________________
પર્ધા
૩૩૭
એક
પૂર્વા સોમની સત્તાવીસ ગ્રીઓમાંની એક. દહન કરીને બધી સમૃદ્ધિ કાઢી હતી. એ રાજાએ પૂર્વા (૨) એ નામનું નક્ષત્ર.
જ પૃથ્વી ઉપર ગામ, નગર ઇત્યાદિ રચના કરી પૂર્વાતિથિ એક બ્રહ્મર્ષિ (૨. અત્રિ શબ્દ જુઓ.) હતી / ભાગ ૪–૧૮-૨૬. • અવધૂત દરે કરેલા પૂર્વા ભાદ્રપદા એ નામનું નક્ષત્ર,
ગુરુઓમાં પૃથ્વી પણ એક ગુરુ ગણાય છે. | ભાગ પૂર્વા ભાદ્રપદા (૨) સોમની સત્તાવીસ સ્ત્રીઓમાંની ૧૧-૭–૩૩, પૃથુરાજાના સંબંધને લઈને ભૂમિનું
પડેલું નામ પૂર્વાભિરામાં ભારતવર્ષીય મહાનદી. ભાર૦ ભીરુ પુથાશ્વ એક રાજર્ષિ. ૯-૨૨.
પૃથિવીજય વરુણ સભામાંના એક અસુરનું નામ. પૂર્વાષાઢા સોમની સત્તાવીસ સ્ત્રીઓમાંની એક. - પૃથુ તામસ મન્વન્તરમાંના સપ્તર્ષિઓમાંને એક. પૂર્વે પૂર્વ કલ્પમાંના પાંચ ઇન્દ્ર, જે પાંડવરૂપે પૃથુ (૨) ચક્ષુર્મનુના પૌત્રને પ્રપૌત્ર, અંગ રાજાને જમ્યા હતા તે (પાંડવ શબ્દ જુઓ.)
પૌત્ર અને વેન રાજને પુત્ર, વેનરાજા અતિ દુષ્ટ પૂષા આ દક્ષના યજ્ઞમાં ઋત્વિજ હતા. એને ચડીશા- હેવાથી ઋષિઓએ એને મારી નાખ્યો હતો. પરંતુ
એ બાંધીને એના દાંત પાડી નાખ્યા હતા. પછી રાજયને અધિકારી તે જોઈએ, માટે વેનના મૃત પિષ્ટબુક એટલે યજમાનના દાંત વડે તું ખાનારે શરીરનું મંથન કરીને પૃથને ઉત્પન્ન કર્યો હતે. થઈશ એવું શિવે વરદાન આપ્યું હતું. | ભાગ ૪- પૃથુની સાથે જ ઉત્પન્ન થયેલી વેનની કન્યા ૫–૧૭, ૪-૭-૪૦ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ઋત્વિજ. અચિની સાથે જ ઋષિઓએ એને પરણાવ્યો આ પૂષા તે સ્વાયંભુવ મવંતરમાં કોઈ એક હતો. વેનને પુત્ર હોવાથી એનું બીજું નામ વૈન્ય ઋષિ સમજ, દ્વાદશ આદિત્યમોને પૂષા નામને પણ પ્રસિદ્ધ હતું. / ભાર૦ દ્રોણ અ૦ ૬૯ ૦ સત્વ આદિત્ય નહિ, કેમકે એ મવંતરમાં દ્વાદશ આદિત્ય રહિત થઈ ગયેલી પૃથ્વીને પુનઃ પૂર્વવત્ કરવા હતા જ નહિ. એ બાર આદિત્ય તે માત્ર સાંપ્રત સારુ એને શંકરે દશચંદ્ર અને દેવીએ શતચંદ્ર એમ મન્વન્તરમાં છે.
અનુક્રમે બે ખડગ, અગ્નિએ અજગવ નામનું ધનુષ્ય પૂષા (૨) દ્વાદશ આદિત્યમાં માઘ માસમાં જેને અને વરુણે અમૃતમ્ય છત્ર આપ્યું હતું. એમના
વારો હોય છે તે આદિત્ય. (તપા શબ્દ જુઓ.) ગથી એ બલાઢય બન્યા હતા. એણે પૃથ્વીની પૃથા ફૂરસેન રાજા પાસેથી કુંતિભોજ રાજાએ દત્તક અતિશય વિષમતા દૂર કરીને એને સમ કરી હતી, લીધેલી કન્યા. એનું જ આગળ જતાં કુંતી નામ પછી દેહનાર અને દોણીની કલ્પના કરીને એણે પડયું અને એ પાંડવોની જનની બની.
ભૂમિને દહી હતી, એવો લેખ મળે છે. પણ આ પૃથિવી ભૂમિ તે જ. સૂર્યમાળામાં પૃથ્વી સૂર્યથી લેખ સૂર્યવંશી પૃથુ વિષયે હૈ જોઈએ, કારણ ત્રીજે ગ્રહ છે. એને આકાર ગોળ હાઈ વચ્ચેથી દૈત્યમાં પ્રહૂલાદ વિષયે વાછડાની કલ્પના કરેલી છે. ફૂલેલે છે, ધૂળમાને એનું ક્ષેત્રફળ ૧૮,૬૫,૫૦,૦૦૦ તે ચાક્ષુપ મન્વન્તરમાં નહિ, પણ ચાલુ મન્વન્તરમાં ચોરસ માઈલ છે. આ પિકી ૫,૫૫,૦૦,૦૦૦ ચોરસ સંભવે છે. એને વિજિતાશ્વ અથવા અંતર્ધાન, માઈલ જમીન અને બાકી બધું પાણી છે. પૃથ્વી- ધૂમકેશ, હર્યક્ષ, દ્રવિણુ અને વૃક એમ પાંચ પુત્રો પર વસ્તી પાંચ અબજ કેટીની છે. પૃથ્વી સૂર્યની હતા. આગળ જતાં વિજિતાશ્વરને રાજ્ય આપી આજુબાજુ લંબવર્તુલાકાર કક્ષામાં ફરે છે. આ પોતે ભાર્યા સહિત અરણ્યમાં ગયો હતો. એને દેહ કક્ષાનું એક કેન્દ્ર સૂર્ય છે. પૃથ્વીની ઉમ્મર કમમાં અરણ્યમાં જ પડ હતા. | ભાગ ૪ ૪૦ અ૦ કમ બે-ચાર કરોડ વર્ષની હશે. પૃથુરાજાએ એનું ૧૫–૨૩,
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org