Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 332
________________ પરીક્ષિત ૩૨૩ ૫હુવ હોવા છતાં પણ પ્રારબ્ધ વેગે એને દુર્બદ્ધિ સૂઝી. પર્જન્ય રેવત મન્વતરમાંના સપ્તઋષિઓમાને એક એક સમયે મૃગયાને સારુ ગયા હતા ત્યાં શ્રમિત પજવે (૨) સવિતા નામના આદિત્યનું બીજુ નામ. થવાથી નજરે પડેલા શમીક ઋષિના આશ્રમમાં પ્રતિવર્ષ ફાગણ મહિનામાં સૂર્યમંડળ પર એનું ગયે. આશ્રમમાં સમાધિસ્થ સમીક ઋષિ સિવાય આધિપત્ય હોય છે. (1. તપસ્ય શબ્દ જુઓ.) કઈ મળે નહિ. રાજાએ સમાધિમાં લીન થઈને પજચ (૩) મુનીના દેવગંધર્વ પુમાંને એક. બેઠેલા શમીક ઋષિના ગળામાં એક મૂએલે સાપ પણ જગ વિશ્વામિત્રને પુત્ર. | ભાર– અનુ૧૭-પર. પહેરાવ્યો અને પોતે ત્યાંથી ચાલતું થયું. આ , પર્ણવિ એક બ્રહ્મર્ષિ. (૨. અત્રિ શબ્દ જુઓ.) કાર્ય કઈ ઋષિના પુત્રે જોયું; તેણે શમીક ઋષિને પણશાલ ગંગા અને જમના વચ્ચેના યમુનગિરિની પુત્ર શૃંગી નદીમાં નહાતે હતું ત્યાં જઈને તેને તળેટીમાં પેવે હતું તે ગામ. | ભાર– અનુ આ સમાચાર કહ્યા. સાંભળતાં જ એને ક્રોધ ચઢયો અ૦ ૬૮. અને ક્રોધથી વિવશ થઈ એણે નદીમાંથી પાણી પર્ણા હિમવાન પર્વતની કન્યા, અને જોગીષવ્ય હાથમાં લઈ શાપ દીધું કે મારા પિતાના ગળામાં ઋષિની સ્ત્રી. સાપ પહેરાવનારનું આજથી સાતમે દિવસે સપ. પર્ણગિરિ એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) દંશથી મૃત્યુ થશે. (૨. શમીક શબ્દ જુઓ.) પર્ણાગારિ પર્ણગિરિ તે જ. પરીક્ષિતે પિતાને મરણકાળ સમીપ આવ્યું જાણ પણંદ એક ઋષિ. જન્મેજયને રાજયગાદી પર બેસાડ્યો અને પોતે ભાગીરથી ગંગાને દક્ષિણ તીરે અન્નત્યાગ કરીને પણોદ (૨) દમયંતીએ નલની શોધને માટે મેકલેલે મરવા સારુ બેઠે. ત્યાં શુક્રાચાર્યે એને ભાગવત શ્રવણ બ્રાહ્મણ, (૫. નલ શબ્દ જુએ.) કરાવ્યું. સાત દિવસ પૂરા થતાં તક્ષકના દંશથી પણ િપારિયા પર્વતમાળા નીકળેલા ભારતએનું મૃત્યુ થયું. ભાર૦ આદિ અ૦ ૪૦-૪૪, વષય નદી. એનું બીજુ નામ શીતતાયા. રજપિતાની છત્રીસ વર્ષની ઉમરે પરીક્ષિત રાજ પૂત સ્થાનમાં આવેલી બનાસ નદી – ચંબલ નદીની ગાદીએ આવ્યો હતો. એણે સાઠ વર્ષ રાવ ક" એક શાખા તે જ, મરતી વખતે એની ઉમ્મર છ— વર્ષની હતી. પર્યાવર્તન જે માણસ અતિથિ ઉપર અનાડૂત દેવીભાગ૨૧ - અ. ૧. 9 પરીક્ષિત આખા કાઢે તેનાં નેત્ર ગીધ પક્ષી જે જગાએ કેડી રાજ ભારતવર્ષમાં રહેતો હતો એ ચેકસ છે. ઘટા નાખે છે તે નર વરત્રિવહન ચિં પ્રવિણ નિષ %વસરે . પણ રાવણ પક્ષને એક રાક્ષસ, | ભાર વન આ વાક્ય ઉપરથી કુરુદેશની રાજધાની હસ્તિનાપુર અ૦ ૨૮૫. માં એ રાજ્ય કરતો હતો એ સ્પષ્ટ છે. તે ભરતખંડના પર્વતીષ નારદને ભાણેજ, (૨, નારદ શબ્દ કયા ખંડમાં હતું એ શંકાસ્પદ છે. પણ કવિની જુઓ.) જન્મેજયના સર્પસત્રમાં એ સદસ્ય હતો. જોડે એના ભાષણમાં છે કે “તું બ્રહ્માવત નામના પર્વતારું બાલધી ઋષિના પુત્ર મેધાવીનું બીજું મ શ્રેત્રમાં રહીશ નહિ એ નિયમ છે નામ. (બાલધી શબ્દ જુઓ.) એ ભરતખંડમાં થયો હતો. પાંડવો ભરતખંડમાં પલાલા માતૃગણમાં એક દેવતા, થયા હતા એ તે સર્વમાન્ય છે. પલિંગુ એક બ્રહ્મર્ષિ. પરુષ ખર રાક્ષસના બાર અમાત્યમાને એક પલિત લેમશ નામના બિલાડાને પાપમુક્ત કરનાર પરુષ્ણ રાવી નદી તે જ, એક ઉંદર. | ભાર૦ શાંતિ અ૦ ૧૩૮. પરોક્ષ સોમવંશી યયાતિ પુત્ર અનુરાજાના ત્રણમાંને પ૯હવ એક જાતિવિશેષ. મનુ એમને ઉત્તરના ના પુત્ર રહેવાસીઓ કહે છે. કદાચ ઈરાનીએ હેય. તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362