________________
નારાયણ
૩૧૬
નાવિક તે જ પ્રમાણે સોળમાં કલ્પના આરંભમાં નૃસિંહા- છે ? ઋષિએ કહ્યું કે એ દરેકમાં એક એક મગરી વતાર પ્રથમ થવાથી એનું આ નામ પડ્યું છે. રહે છે. માટે તું એ તીર્થોની પાસે જઈશ નહિ. નારાયણ સકળ જગતના આધારભૂત પરમા- પરતુ ઋષિનું કહેવું ન ગણકારતાં અર્જુન ત્યાં તમાનું નામ,
ગયે. એ પ્રથમ સૌભદ્ર તીર્થમાં સ્નાન કરવા નારાયણ (૨) સ્વાયંભુવ મવંતરમાંના ધર્મ ઋષિના ઊતર્યો. જેવો ઊતર્યો કે એમાંની મગરીએ એને પુત્ર (નારાયણ શબ્દ જુઓ.)
પગ પકડે. અર્જુન સાવધ જ હતો. એણે પિતાના નારાયણ (૩) ચાલુ વૈવસ્વત મન્વેતરમાંના ધર્મ- શારીરિક બળ વડે મગરીને ખેંચીને પાણીની ઋષિને સાધ્યાથી થયેલા બાર સાધ્યદેવમાંને બહાર કાઢી. બહાર આવતાં જ એ દિવ્ય સ્ત્રી બની એક. (સાધ્યદેવ શબ્દ જુઓ.)
ગઈ ! એ જોઈને અર્જુને પૂછયું કે તું કેણું છે નારાયણગણ એ નામને ગણસમુદાય. એમાંના અને તારું મૂળ વૃત્તાંત શું છે એ બધું મને કહે. કેટલાક કૃષણે દુર્યોધન પાસે અને કેટલાક પાંડવો પાસે એ સ્ત્રીએ કહ્યું કે હું કુબેરની સભાની અપ્સરા છું મૂકયા હતા. ભીષ્મ વગેરેને હાથે સઘળા મરણ અને મારું નામ વર્ગો છે. એક સમયે હું અને પામ્યા હતા.
સૌરભેયી, સમીચી, બુદ્દા અને લતા નામની મારી નારાયણ સરોવર સિંધુ નદીના સમુદ્રની જોડેના ચારે સખીઓ અરણ્યમાં ગાતાં ગાતાં ફરતાં હતાં. સંગમન સ્થળ પાસે આવેલું તીર્થ વિશેષ. એક સ્થળમાં અમે બહુ વખત સુધી રમ્યાં. ત્યાં નારાયણામૃતબિંદુ યજુર્વેદનું મુખ્ય ઉપનિષદ. કોઈ ઋષિપુત્ર અધ્યયન કરતો હશે તેને અમે દીઠેલે નારાયણશ્રમ બદરીવનને આશ્રમવિશષ. બદરિકા- નહિ. પણ અમારી રમત વડે એના અધ્યયનમાં શ્રમ તે જ. ? ભાગ ૯-૩-૩૬.
વિક્ષેપ થવાથી એણે ગુસ્સે થઈને અમને શાપ નારાયણસ અસ્ત્રવિશેષ. ધ્રુવે યક્ષ ઉપર આ અસ્ત્ર આપ્યો કે જાઓ તમે જળમાં મગરીરૂપ પડશે. છેડ્યું હતું. | ભાગ ૪–૧૧–૧.
આ સાંભળીને અમે ભયભીત થયાં અને ઋષિપુત્રને નારાયણી નારાયણ જે પરમાત્મા તેની શક્તિ વંદન કરીને ઉશાપની યાચના કરી કહ્યું કે મહાનારાયણી (૨) મુદગલ કષિની સ્ત્રી ઈન્દ્રસેનાનું રાજ ! શાપને અનુગ્રહ કરો. તેણે કહ્યું કે જાઓ, બીજુ નામ.
આજથી સો વર્ષ પછી એક પુરુષને તમને સ્પર્શ નારી આગ્નિધ્ર પુત્ર કુરુની સ્ત્રી. મેરુના નવ થશે અને તેથી તમારા ઉદ્ધાર થશે અને તમ | કન્યામાંની એક.
સ્વલેકમાં જશે. એના વચનાનુરૂપ આજે સો વર્ષ નારાકવચ સૂર્યવંશી ઇક્ષવાકુ કળાપન અમક પૂરાં થાય છે. તારા સ્પર્શ વડે જેમ હું પૂર્વરૂપને રાજાના પુત્ર મૂલક રાજાનું બીજુ નામ. પ્રાપ્ત થઈ તેમ મારો ચારે સખીઓને ઉધારવા નારીતીથ તીર્થયાત્રા કરતે કરતે પાંડપત્ર તું સમર્થ છે. તે ઉપરથી અર્જુન દરેક તીર્થમાં અર્જુન મણિપુરમાં આવ્યો હતો. એક સમયે ત્યાંથી સ્નાન કરવા ઊતર્યો અને દરેક મગરીને પહેલીની દક્ષિણ સમુદ્રને તીરે ફરતા હતા, ત્યારે એણે પેઠે જ ઉદ્ધાર કર્યો. અપ્સરાઓ અર્જુનની સ્તુતિ પુણ્યકારક અને પાસે પાસે આવેલાં સૌભદ્ર, પૌલોમ. કરીને કુબેરના લેકમાં ચાલી ગઈ. અર્જુન પણ આ આગટ્ય, કારધમ અને ભારદ્વાજ નામનાં પાંચ
તીર્થ નિર્ભય કરવાને આનંદ માનતે પુનઃ મણિપુર તીર્થ દીઠાં. એ પાંચે તીર્થોનું એક સાધારણ નામ
ગો. | ભાર૦ આદિ અ૦ ૨૧૬–૨૧૭. નારતીર્થ એવું હતું. પરંતુ ત્યાં કોઈ મનુષ્ય નાલાયની મગલ્ય ઋષિની સ્ત્રી ઈન્દ્રસેનાનું જતું નહિ. એ જોઈને અર્જુને ત્યાં પાસે રહેનારા નામાન્તર. | ભાઆ૦ અ ૨૧૨. ઋષિને પૂછ્યું કે આ તીર્થ મનુષ્ય વિવર્જિત કેમ નાવિક વિદુરને મિત્ર, કોઈ ખાણ ખેદનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org