Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 347
________________ ૩૩૮ પૃથુ (૩) સૂર્યવંશી ઇક્વાકુ કુળમાં થયેલા કકુસ્ય પૃથુસેન સેમવંશી પુરુકુળાત્પન અજમઢપુત્ર રાજને પૌત્ર અને સુયોધન અથવા અને રાજાને બહદ્રિધુના વંશને પાર રાજાના બે પુત્રોમાંને માટે પુત્ર. વૈવસ્વત મન્વન્તરના આરંભમાં આ જબરે પૃથુસેન (૨) કર્ણ ના પુત્રમાંને એક. પરાક્રમી અને ધર્મ સ્થાપક થઈ ગયેલ છે. પૃથ્વી પૃથક ભારતવર્ષીય તીર્થ. ઉપર સુધર્મા, શંખપદ, કેતુમાન અને હિરણ્યોમાં અગ્નિ સ્વાયંભુવ મવંતરના મૃતપા નામના પ્રજાએવા પૂર્વાદિ દિશાઓમાં ક્રમવાર દિપાલ સ્થાપીને પતિની સ્ત્રી, એ જ કૃષ્ણાવતાર વખતે કૃષ્ણની પોતે મધ્યમાં રહેતા હતા. / મત્સ્યપુરાણ અ. ૮ માતા દેવકી રૂપે જન્મી હતી. એણે સો યજ્ઞ કર્યા હતા. પૃથુને વિશ્વગ, વિશ્વરદ્ધિ પશ્ચિ (૨) બાર આદિત્યોમાંના સવિતા નામના અને વિછરા, એમ ત્રણ પુત્રો હતા. આદિત્યની સ્ત્રી. પૃથુ (૪) એક બ્રહ્મર્ષિ (૩, ભૃગુ શબ્દ જુઓ.) પૃશ્ચિગર્ભ વિષ્ણુને એક અવતાર. પૃથુ (૫) રામની સેનામાં એક પ્રસિદ્ધ વાનર. | પૃષત્ સોમવંશી પુરુકુળના અજમીઢના પુત્ર નીલના વા ૦ ૨૦ યુદ્ધ સ૦ ૪૭. વંશના પાંચાળ કુળના સમક રાજાને પુત્ર. એને પૃથુ (૬) સામવંશી યદુપુત્ર, ફોટાના વંશના રચક પુત્ર તે દ્રુપદ રાજા, રાજાના પાંચ પુત્રો પિકી ચે. પૃષ% સૂર્યવંશી વૈવસ્વત મનુના નભગને વંશના પૃથુ (૭) સામવંશીય યદુકુળના સાત્વત રાજના અંબરીષના પુત્ર વિરૂ૫ રાજાને પુત્ર. અંગિરા વૃષ્ણિ નામના પુત્રવંશમાં, વૃષ્ણીયપુત્ર ચિત્રરથ | ઋષિની સેવા કરવા વડે એને બ્રાહ્મણત્વ પ્રાપ્ત રાજાને મેટો દીકરો. યાદમાં એ માટે પરાક્રમી થયું હતું, તેથી એ એમના ગોત્રને જ કહેવાય. અને કીર્તિમાન હતે. એના પુત્રનું નામ રથીતર હતું. પૃથુ (૮) આઠ વસ્તુઓમાંને એક. | આ૦ ૧૦૬-૧૧. પુષધ વૈવસ્વત મનુના દશ પુત્રો પૈકી આઠમ પુથુગ્રીવ ખર રાક્ષસના અમાત્યમાંનો એક. એનું પુત્ર, એ વસિષ્ઠ ઋષિના આશ્રમમાં કાંઈ કાળ બીજુ નામ પૃથુશ્યામ એવું હતું. સુધી સેવા કરીને રહેતો હતો. એનું કામ ગાયનું પૃથુભ ઓશીનર શિબિના પુત્ર બહગર્ભનું બીજું રક્ષણ કરવાનું હતું. એક દિવસ અંધારી રાત્રે નામ. ગાયો બાંધી હતી ત્યાં વાઘે પ્રવેશ કર્યો. પૃથુલાશ્વ એક રાજર્ષિ આથી ગાયો બરાડા પાડવા લાગી. એ સાંભળીને પૃથુલાક્ષ સેમવંશી અનુકળાપનું અંગવંશના એ હાથમાં ખડગ લઈને ત્યાં ગયો. અંધારું હોવાથી ચતુરંગ રાજાને પુત્ર. એને બહદ્રથ, બૃહત્કર્મા, બહ૬- ન દેખાયાથી એને વાઘ ધારીને એક ગાયને જ ભાનુ અને ચંપ એમ ચાર પુત્ર હતા. વધ કર્યો. આ ગોવધને લઈને ક્ષાત્રધર્મથી ભ્રષ્ટ પશુવેગ એક ક્ષત્રિય, થઈ એ અરણ્યમાં ફરતો હતો ત્યાં દાવાનલમાં બળી પૃથુશ્યામ પૃથગ્રોવનું બીજું નામ. મૂઓ. | ભાગ ૮ કં૦ અ૦ ૨. પૃથુશ્રવા સેમવંશી યદુપુત્ર, ક્રોષ્ટાના વંશના પૃષછે (૨) ભારતી યુદ્ધમાં પાંડવ પક્ષને એક રાજા. મહાભોજ રાજાને પ્રમુખ પુત્ર. એના પુત્રનું નામ અને યુદ્ધમાં અશ્વત્થામાએ માર્યો હતો. તે ભાર૦ ધમ હતું. દ્રોણ૦ અ૦ ૧૫૬, પૃથુશ્રવા (૨) તવનમાં પાંડવોની જોડે રહેનારે પિંગલ યજુર્વેદનું ઉપનિષદ. એક ઋષિ. - પંગલાયન સૂકુળને એક ઋષિ. પિંગલ ઋષિને પૃથુપણુ ઋષભદેવ વંશના ભરતકુળત્પન્ન વિભુ- વંશજ. રાજને પુત્ર. એની સ્ત્રીનું નામ આકૃતિ અને પુત્રનું પૈગય ઋષિવિશેષ. ભાર૦ સ૦ ૪–૨૩, નામ નક્ત હતું, પૈગ્ય પિંગ ઋષિને વંશજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362