________________
નલ
૩૦૫
નલ
પોતાની સ્ત્રી અને છોકરાંને સંભારીને રડ્યો. આવો પાડીને બેસીને ટેલ નાખવી, એવી આજ્ઞા કરી. કદરૂપ બાહુક, એને વળી વિગ અને વિરહ કેવો પણંદ નામે બ્રાહ્મણ હતો તેને કેસલદેશમાં અયોધ્યા જાણીને વાય વગેરેએ પૂછયું, તેને નલે એ તે મેક. એ બ્રાહ્મણ ટેલ નાખતે ફરે, પણ કઈ મેં એવી વાત સાંભળી હતી એમ ભળતું જ કહીને એને મર્મ સમક્યું નહિ; પણ એ સાંભળી બાહુકને ઉડા.
બેટું લાગ્યું. એણે પદને એકાંતમાં બેલાવીને નલ ઘતમાં હારી ગયા પછી દમયંતીએ પિતાનાં પૂછ્યું કે મારી સ્ત્રી દમયંતી અને છોકરાં કુશળ છોકરાં વાય સાથે પોતાને પિયર મોકલી છે કે ? પર્ણોદ, હું શું કહું ? મેં તદ્દન નિરુપાય દીધાનું કહી ગયા છીએ. વાવ બને છેકરાને થવાથી જ દમયંતીને ત્યાગ કર્યો. નહીંતર એવી ભીમક રાજને ત્યાં સંપી, નલના ઘતાસક્ત થવાની
પતિવ્રતા અને પતિપરાયણને ત્યાગ કશું કરે? વાત કરીને ત્યાંથી નીકળી ચાલે. દમયંતી સહ
આ પછી પણંદ ત્યાંથી નીકળે અને ઉતાવળે વર્તમાન પિતાની સુતા અને જમાત રાજ્યભ્રષ્ટ
કુંડિનપુર ગયે. એણે બનેલી બધી હકીકત દમયંતીને થઈને અરણ્યમાં ગયા જાણી ભીમ રાજાએ ચોતરફ
કહી. એણે કહ્યું કે સ્વરૂપ જોતાં એ નલ હેય કે બ્રાહ્મણને શોધ કરવા દેડાવ્યા. એમાંને એક સુદેવ
નહિ એને મને નિશ્ચય થતું નથી. દમયંતીએ નામને બ્રાહ્મણ ફરતે ફરતે ચેદી દેશમાં આવ્યું.
પિતાના મનથી વિચાર કરીને નિશ્ચય કર્યો કે રૂપ એ બ્રાહ્મણ રાજ્યદરબારમાં ગયા. ત્યાં એણે અકસ્માત
સિવાય નલને ઓળખવાની બીજી અનેક રીતે દમયંતીને દીઠી અને ઓળખી. ભીમરાજાની આજ્ઞાથી
છે. માટે એને નિશ્ચય કરતાં અડચણ નહિ આવે. પિતે એની જ શોધમાં નીકળે છે એ કહ્યું. આ
એટલા સારુ પહેલાં તે નલ અહીં આવે અને
એના આવી પહોંચવાથી જ એની પરીક્ષા થાય, સાંભળીને દમયંતીને ધ્રુસકે ધ્રુસકે એટલું રડવું આવ્યું
એવી યુક્તિ કરી. | ભાર વન અ૦ ૬૯. કે એનાથી રોકાય જ નહિ. આ વાત સુનંદાએ
પ્રથમ કહેલા સુદેવ બ્રાહ્મણને દમયંતીએ જાણે એણે પોતાની માતાને કહ્યું. એને પણ સુદેવને
તેડાવીને કહ્યું કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ ! તું અયોધ્યા મોએ આ વાત સાંભળીને પારાવાર શોક થયે.
જ અને ઋતુપર્ણ રાજાને પ્રાતઃકાળમાં એકાંતમાં સુનંદાની માતા દમયંતીની માસી થતી હતી.
એટલું જ જણાવજે કે આવતી કાલે સૂર્યોદય સમયે પિતાની ભાણજીની આ અવસ્થા થઈ અને પિતાને
દમયંતી સ્વયંવર કરનાર છે. માટે ઈચ્છા હોય તો ત્યાં જ સેવકાઈ કરતી રહી, એ બધાંથી એના
તમે ત્યાં જાઓ. એ પ્રમાણે સુદેવ અધ્યા ગયે સંતાપની સીમા રહી નહિ,
અને દમયંતીની સુચના પ્રમાણે ઋતુપર્ણને સમાપછી એની માસીએ દમયંતીને ઘણે સત્કાર ચાર કહ્યા. એને આથી આશ્ચર્ય તે લાગ્યું, પણ કર્યો અને તેને લાવ-લશ્કર, ડેરાતંબુ વગેરે જોડે ઘણું વખતથી બાહુકની શક્તિની પરીક્ષા કરવાનું આપી કુંડિનપુર પહોંચતી કરી. દમયંતી મળી એના મનમાં આવ્યું હતું, એને આ સારે યોગ આવવાથી ભીમકરાજને ઘણે જ આનંદ થયો છે ધારી, તેણે બાહુકને તેડાવ્યા. તપણે કહ્યું દીકરી અને જમાઈ બેની ખેળ કરતા હતા તેમાંથી કે કુંડિનપુર જવાને હાલ ને હાલ નીકળવું છે, અને અરધે ભાર કમી થયો. પિયરમાં કેટલેક કાળ સુર્યાસ્ત વખતે ત્યાં પહોંચી જવું જોઈએ. હવે રહ્યાથી સહેજ સ્વસ્થ થઈ એટલે દમયંતીએ કેટલાંક શું કરવું ? બાહુક કહે, ફિકર નહિ. આપ તૈયારી એંધાણ સમાન માર્મિક વાક્યોને સંદેશે જેડી, કરે. એમ કહીને પોતે અશ્વશાળામાં ગયા અને અનેક બ્રાહ્મણને અનેક દેશો પ્રતિ રવાના કર્યા. ત્યાંથી દુબળા ઘડા પસંદ કરી રથે જોડીને આણ્યા. એમણે જઈને દરેક નગરમાં ઠેરઠેર એ સંદેશે ઘાંટ રાજા રથ પર બેઠો કે બાહુકજીએ ઘેડાને એટલા
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org