Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 351
________________ પ્રતાપ ૩૪ પ્રતી ૫ Kાન વકીલ કલા, લાલા ” પાછf કાશાપુરામા પર પણ ઉત, વરપ્રદાન કરો છે જ, તે આ પૃથ્વી પર સારામાં પ્રતિવિધ્ય (૨) ભારતના યુદ્ધમાં આવેલ દુર્યોધન સારું શું છે તેની મને ખબર ન હોવાથી તમે પક્ષને શાકલ દેશાધિપતિ એક રાજા. જાતે તેને વિચાર કરીને તે મને આપે. એના આ પ્રતિમ સૂર્યવંશના ઈક્ષવાકુ કુળત્પન્ન કુશાજવાબથી ઇન્દ્ર વિશેષ પ્રસન્ન થયે. સહુથી શ્રેષ્ઠ ન્વયમાં થયેલા વત્સવૃદ્ધ રાજાને પુત્ર. એને ભાનુ તો બ્રહ્મવિદ્યા, પણ તે આને કેમ અપાય, એ ધર્મને નામે પુત્ર હતે. સંકટમાં ઈન્દ્ર પડયો. એ મારી પાસે મુમુક્ષુપણુથી પ્રતિશ્રવા ભીમસેન અને સુકુમારીને પુત્ર. દેરવાઈને નહિ, પણ શત્રુભાવે આવ્યો છે. વારુ, પ્રતિકૃત શાંતિદેવાની કુખે થયેલે વસુદેવને પુત્ર. જે ન આપું તે મેં એને માગવાનું કહ્યું છે. છેવટે પ્રતિષ્ઠાપુર હસ્તિનાપુર સમીપ આવેલી ઇલાપુત્ર વિચાર કરીને ઈદે એને બ્રહ્મવિદ્યા આપી, એમ પુરુરવા રાજાની નગરી. એનું બીજું નામ વર્ધમાનકતાર્થ કરીને વિદાય કર્યો, ત્યાંથી એ પાછે કાશીપુરીમાં આવ્યા. એ દશરથિ રામને પરમ મિત્ર હતા. પ્રતિહર્તા ઋષભદેવ વંશના ભરતાન્વયમાં થયેલ પ્રતાપ જયદ્રથને મિત્ર, એક રાજા (૩, જયદ્રથ શબ્દ પ્રતિહ રાજાને સુવર્ચલાને પેટે થયેલા ત્રણ પુત્રજુઓ.) માને મોટો. એ યજ્ઞ કર્મમાં બહુ નિપુણ હતે. પ્રત સમવંશી આયુકુળાત્પન્ન સુહેત્રના પુત્ર કુશને એને સ્તુતિ નામની સ્ત્રીને પેટે અજ અને ભૂમ પુત્ર. એને પુત્ર તે સંજય રાજા. નામના બે પુત્ર થયા હતા. પ્રતિબાહુ સમવંશી “વફકને તેર પુત્રોમાં પ્રતીક સૂર્યવંશી નૃગકુળત્પન્ન વસુરાજાને પુત્ર. કનિષ્ઠ. એના પુત્રનું નામ આપવાન. પ્રતિબાહ (૨) કૃષ્ણને પ્રપોત્ર, એને પુત્ર તે સુબાહુ, પ્રતીકાશ્વ સૂર્યવંશી ઇક્ષવાકુ કુળત્પન સમવયના પ્રતિભાનું સત્યભામાને કૃષ્ણથી થયેલા પત્રમાં ભાનુમાન અથવા છુવાશ્વ રાજાને પુત્ર. એના પુત્રનું એક. નામ સુપ્રતીક. પ્રતિમાસ્ય અથવા મત્સ્ય ભારતવર્ષીય દેશ. | પ્રતિક પ્રદીપક શબ્દ જુઓ. ભારત ભીમઅ૦ ૯. પ્રતીપ સોમવંશી પુરુકુળત્પન્ન અજમીઢ સંભૂત પ્રતિકૃતિ યુધિષ્ઠિરને વ્યાસે શીખવેલી વિદ્યાવિશેષ. કુરુપુત્ર જનુના વંશના દિલીપ રાજાને પુત્ર. એ યુધિષ્ઠિરે અર્જુનને એ વિદ્યા શીખવી હતી. | ભાર ઘણે જ વૃદ્ધ થયો હતો. એને કાંઈ સંતતિ વ૦ ૩૬-૩૦-૩૮; વ૦ ૩૭–૧૭. થઈ નહોતી. પુત્રપ્રાપ્તિ સારુ એણે ગંગાદ્વારે પ્રતિરૂપા આ પ્રપુત્ર પુિરુષની સ્ત્રી અને મેરુની જઈને તપને આરંભ કર્યો. કાંઈ કાળ ગયા પછી કન્યા. ગંગા પ્રત્યક્ષ થઈને એની પાસે આવીને એના પ્રતિવિંધ્ય દ્રૌપદીને યુધિષ્ઠિરથી થયેલ પુત્ર. એ જમણું ખેળા પર બેઠાં. તે જોઈને એણે ગંગાને જન્મકાળે શત્રુઝહરણ વિષયે વિંધ્ય પર્વત જે કહ્યું કે તું મારી પુત્રવધૂ થાય એવી મારી ઇચ્છા અચળ દેખાવાથી એનું આ નામ પડ્યું છે. યુદ્ધમાં છે. ગંગા તથાસ્તુ કહીને અંતર્ધાન થયાં. એ જતાં એના રથને, આખે શરીરે સફેદ અને કંઠ પિતાના દેશમાં પાછો આવ્યું. કેટલાક સમય આગળથી જ માત્ર કાળા એવા ઘેડા જોડાવ. | વીત્યા પછી એને દેવાપિ, સંતનું અને બાહિક ભાર૦ દ્રોણ૦ અ૦ ૨૩.૦ ભારતનું આખું યુદ્ધ એમ ત્રણ પુત્રે થયા. શંતનુ પર એને બહુ સમાપ્ત થતાં સુધી એ ઊગર્યો હતો. પણ અઢારમે પ્રીતિ હતી. એણે એને કહી મૂકયું હતું કે તું દિવસે રાત્રે કેટલાક વીરોની સાથે તંબુમાં સૂતે જ્યારે અરણ્યમાં જાય અને કેઈ સ્ત્રી તારી પાસે હતા ત્યાં અશ્વત્થામાએ એને માર્યો હતે. આવે તે તારે એને પરણવું; એને ના કહેવી નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362