છતાં તમારા નવા આચાર્ય કે તેમના ગણાવેલ ધર્મપ્રેમિયે તેમાં સાચું અન્ય હોય તે કેમ જાહેર કરતા નથી ?
ખરી રીતે તે આચાર્યદેવ જે ગામમાં હશે ત્યાં તમારા નવા આચાર્ય હાલમાં ખસી ગયા છતાં અકસ્માત આવશે અથવા નવાને સ્થાને તેઓ આવશે, ત્યારે વિષયને ફેટ અને તેને નિર્ણય થશે. દિશા પલટી છે તેમ દેશ ન પલટે તે સારૂં. જેમ અત્યારે સંપાદકની સોડમાં ગયા છે તેમ તે વખત તે નહિંજ જઈ શકે. (તંત્રી)