________________
પરિકટ
૩૨
પરીક્ષિત મંત્રદ્રષ્ટા હેઈને એના વંશમાં વસિષ્ઠ, મિત્રા- પેટે થયેલ પુત્ર. શ્રી ભગવાને અશ્વત્થામાના વરુણ અને કુડન એ ત્રણ પ્રવરના ગૌરપરાશર, બ્રહ્માસ્ત્રથી એનું ગર્ભમાં રક્ષણ કર્યું હતું. તે વખતે નીલપરાશર, વેતપરાશર, કૃષ્ણપરાશર, શ્યામ- ગર્ભમાં એણે શ્રી ભગવાનનાં દર્શન કર્યા હતાં. પરાશર અને ધૂમ્રપરાશર એવા છ ભેદ થયા હતા. જન્મતાં જ એ ભગવાનને ઓળખતો હેય, પરીક્ષા પરાશરને આગળ જતાં કૃષ્ણદ્વૈપાયન નામે પુત્ર કરતે ન હેય એમ બધાના સામું જેતે, તે થયો હતે. | મસ્ય૦ અ. ૨૦૦.
ઉપરથી એનું આ નામ પડ્યું હતું. પરિકૂટ એક બ્રહ્મર્ષિ (૧. વિશ્વામિત્ર શબ્દ જુઓ.), મેટા થયા પછી એણે કૃપાચાર્ય પાસે વેદપરિપ્લવ સોમવંશી પાંડવવંશીય સુખનીલ રાજાને વિદ્યા અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો હતો અને પુત્ર. એના પુત્રનું નામ સુનય રાજા.
એમાં ઘણે પ્રવીણ હતો. એની ઉમ્મરના છત્રીસમાં પરિશ્તવતીર્થ તીર્થ વિશેષ ભાર વ૦ ૮૧-૧ર વષે એને રાજ્યાભિષેક કરી, સુભદ્રાને એની પાસે પરિબહુ ગરુડપુત્ર.
મૂકી પાંડવો સ્વધામ ગયા હતા. | ભાર૦ મહાપરિવત્સર પંચસંવત્સરને ભેદવિશેષ | ભાગ પ્રસ્થા ૦ અ૦૧ ૫–૧૨–૭.
પિતાના મામા વિરાટ પુત્ર ઉત્તરની કન્યા પરિવતિની ભાદરવા સુદ અગિયારસ.
ઇરાવતીને એ પરણ્યો હતો. એને પેટે એને પરિવ્રાજકન્નપૂર્ણા એ નામનું અથર્વણ વેનું જન્મજય, શ્રુતસેન, ભીમસેન અને ઉગ્રસેન એમ ઉપનિષદ.
ચાર પુત્ર થયા હતા. પાંડવોની પછી એણે ઉત્તમ પરિશ્રવા સોમવંશી ભીમસેનને પુત્ર. એની માનું પ્રકારે રાજય કર્યું. એક વખતે એ રથમાં બેસી નામ સુકુમારી. એની સ્ત્રીનું નામ શિખ્યા સુંદરી. અરણ્યમાં ફરતો હતો તે વખતે એણે રાજચિહ્ન એના પુત્ર દેવાપિ, શાન્તનું અને બાહિક. એનું ધારણ કરેલા કોઈ શદ્રને એક ગાય અને બળદને પ્રતાપ એવું બીજું નામ હતું. એ ભાવ આ૦. પીડા કરતે દીઠે. એ પાસે જતાં ગાય અને બળદની પરિવંગ સ્વાયંભૂ મન્વન્તરના મારીચિ ઋષિના સાથે એને કેટલીક વાત થઈ, જે પરથી જણાયું છ પુત્રો પૈકી એક, કૃષ્ણના ભાઈ તરીકે જન્મ લઈ કે ગાય એ પૃથ્વી, બળદ એ ધમ, અને શુદ્ર એ એ કંસને હાથે માર્યો ગયો હતો.
કવિ હતા. કલિને પકડીને એ દડવા જતા હતા પરીક્ષિત સૂર્યવંશી ઈવાકુકુળત્પન્ન એક રાજ. તેટલામાં એ શરણે આવ્યો અને અભય માંગ્યું. વંશાવળીમાં એનું નામ નથી. આયુ નામના મંડ- પરીક્ષિતે ત્રણ અશ્વમેધ યજ્ઞ કર્યા હતા, અને કાધિપતિની કન્યા સુશોભના એની સ્ત્રી થતી હતી. તેને અંગે ભદ્રાશ્વ, કેતુમાળ, ભરતવર્ષ અને ઉત્તરકુરુ શલ, બલ અને દલ એ નામના ત્રણ પુત્રો હતા. | ઇજંબુદ્વીપના ભાગે જીત્યા હતા એવું ભાગવત ભા૨૦ વન અ૦ ૧૨,
પરથી જણાય છે. પરંતુ આ લેખને અને પરીક્ષિત્ (૨) સેમવશી પુરુકુળાત્પન્ન અજમીઢ રાજસૂય યજ્ઞ વખતે જે દિગ્વિજય કર્યો હતો તે વંશના સંવરણ રાજાને પૌત્ર. કુરુ રાજાના પાંચ વખતના વર્ણનમાં વાર્થનેä સવા શક્યું પુર જેવું પુત્રોમાંને મોટો.
થ જ ન કહ્યું છે તેથી બાધ આવે છે, એટલે પરીક્ષિત (૩) એ નામને એક રાજ. એ કયા કેઈએ પાછળથી બનાવ્યા હશે એમ જણાય છે. કુળને હતો એ જણાતું નથી, પરંતુ એને પણ પુરાણમાં આવા લેખ પુષ્કળ મળી આવે છે, પણ જન્મેજય નામે પુત્ર હતો.
પૂર્વાપર વિરોધ હોવાથી આ ગ્રંથમાં ગાળી પરીક્ષિત (૪) સોમવંશી પુરુકુળાત્પન્ન અર્જુન કાઢયા છે. પાંડવને પુત્ર અને અભિમન્યુને વિરાટપુત્રી ઉત્તરાને પરીક્ષિત રાજા આ નીતિવાન અને ધર્મિષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org