________________
ધર્મઋષિ
ધર્મવ્યાધ
પરણાવી હતી. એમાંની બારને અનુક્રમે શુભ, પ્રસાદ, ધમપ્રસ્થ ભારતવર્ષીય તીર્થ. અભય, સુખ, સંતોષ અથવા હર્ષ, ગર્વ, ગ, ધર્મભત દંડકારણ્યમાં રહેનાર એક ઋષિ. / વા૦ અભિમાન, અર્થ, મૃતિ, ક્ષેત્ર અને પ્રશ્રય એ નામે રા૦ અર૦ સ. ૧૧. બાર પુત્ર થયા હતા. તેરમી દક્ષકન્યા મૂર્તિને ઘમરથ સોમવંશીય અનુકુળના અંગવંશના દિવિરથ નર-નારાયણ નામે બે પુત્ર હતા. દેવી ભાગ ૪ રાજાનો પુત્ર એને બહદ્રથ પણ કહેતા. એને ચિત્રરથ
૪૦ અ ૧૬; ભાગ- ૪ & ૫૦ ૧૦. અથવા રોમપાદ કરીને પુત્ર હતો. ધર્મષિ (૨) ત્રીજા – ઉત્તમ મવંતરમાં થયેલા ધર્મરાજ યમનું એક નામ. વિષ્ણુ અવતારનો પિતા. એને સૂનૃતા નામે સ્ત્રી હતી. ધર્મરાજ (૨) યુધિષ્ઠિરનું એક નામધર્મષિ (૩) વૈવસ્વત મનવંતરમાં બ્રહ્મ- ઘમ વર્ધન કેક દેશમાંથી અયોધ્યા આવતી વખતે માનસપુત્ર. એને ઉત્તાનપાદ વંશના પ્રચેતસ દક્ષ ભરતના રસ્તામાં આવેલું ગામ. | વા. ર. અ. નામના રાજાએ પિતાની સાઠમાંથી દશ કન્યા સ૦ ૭૧. પરણાવી હતી. એ દશનાં નામ – મરુત્વતી, વરુ, ધર્મવૃદ્ધ ચંદ્રવંશી યદુકુળના સાત્વતવંશના શ્વફલકના યામી, લંબા, ભાનુ, અરુંધતી, સંકલ્પા, મુહૂર્તા, તેર પુમાંને એક. અફર યાદવને ભાઈ. સાધ્યા અને વિશ્વા એવાં હતાં. આમાં પહેલીને ઘમવ્યાધ મિથિલા નગરીમાં રહેનાર એક શિકારી. મરુત્વાન અને જયંત એમ બે પુત્ર, બીજીને આઠ એક વખત કોઈ બ્રાહ્મણ એક ઝાડ તળે બેસીને વજુઓ, ત્રીજીને સ્વર્ગ નામને પુત્ર અને નાગવીથી અધ્યયન કરતો હતો. તે વખતે એક બગલી એના નામે કન્યા, ચોથીને ઘેષ સંજ્ઞાવાળા પુત્ર, પાંચમીને ઉપર ચરકી. બ્રાહ્મણે ક્રોધ કરીને ઊંચું જોયું તેથી દેવઋષભ, છઠ્ઠીને કેટલાંક પ્રાણી, સાતમીને સંકલ્પ એ બગલી બળીને ભસમ થઈ ગઈ. આથી કરીને સંજ્ઞાવાળા દેવ, આઠમીને મુહૂર્ત નામે દેવ, નવમીને એ બ્રાહ્મણને પિતાના તપોબળને ગર્વ આવ્યા. સાધ્યદેવ, અને દશમીને વિવેદેવ, એમ સંતતિ થઈ પછી પિતાના રોજના રિવાજ મુજબ ગામમાં હતી. / મત્સ્ય અ૦ ૨૦૨; ભાર૦ આદિ અ૦ ૬. માધુકરી માગવા ગયા. જતાં જતાં એક પતિવ્રતાને ધર્મષ (૪) એ નામના એક બ્રહ્મર્ષિ. એની ઘેર માગવા ગયો. ભિક્ષા આપતાં વિલંબ થવાથી
સ્ત્રીનું નામ ધૃતિ હતું. / ભાર૦ ઉદ્યો. અ૦ ૧૧૭. બ્રાહ્મણને ક્રોધ ચઢયો અને એણે કેપભરેલી નજરે ધમકેતુ સોમવંશી આલુપુત્ર ક્ષાત્રવૃદ્ધના વંશના કાશ્ય એ બાઈ સામું જોયું. પણ એ કાંઈ બળી ગઈ કુળમાં થયેલા સુકેતન રાજાનો પુત્ર. એને પુત્ર નહિ ! બ્રાહ્મણ આથી દિલગીર થતા હતા એટલે તે સત્યકેતુ.
પેલી બાઈએ કહ્યું કે, મહારાજ ! તે બગલીને બાળી ધર્મતીર્થ તીર્થવિશેષ. ભાર૦ ૧૦ ૮૨. નાંખી હતી એ હું જાણું છું. પરંતુ હું પતિવ્રતા ધર્મપુત્ર યુધિષ્ઠિર
હોવાને લીધે તું મને બાળવા સમર્થ નથી, એ ધમવજ રથધ્વજ નામના રાજાને પુત્ર, અને કુશ- તને પણ ખબર જ હશે. હવે તેને કહેવાનું એટલું
ધ્વજ નામના રાજાને માટે ભાઈ. એને તુલસી નામે જ કે તું મિથિલા નગરીમાં જા; અને ત્યાં ધર્મ કન્યા હતી.
નામને એક શિકારી રહે છે, તે મારા કરતાં ધમ ધ્વજ (૨) વિદેહવંશના કુશવજ જનકને પુત્ર. અધિક જ્ઞાની છે. માટે જે તારા મનમાં કોઈપણ
એને કૃતવજ અને મિતધ્વજ નામે બે પુત્ર હતા. તરેહને સંશય હોય તે એની પાસે જઈને નિવારણ ધમપાલ દશરથના આઠ અમાત્યમાંના મંત્રપાળ કર. આ ઉપરથી એ બ્રાહ્મણ મિથિલામાં ગયે અને નામના અમાત્યનું બીજું નામ છે વારા બાલ૦ ધર્મવ્યાધ સાથે એને સંવાદ થયો. સ્ત્રીઓને પતિસ૦ ૭.
સેવા અને પુત્રને માતાપિતાની સેવા એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org