Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 315
________________ નલ ૩૦૬ નલ વેગથી હાંકયા કે રાજાનું ઉત્તરીય વસ્ત્ર રસ્તામાં દમયંતીએ પોતાની કેશિની નામે દાસીને તપાસ પડી ગયું. બાહુક રથ રોક કહેતાં કહેતાં તે બાહુક કરવા મોકલી હતી. ઋતુપર્ણ ખરેખર આવી કહેઃ આપણે એ જગ્યાએથી એક યોજન દૂર આવ્યા પહે છે જાણીને એણે મનમાં નિશ્ચય કર્યો કે છીએ. આથી ઋતુપર્ણને ખાતરી થઈ કે બાહુક એક દિવસમાં અયોધ્યાથી અહીં ઋતુપર્ણ આવી આ વિદ્યામાં બહુ જ નિપુણ છે | ભાર વન પહોંચે એ નાનું જ કૃત્ય છે, ખી નનું નહિ. અ૦ ૭૦–૭૧. આમ અશ્વવિદ્યાની કુશળતાની કસોટી જોઈ લઈ આમ રથ ચલાવતાં ચલાવતાં સૂર્યાસ્ત પહેલાં તે ઉપરથી બાહુક નલ હેય એમ એને લાગ્યું. રથ કુંઠિનપુરની બહાર આવીને ઊભો. બાહુક કહેઃ પછી બાહુકને જ્યાં ઉતાર્યો હતો ત્યાં રાંધવાની આ કુંડનપુર જુએ. આ સાંભળીને ઋતુપર્ણને ઘણો બધી સામગ્રી રખાવી, માત્ર પાણીનાં વાસણ ખાલી જ આનંદ થયો. ઋતુપર્ણને આવડતી અક્ષયવિદ્યા અને ચૂલામાં અગ્નિ નહિ એવી ગોઠવણ કરી. પિતે આનંદથી બાહકને શીખવી અને એની પાસેથી બાહુક શું કરે તે નજરમાં રાખવા પોતાની દાસીને અશ્વવિદ્યા પોતે ગ્રહણ કરી. બાહુકને જેવી અક્ષયવિદ્યા ત્યાં રાખી. બાહકે ખાલી વાસણમાં વરુણના પ્રાપ્ત થઈ કે એના શરીરમાંથી કલિ બહાર નીકળ્યો. વરદાનને યોગે પાણી ભરી દીધું અને વગર એને જોઈને નલ એને શાપ દેવા તૈયાર થયો. તે દેવતાએ અગ્નિ પ્રગટાવ્યો. દાસીએ આ હકીકત જોઈને કલિએ કહ્યું કે હે પુણ્યશ્લોક ! હું તારે શરણે એને જણાવતાં એની લગભગ ખાતરી થઈ કે આવ્યો છું માટે મને શાપ આપીશ નહિ, કેમકે બાહુક એ નવ છે. | ભાર૦ વન અ૦ ૭૪ કર્કોટક નાગના વિષથી મારું શરીર દગ્ધ થઈ રહ્યું આટલું થયા પછી દમયંતી એ પોતાનાં માતાછે, તેમાં વળી દમયંતીને પણ અભિશાપ છે. માટે પિતાને બનેલી હકીકત જણાવી. એણે કહ્યું કે આજ પછી જે કાંઈ તારું નામ સંકીર્તન કરશે ઋતુપર્ણના સારથિ બાહુકમાં ન હોય એવી ઘણી તેને મારી તરફથી કદી બાધા થશે નહિ. એ મારું એંધાણીઓ દેખાય છે. માત્ર સ્વરૂપ ઉપરથી વરદાન છે. મને જવા દે. આમ કહીને કવિ ત્યાંથી સંશય પડે છે. પોતે જાતે બાહુક પાસે જઈને અંતર્ધાન થે. | ભાર૦ વન અ૦ ૭૨. પરીક્ષા કરવાની આજ્ઞા માગી. એ મળતાં પોતે રથમાં બેસીને ઋતુપર્ણ રાજા પછી નગરમાં બાહુક હતા ત્યાં ગઈ, અને વાતે વળગી. એણે ગયા. ત્યાં તે એમણે સ્વયંવરને કશો ઠાઠ દીઠા કહ્યું, પોતાની પતિવ્રતા અને નિરપરાધી સ્ત્રીને નહિ. આ જોઈને એને વિશેષ આશ્ચર્ય લાગ્યું નહિ. અરણ્યમાં એકલી તજી જનાર નલ સિવાય બીજો એ પાક રીતે જાણતો હતો કે એકવાર લગ્ન કોઈ નહિ હોય એ સાંભળીને બહુકે કહ્યું કે થયા પછી બીજી વાર સ્વયંવર થયો હોય એમ પોતાને પતિ સદાચારે ચાલનારે અને જીવતા પૂર્વે બન્યું નથી, હાલ બનતું નથી, છતાં છતાં ફરી સ્વયંવર કરનારી તારા જેવી બીજી દમયંતીએ એ બહાને મને કેમ અહીં તેડાવ્યા ? કોણ હશે ? આ ઉપરથી બનેએ પરસ્પરને ઓળખ્યાં. વળી એણે મને જ કેમ તેડા? બહુ બહુ વિચારમાં દમયંતીએ કહ્યું, આ બધી ગેઠવણ તને અહીં એ વાતને ઉકેલ પડયો નહિ. એટલામાં ઋતુપણું તેડાવવા સારુ જ કરી હતી. જે ખરેખર સ્વયંવર આવ્યાના સમાચાર જાણીને ભીમકરાના પિતે કરવો હોત તો બીજા રાજાઓને કેમ ન તેડાવત ? તત્કાળ ત્યાં આવ્યું અને ઋતુપર્ણને આદરસત્કાર આમ કહીને દમયંતી સૂનમૂન ઊભી રહી. એટલામાં સાથે પિતાના મહેલમાં લઈ ગયો. ભાર૦ વન, આકાશવાણું થઈ કે દમયંતી નિષ્પાપ છે. નલે અo ૭૩, પછી કર્કોટક નાગનું સ્મરણ કર્યું, એટલે એ ' ઋતુપર્ણો રાજા આવ્યાની ખબર પડતાં જ ત્યાં પ્રત્યક્ષ થયું. એણે નલના શરીરમાંથી પિતાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362