________________
યસ્ય
૩૨૦
પરશુરામ
પસ્ય વારુણીઅંગિરા ઋષિના આઠ પુમાંને પરમહંસ યજુર્વેદ અને અથર્વવેદ બન્નેનાં આ એક પુત્ર..
નામનાં ઉપનિષદ છે તે. પસ્વિની ભારતવર્ષીય એક નદી.
પરમેષ્ટિ બ્રહ્મદેવ.. પર વિશ્વામિત્ર કુળત્પન્ન એક ઋષિ. પરમેષ્ટિ (૨) ઋષભદેવ વંશના દેવઘુખ રાજાને પયોષ્ણી વિંધ્યાચળમાંથી નીકળતી એક નદી, વરાડ ધેનુમતી નામની સ્ત્રીને પેટે થયેલે પુત્ર. એને પ્રાંતની તાપીનો એક કાટ - પૂર્ણા નદી તે જ, સુવર્ચલા નામની સ્ત્રી અને તેને પેટે થયેલ પ્રતીહ
નામને પુત્ર હતે. પણી સંગમ પણું નદી સમુદ્રમાં મળે છે –
પરવીરાક્ષ ખર રાક્ષસના બાર અમાત્યમાં એક સંગમ થાય છે ત્યાં, બીલીમોરા પાસેનું તીર્થ.
પરશુરામ ચાલુ વૈવસ્વત મવંતરમાંના ગુઋષિ, પર વિશ્વામિત્ર ઋષિના પુત્રોમા એક.
જે વારુણીભગુ એવા નામે પ્રસિદ્ધ છે. તેના વંશના પરકાશય ભારતવષય દેશ | ભાર૦ ભીમ૦ અ૦ ૮.
પ્રખ્યાત ઋચિક ઋષિના પુત્ર જમદગ્નિના પાંચ પરણ્ય તગડાની અંક સંજ્ઞાવાળા અંગિરા કુળાપત્ર
પુત્રોમાંને એક. એ ઉન્મત્ત અને ક્ષત્રિયોનો વધ એક ઋષિ.
કરવાના આશયથી જ વિષ્ણુને અંશાવતાર હતા. પરતંગણે દેશવિશેષ.
એને જન્મ ચાલુ મન્વતરની ઓગણીસમી પરંતપ તામસ મનુના દશ પુત્રો પિકીને એક.
ચોકડીના ત્રેતાયુગમાં થયો હતો. દેવી ભાગ પરપુર જય હૈહય કળાનું એક જ. એ કાના ૪ સ્ક, અ૦ ૧૬. પુત્ર હતો તે જણાતું નથી. માત્ર એને સંબંધી એક સમયે પરશુરામ આશ્રમમાં નહોતે તે ઈતિહાસ એટલે જ જણાય છે કે એણે મગ વખતે કાર્તવીર્ય રોજ આવીને જમદગ્નિ ઋષિની ધારીને એક ઋષિને મારવાથી એને ઘરે જ કામધેનુ બલાત્કારે હરણ કરી પોતાને નગર લઈ પશ્ચાત્તાપ થયે. મરનાર કે પુત્ર હશે એની એણે ગયે. આ વાતની ખબર પરશુરામને થતાં જ પોતે શોધ કરવા માંડી. તપાસ કરતાં કરતાં એ તા
કાર્તવીર્યને ત્યાં ગયે. નગર બહાર રહીને કહેણ ઋષિના આશ્રમે આવી ચઢયો. આશ્રમમાં જઈ મે કહ્યું કે મારા પિતાની કામધેનું આણી છે તે ઋષિને વંદન કરીને બેઠે. એટલામાં એણે મારી તરત જ પાછી મોકલી આપે, નીકર યુદ્ધ કરવા નાખેલા ઋષિપુત્રને ત્યાં દીઠે. આ ઉપરથી આશ્ચર્ય આવવું. કાર્તવીર્ય આથી ગુસ્સે થયો અને પરશપામી એ ઋષિને પૂછવાનું કરતો હતો, એટલામાં રામ સાથે યુદ્ધ કરવા આવ્યો. બન્નેનું ઘણા કાળ ઋષિએ જ એને કહ્યું કે રાજા, આશ્ચર્ય પામીશ સુધી જબરું યુદ્ધ થયું. તેમાં એણે કાર્તવીર્યના નહિ. અમે અમારે તપના બળને લઈને ઇછી- હજાર હાથ કાપી નાખ્યા અને આખરે ઠાર માર્યો. તે મરણ – મરજી હોય ત્યારે જ મરી જઈએ એવા – કામધેનુ લઈને ઘેર આવ્યા. (કાર્તવીર્ય શબ્દ જુએ.) છીએ. માટે જા, તને બ્રહ્મહત્યા થઈ એ ડર આ વાતને ઘણો વખત થઈ ગયા. કાર્તવીર્યના મનમાં લાવીશ નહિ. આ સાંભળી ઋષિનું સ્તવન પુત્રો પોતાના પિતાના મૃત્યુનું વેર લેવાને લાગ કરી, એમને વંદન કરી એણે પિતાના નગર તરફ જેતા હતા. એક વખત પરશુરામ આશ્રમમાં પ્રયાણ કર્યું. | ભાર વનઅ. ૧૮૪. નહોતે તે લાગ સાધીને તેઓ એકાએક ત્યાં આવ્યા પરબ્રહ્મ અથર્વણુ વેદનું એક ઉપનિષદ.
અને જમદગ્નિને વધ કરીને નાસી ગયા. આશ્રમમાં પરમકાંબોજ લેહદેશની ઉત્તરે આવેલ દેશ, એને આવીને જે બનાવ બન્યો હતો તે જોઈને પરશુઅપર કાંબેજ પણ કહ્યો છે. પાંડવોના સમયમાં રામને પારાવાર કષ્ટ થયું. ક્રોધાવિષ્ટ થઈને એણે ઉત્તરે એની અગાડી ઋષિક દેશ હતા. | ભાર૦ પ્રતિજ્ઞા કરી કે પૃથ્વી ઉપરના સઘળા ક્ષત્રિયોને ભા૦ અ૦ ૨૭.
મારીને તેમના લેહીથી ચિકાદિ પિતરોને તપી શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org