________________
અર્જુન
અજુન
પાડ્યા. ભીમની પછી દ્રૌણાચાર્ય યુદ્ધ સારુ લઈ એને બ્રાહ્મણ અને ગુરુપુત્ર જાણીને જીવતા આવતાં એણે એમને પણ પાડયા હેત, પણ મુક્યો હતો. (અશ્વત્થામા શબ્દ જુઓ) એટલામાં દુર્યોધને અર્જુનને સંશપ્તક તરફ યુદ્ધમાં સધળા કૌરવોનો નાશ થયે. તેમનાં શ્રાદ્ધાદિ રોક્યો. દ્રોણાચાર્યે રચેલા ચક્રવ્યુહને ભેદ કરવા ક્રિયા પૂરી થયા પછી યુધિષ્ઠિરને રાજ્ય પ્રાપ્ત એને પરમ પરાક્રમી પુત્ર અભિમન્યુ ગયેલ. ભીમ થયું. પરંતુ ગોત્રહત્યાનું મને લાગેલું પાપ કેમ વગેરે એની સહાયને સારુ ગયેલા. એને મળી ન શકે છૂટશે ધારી યુધિષ્ઠિરને ઘણે જ શોક થે. કૃષ્ણ તેટલા માટે જયદ્રથે પિતાની સેના ભીમ વગેરેના એમને ઘણું સમજાવ્યા પરંતુ તેમના મનની માર્ગમાં આડી આણવાથી અને મોટા મોટા શાંતિ ન થતી જોઈને તેઓ તેમને બંધુ સહવર્તમહારથીઓ તૂટી પડવાથી અભિમન્યુ મરાય. આ માન ભીષ્મ પાસે લઈ ગયા. ભષ્મ ઈરછામરણ વાત જાણતાં અર્જુને પ્રતિજ્ઞા કરી કે હું આવતી હેવાથી ઉત્તરાયન થયા બાદ મરવું ધારીને બાણ કાલે જયદ્રથને મારીશ. ન મારું તે અગ્નિભક્ષણ
શમ્યા પર સૂતા હતા. ભીમે તેમને ઘણે પ્રકારે કરીશ. અર્જુન પિતાને જરૂર મારશે એવા ભયથી
નીતિ સમજાવી અશ્વમેધ યજ્ઞ કરવાની આજ્ઞા કરીને જયદ્રથ આખે દિવસ સંતાઈ રહ્યો. થોડાક દિવસ
યુધિષ્ઠિરના મનનું સમાધાન કર્યું હતું. એક વખત રહ્યો એટલે કૃષ્ણ સાંજ પડી હોય એમ જણાય
ભીષ્મના મુખેથી નીતિનું શ્રવણ કરીને યુધિષ્ઠિર એવી માયા કરી. પ્રતિજ્ઞાને અવધિ પૂરે થયે
બંધુ સહિત હસ્તિનાપુર આવતાં રસ્તામાં સૂર્યાસ્ત માટે હવે અર્જુન મને મારશે નહિ માની જયદ્રથ
કાળ પાસે આવતો જાણી પાસે જ દુષદ્વતીને રમ્યા બહાર નીકળે. અહીં અર્જુને પોતાની પ્રતિજ્ઞા
કિનારે જઈ કૃષ્ણ અને અર્જુન સહિત ત્યાં જ પૂરી કરવા બળી મરવાની તૈયારી કરી હતી તે
સંધ્યાવંદન સારુ થવ્યા અને નિત્ય પૂરું થયા જેવા બીજાઓ સાથે જયદ્રથ પણ આવ્યા હતા.
બાદ હસ્તિનાપુરમાં પેઠા હતા. અર્જુને બાણવૃષ્ટિ કરી સહુને ગભરાવી મૂકીને
આ ઉપરથી જણાય છે કે અર્જુન, તેના બંધુએ જયદ્રથને એક બાણ માર્યું કે તરત જ સૂર્ય
અને કૃષ્ણ સમયે સમયે સંયોપાસના કરવામાં કેવા પાછા દેખાય. કેટલાક ગ્રંથમાં એમ છે કે જયદ્રથ
તત્પર હતા. અજુન પણ નિત્ય કર્મ કરતા અને
ગમે તેવો પ્રસંગ હોય તો પણ ઈશ્વરપાસના પણ બહાર નીકળે તે માટે કૃણે પોતાના સુદર્શન વડે સૂર્યને ઢાંકી દીધે. સંધ્યા થઈ એમ જણાયાથી અને
કરતે. કર્ણનું અને એનું યુદ્ધ થતું હતું ત્યારે
એક દિવસ સૂર્ય આથમવાની વેળા આવી પહોંચી પિતાનાં શસ્ત્ર મૂકી દઈ અગ્નિકુંડની તૈયારી કરી,
જણાતાં તેમણે સેનાને લઢતી રોકી પિતપોતાના સ્નાન કરી કૃષ્ણને પ્રણામ કર્યા. કૃષ્ણ સલાહ આપી કે ધનુષ્ય બાણ લઈને અગ્નિકુંડની પ્રદક્ષિણા કરે.
તંબુ ઉપર ગયા. ત્યાં એણે અને કૃષ્ણ પિત
પિતાનાં નિત્ય કર્મ કર્યા બાદ નિદ્રા લીધી. બીજે અર્જુન એમ કરતા હતા તે વખતે પોતાનું સુદર્શન ખસેડી કૃષ્ણ અર્જુનને કહ્યું કે જે આ સૂર્ય અને
દિવસે સવારે પણ એ જ પ્રમાણે નિત્ય કરીને પછી જો પેલે જ્યદ્રથ. અને તેને લક્ષીને બાણ મારી
વૃદ્ધ ચડ્યા. | ભાર૦ કર્ણ૦ અ૦ ૩૦ જયદ્રથનું શિર ઉડાવ્યું. (૩ જયસ્થ શબ્દ જુઓ.)
થોડા સમય બાદ ઉત્તરાયન થતાં ભીમે દેહ
ત્યાગ કર્યો. ત્યાર પછી યુધિષ્ઠિરે અશ્વમેધ કરવાની ધૃષ્ટદ્યુમ્નને હાથે દ્રૌણાચાર્ય મરણ પામ્યા એટલે
ઈચછાથી યજ્ઞદીક્ષા લીધી. તેમણે શ્યામકણ ઘડાને કર્ણને યુદ્ધને વારે આવ્યો. અજુને એની સાથે પૃથ્વી પર છૂટો મૂક્યો. એ ઘડાના રક્ષણ સારુ ઘર સંગ્રામ કરીને એને માર્યો. (કર્ણ શબ્દ જુઓ.) પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સાત્યકિ, કૃતવર્મા, મેઘવર્ણ, રાત્રે તંબુમાં સૂતેલાં બાળક અને વરને માર્યા તે વૃષકેતુ, યૌવનાશ્વ, અનુશાલવ ઇત્યાદિ વિરોને સાથે બદલ અજુને અશ્વત્થામાને મસ્તકમણિ કાપી લઈને અર્જુન ગયે હતે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org