Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 354
________________ પ્રભાવતી ૩૪૫ પ્રમીલા પ્રભાવતી (૨) યૌવનાશ્વ રાજાની સ્ત્રી. પ્રમથ (૨) ધૃતરાષ્ટ્રને એક પુત્ર. પ્રભાવતી (૩) હંસધ્વજના પુત્ર સુધન્વીની સ્ત્રી. પ્રમથગણ સુદ્રના અને અંદના ગણ. પ્રભાવતી (૪) દેવશર્માની પત્ની. શચિની મોટી પ્રમંથે ઋષભદેવ વંશના વીરદ્રત રાજાને ભોજાની બહેન. અંગડેશ્વર ચિત્રરથની સ્ત્રી / ભાર૦ અનુ કુખે થયેલા બે પુત્રોમાંને ના પુત્ર / ભાગ ૭૭-૮ ૫–૧૫–૧૫. પ્રભાવતી (૫) પ્રદ્યુમ્નની સ્ત્રી. પ્રમદ વસિષ્ઠ પુત્ર. એ ઉત્તમ માનવંતરમાંના સપ્તર્ષિઓ પ્રભાસ એ નામને એક વસુ (અષ્ટ શબ્દ જુઓ.) પિકી એક હતો | ભાગ- ૮-૧-૨૪. એને આંગિરસી નામે સ્ત્રી અને વિશ્વકર્મા નામે પ્રમધરા વિશ્વાવસુ ગંધર્વને મેનકાને પેટે થયેલી પુત્ર હતાં. કન્યા. સ્થૂલકેશ નામના ઋષિએ એનું પાલન કરીને પ્રભાસ (૨) એ નામનું એક તીર્થવિશેષ. સૌરાષ્ટ્રમાં પછી ૨૨ નામના ઋષિને પરણાવી હતી (ર. ૩૨ જ્યાં તેમનાથનું પ્રખ્યાત દેવળ છે તે. શબ્દ જુઓ.) પ્રભાસ (૩) એ નામનું એક ક્ષેત્રવિશેષ અર્જુન પ્રમાણ એ નામનું તીર્થ અને ત્યાં આવેલું એક તીર્થયાત્રા કરતે કરતો મણિપુરથી રેકર્ણ ગયે વડનું ઝાડ. હતા. ત્યાંથી અહીં આવ્યા હતા. અહીં એને પ્રમાણિકટિ ભાગીરથી ગંગા સંબંધી તીર્થવિશેષ. કણ મળ્યા હતા. પછી કેટલેક કાળ રેવત્તક પર્વત એ તીર્થમાં કૌરવોએ ભીમને વિષ ખવડાવીને ઉપર રહ્યા બાદ સુભદ્રાનું હરણ કરીને એ ઇંદ્રપ્રસ્થ બુડાડી દીધા હતા. ગયે હતા. આ તીર્થ ઘણું પુણ્યરૂપ ગણાય છે. પ્રમાથે દૂષણને એક રાક્ષસ અમાત્ય. એને રામે સૌરાષ્ટ્રનું પ્રભાસપાટણ તે જ | ભાર૦ શલ્ય૦ માર્યો હતો. અ૦ ૩પ. પ્રમાણે (૨) રામસેનાને એ નામને એક વાનર. પ્રભુ બ્રહ્મદેવની સભામાં એક ઋષિ. પ્રમાથિ પ્રમાથ શબ્દ જુઓ. પ્રભુ (૨) ભગ નામના છઠ્ઠા આદિત્ય અને સિદ્ધિને પ્રમાથિ (૨) બીજે પ્રમાણ શ૬ જ. એક પુત્ર / ભાગ –૧૮–૨. પ્રમાથિ (૩) બલાક રાક્ષસીને વિશ્રવા ઋષિથી પ્રમતક જન્મેજયના સર્પ સત્રમાં વરેલે એક સદસ્ય- થયેલે પુત્ર દૂષણને ભાઈ. એને નીલે માર્યો સભાસદ, હતા | ભાર વન અ૦ ૨૮૬. પ્રમતિ વાગીંદ્રને પુત્ર. એને ધૃતાચી અપ્સરાની પ્રમાથિની એક અપ્સરા. કુખે કુરુ નામે પુત્ર થયા હતા / ભાર૦ આ૦ ૮-૧૧૦ પ્રમાથી સમવંશી ધૃતરાષ્ટ્રને એક પુત્ર. એને ભીમ એને યવનને અને સુકન્યાને પુત્ર કહ્યો છે. સેને માર્યો હતે. પ્રમતિ (૨) ચાક્ષુષ મવંતરના છેલ્લા કલિયુગમાં પ્રમીલા ઝિયા રાજ્યની માલિક રાજત્રી. એણે થયેલ વિલણને એક અવતાર / મત્સ્ય અ૦ ૧૩૩. પાંડવોના અશ્વમેધને શ્યામકણું ઘોડે બાંધીને પ્રમતિ (૩) સૂર્ય વંશના દિષ્ટકુત્પન્ન પ્રાંશુરાજાને અર્જુનની સાથે યુદ્ધ કર્યું હતું. પણ અજુને તેને પુત્ર. એના પુત્રનું નામ ખનિત્ર, હરાવીને પકડી હતી; પણ એ અશ્વ આપતી નહોતી પ્રમતિ (૪) વિભીષણના ચાર રાક્ષસ અમાત્યમાં માટે મારવાની ધારણું કરતો હતો. તે વખતે આકાશએક વા. રાયુદ્ધ સ૦ ૩૭. વાણુ થઈ કે તું એને મારવા સમર્થ નથી. પ્રમથ નિશાચર જાતિને એક રુદ્રગણ/ ભાર૦ તારાથી એ ભરાશે નહિ, માટે તું એની સાથે લગ્ન અનુસા. અ. ૧૩૧. કર અને અશ્વ લે. તે ઉપરથી અર્જુને એની સાથે લગ્ન કર્યું. | જૈમિ. અશ્વમેવ અ૦ ૨૧-૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362