________________
પુરાણ
ઉડર
પુરેચન
બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, શિવ, ભાગવત, નારદ, માર્ક. પુરુમિત્ર ધૃતરાષ્ટ્રના સો પુત્રમાંને એક. ડેય, અગ્નિ, ભવિષ્ય, બ્રહ્મવૈવર્ત, લિંગ, વરાહ પુરુમિત્ર (૨) દુર્યોધનપક્ષને ક્ષત્રિય. સ્કન્દ, વામન, કૃમી, મસ્ય, ગરુડ અને બ્રહ્માંડ એ પુમિઢ સોમવંશી પુરુકુળત્પન્ન હસ્તિ રાજાના છે.| ભાગ૧૨-૧૩–૪.
ત્રણ પુત્રેમાને કનિષ્ઠ. પુરાવતી ભારતવર્ષીય નદી.
પુરુષ એકની અંકસંજ્ઞાવાળા પુરુ રાજાનું બીજું નામ. પુરુ ઉત્તાનપાદ વંશના ચક્ષુર્મનુને નડવલાને પેટે પુરષ (૨) અખિલ બ્રહ્માંડના પ્રાણુરૂપ પરિબ્રહ્મ થયેલા પુત્રોમાં મોટે પુત્ર. કોઈ કઈ સ્થળે એનું
અને પુરુષ (૩) બ્રહ્મા પુરુષ એવું નામ પણ મળી આવે છે.
પુરુષ (૪) રાક્ષસને પણ આ નામે કહ્યા જણાય છે. પુરુ (૨) વાસુદેવને પેટે થયેલા આઠ પુત્રોમાં
પુરુષસૂકત પરમેશ્વરનું વર્ણન કરનારું સૂક્ત, મોટા પુત્ર.
"સન્નશીર્ષ'. આ વૈદિક સૂકતને પુરુષસૂક્ત કહે છે./ પુરુ (૩) કાયકવનની ઉત્તરે પુરુરવાનું જન્મસ્થાન,
ભાગ ૧૦-૧-૨૦. એક પર્વતવિશેષ પુરકલ્સ સૂર્યવંશી ઈવાકુકુળત્પન્ન માધવના રાજાને કયા
પુરુષોત્તમ શ્રીકૃષ્ણ બિંદુમતીને પેટે જન્મેલા ત્રણમાંને મોટો પુત્ર. ૩૩
પુરુહત ચૌદે ઈન્દ્રનું સાધારણ નામ. એ એના પિતાના જેવો જ શૂરવીર હતા અને એક
પુરુક્ષેત્ર સેમવંશી યદુષત્ર ક્રોઝાના જ્યામઘ કુળના પિતાની પછી રાજયાધિકારી થયા હતા. એણે એક
ક કથવંશમાં જન્મેલા અનુરાજાને પુત્ર. એના પુત્રનું
નામ આયુ. પ્રસંગે નાગોને સહાય કરી હતી, તે ઉપરથી એમણે પિતાની નર્મદા નામે કન્યા એને પરણાવી હતી. એને
પુરુરવા સેમપુત્ર બુધથી ઈલાને થયેલ પુત્ર. એ નર્મદાને પેટે વસુદ અને ત્રસદસ્યુ એમ બે પુત્ર
સોમવંશને મૂળ પુરુષ છે. એની રાજધાની પ્રતિષ્ઠાન થયા હતા.
પૂર્વે પ્રયાગની પાસે હતી. | દેવી ભાગ ૧ ૨૪૦ પુરકલ્સ (૨) રમેક બ્રહ્મર્ષિ (૨, અંગિરા શબ્દ જુઓ.)
અ૦ ૧૩ ઇલાને પુત્ર હોવાથી એને અલવિલ પુરુજ સોમવંશ પુરુકુળત્પન અજમીઢ પુત્ર, નીલ
કહે છે. ઉર્વશી અસરાએ એને પસંદ કર્યો રાજાના વંશના સુશાંતિ રાજાને પુત્ર. અર્ક નામને
હતા અને એ એની સ્ત્રી થઈ હતી. વૈવસ્વત રાજા તે એને પુત્ર હતા.
મવંતરના આરંભે ઉર્વશીને મિત્ર નામના પુરુજિત (૨) સોમવંશી યદુપુત્ર, ક્રોણાના વંશના
આદિત્યને શાપ થયો હતો કે તું પૃથ્વી પર પડીશ. રૂચક રાજાના પાંચ પુત્રોમાંને મોટે.
એથી એ પૃથ્વી પર પડતી હતી, તેવામાં કેશી પુરુજિત (૩) વસુદેવના ભાઈ આનકને કંકાની
નામનો દૈત્ય એને પકડીને નાઠો. પુરુરવાએ એને કુખે થયેલા બે પુત્રેમાને નાને.
કેશી પાસેથી છોડાવી હતી તેથી એ પુરુરવાને પરણી પુરુજિત (૪) કુંતિભોજ રાજાને પુત્ર, કુન્તીને હંતા અને પત્ર પુરુરવીને અયુ, કુતા, સત્યા, ભાઈ અને યુધિષ્ઠિર, ભીમ, અજુન વગેરેને
રય, વિજય અને જય એમ છ પુત્ર થયા હતા. મામો. ભારતયુહમાં પોતાના પિતાની સાથે પાંડવ- ચારે વર્ણની પ્રજાએ પરસ્પર કેવી રીતે વર્તવું પક્ષમાં હતો ભાર ઉદ્યોગ અ૦ ૧૭૨, એના એ વિષયે એને અને કશ્યપ ઋષિને સંવાદ થયો રથના ઘોડા ઇન્દ્રધનુષના રંગના હતા. | ભાર હતા. / ભાર૦ શાંતિ અ૦ ૭૨-૭૩. દ્રોણુ અ૦ ૨૩ એ ભારતના યુદ્ધમાં અશ્વત્થામાને પુરેચન ઑવિશેષ. દુર્યોધનના કહેવા ઉપરથી હાથે મરાયો હતો.
પાંડવોને બાળી મૂકવા સારુ વારણાવતમાં એણે પુજિત (૫) કૃષ્ણને જાંબુવતીને પેટે થયેલા પુત્ર- લાક્ષાગૃહ બાંધ્યું હતું. પછી પાંડવો સાથે રહેવાના માને એક.
ઉદેશે ત્યાં ગયો હતો, તે વખતે એને રથને ગધેડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org