Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 348
________________ પૈભવન પકિન્સ પૈજવન એ નામનો એક શ૮. એણે પોતાને સ્વાહા- તારા રાજાને કહે કે એની બુદ્ધિ ઠેકાણે લાવવા કાર, વષકાર આદિ વેદમંત્રોને અધિકાર ન હોવાથી હું તરત જ આવું છું. આ સાંભળીને પડકઅંદ્રાન વિધાન વડે કર્મ કરીને બ્રાહ્મણને દક્ષિણ વાસુદેવ કાશી ગયો. ત્યાંના રાજાને અને એને આપી હતી. | ભાર૦ શાંતિ અ૦ ૬ શ્લ૦ ૩૮, સ્નેહસંબંધ હોવાથી એને બધી વાત કરી, પોતે પપલ કશ્યપકુળેપન એક ઋષિ. ત્યાં જ રહ્યો. પછી થોડા દિવસમાં યાદવને લઈને એપલ (૨) વસિષ્ઠકુળોત્પન્ન એક ઋષિ. કૃષ્ણ એની પાસે આવવા નીકળ્યા. એ કાશી ગયા લ સ્વાયંભુવ મવંતરના સ્વયંભૂ નામના વ્યાસ અને સઘળા દરવાજા રોકી લીધા. આ સાંભળીને ને સંપૂર્ણ જવેદ ભણનારા એક શિષ્ય. મુમતુ. પિતાનું બે અક્ષૌહિણી સૈન્ય અને કાશીરાજનું ત્રણ નાથ જૈન તથા નૈમિનિના વૈ. એવી યાજ્ઞવલ્કયની અક્ષૌહિણી સૈન્ય લઈને કૃષ્ણની સંમુખ આવ્યું. ઉક્તિ છે. એટલે સ્વયંભૂ વ્યાસને અને કૃષ્ણદ્વૈપાયનને તે વેળા એણે પીતાંબર પહેર્યા હતાં ! મકરાકાર શિષ્ય પેલા ઋષિ એ જુદા જુદા છે. કુંડળ ઘાલ્યાં હતાં કૃત્રિમ ગરુડધ્વજ સાથે હતા ૌલ (૨) એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) કૃત્રિમ કૌસ્તુભ મણિ પણ ધારણ કર્યો હતો ! પલ (૩) એક બ્રહ્મર્ષિ. (૩.ભગ શબ્દ જુઓ.) આ બધું જોઈને બધા યાદવને ખૂબ હસવું એલ (૪) કુશાખાનું અધ્યયન કરનારા કૃષ્ણ આવ્યું ! પછી કૃષ્ણ અને એની વચ્ચે ખૂબ સંભાદૈપાયન વ્યાસને શિષ્ય. એ વસુ ઋષિને પુત્ર હતું. પણ થયું અને યુદ્ધ થયું તેમાં કૃષ્ણ કાશીરાજ પાંડના રાજસૂય યજ્ઞમાં હેતા નામને ઋત્વિજ સહિત એને મારી નાખ્યો. પછી કૃષ્ણ યાદવોની થયા હતા. સાથે દ્વારકા પાછા પધાર્યા. | ભા. ૧૦ સ્ક. અ૦૬૬. પીલ (૫) પિલિ ઋષિના ગોત્રનો એક ઋષિ. | ભાર૦ પૌપ્રકમાસ્યક ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક અ૦ ૬-૪; ૪–૧૭; શાં. ૪૬-૭. રાજ, ગિષ્ઠ મનુષ્યની ઉમ્મરને પ્રથમ પાંચથી દશ કિંવા પદન્ય દેશવિશેષ. | ભાર૦ ૧૯૩–૯. સોળ વર્ષ સુધીનો સમય. | ભાગ ૦ ૩-૩૧-૨૮, પૌજન્યપુરી સૂર્યવંશી અસ્મક રાજાએ વસાવેલી પૌડવ એક બ્રહ્મર્ષિ. (૩, વસિષ્ઠ શબ્દ જુઓ.) એક નગરી. પાડ ભીમસેન પાંડવના શંખનું નામ, પૌર ત્રણની અંકસંજ્ઞાવાળા ભગુકુળત્પન્ન એક ઋષિ. પડ્રકવાસુદેવ પંડ્રદેશનો રાજા. એનું નામ વાસુદેવ પૌરવ વિશ્વામિત્ર ઋષિના પુત્ર માને એક. હતું. પાંડવોના સમયમાં કૃષ્ણ પિતે વાસુદેવ નામ પૌરવ (૨) પુરુકુળત્પન્ન એક મહા દાનશૂર રાજા. વડે સર્વ દેશમાં પ્રસિદ્ધ હતા. પિતાની પણ એવી એના વંશજો પૌરવ કહેવાય છે. | ભાર૦ ૦ જ પ્રસિદ્ધિ થાય એમ ધારીને આ પીંડૂકવાસુદેવ અ૦ ૫૭. કૃષ્ણ જેવાં જ બધાં ચિહન ધારણ કરતા અને ખુદ પૌરવ (૩) અશ્વત્થામાએ મારેલ પાંડવ પક્ષને કૃષ્ણ ઉપર બહુ ઠેષ રાખતા. એણે એક વખત એક રાજા | ભા. દ્રા, અ. ૨૦૦. ' કૃષ્ણને કહેણ મોકલ્યું હતું કે ખરે વાસુદેવ તે પૌરવ (1) પાંડવોએ મારેલ દુર્યોધન પક્ષને એક હું છું અને તું મારા બેટાં ચિહન ધારણ કરે છે. રાજા. એને દમન નામે પુત્ર હતા. આ ઠીક નથી, માટે એ બધાં ચિહન કાઢી નાખી પૌરવી વસુદેવની સ્ત્રીઓમાંની એક. તું મારે શરણે આવ. દૂતે આવીને કૃષ્ણને બધા પરવી (૨) યુધિષ્ઠિરની સ્ત્રી. યાદોની રૂબરૂ આ સંદેશે કહ્યો. આ પીરંજની પુરંજન રાજાની એકસો અને દશ કન્યાઓ, ઉપરથી બધા યાદવોને હસવું આવ્યું. એટલામાં | ભાગ ૪–૨૭–૭. કૃણે દૂતને કહ્યું કે તું ઉતાવળા પાછે જ અને પૌરુકઃ પુરુકુત્સને પુત્ર ત્રસદસ્યુ તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362