________________
નલ
૩૦૪
નલ
જોતાં જ નલના મનમાં આવ્યું કે એને અહીં દમયંતીને તજીને નલરાજ નીકળ્યો તે હવે મૂકીને આપણે એકલા બીજે કાંઈ જતા રહીએ તો ? અરશ્યમાં ચાલ્યો. એકદા એમ જતાં જતાં એણે એણે ધીરે રહીને દમયંતીનું પહેલું અરધું વસ્ત્ર દવ લાગેલો દીઠે. બળતા દવમાંથી કોઈ કરુણ ફાડી લીધું, પોતે પહેર્યું અને એને ત્યાં એકલી સ્વરે “મારું રક્ષણ કરે, મારું રક્ષણ કરો” એમ મૂકીને છાનેમાને ત્યાંથી ચાલી નીકળ્યો. | ભાર કહેતું સંભળાયું. એ સાંભળીને નલ ત્યાં થંભ્યો વન અ૦ ૬૧-૬૨,
અને જુએ છે તો અગ્નિમાં એક નાગ સપડાઈ અહીં નલરાજા દમયંતીને મૂકીને ગયા પછી ગયેલો દીઠે. નલે એને અગ્નિમાંથી બહાર કાઢયો. મોટા પરોઢના સમયમાં તે એકાએક જાગી ઊઠી.
બહાર નીકળ્યા પછી એ કર્કોટક નાગે પ્રસન્ન થઈ જુએ છે તે પિતાનું અરધું વસ્ત્ર ફાડી લીધેલું છે નલને કહ્યું કે તું એક, બે, ત્રણ એમ પગલાં ગણત અને રાજા પણ પાસે નથી. નલરાજ આટલામાં ગણતે ચાલ એટલે મારા મનમાં કાંઈ તારું શ્રેય જ આમતેમ હશે એમ ધારી એણે ઘણુ શોધ કરી.
કરવાનું છે તે કરીને હું તારા કરેલા ઉપકારમાંથી પણ નલને પત્તો જ લાગે નહિ. આથી એને
છૂટીશ. આ ઉપરથી નલ એક, બે એમ પગલાં શકની પરાકાષ્ઠા થઈ. એનું વર્ણન કરી શકાય ગણતો ગણતે ચાલતાં જ્યાં એના મોંમાંથી દશ” એમ નથી. પછી અર્ધ વસ્ત્ર વડે જ પિતાનું શરીર બેલ નીકળે કે કર્કોટકે એને દંશ દીધે. આ જવાં ત્યાં ઢાંકીને ત્યાંથી નીકળી, ગાંડાની માફક જોઈને નલ આશ્ચર્ય પામે અને પૂછયું કે તે આ અરણ્યમાં રખડવા લાગી. એટલામાં રસ્તામાં પડેલા
શું કર્યું? કર્કોટક કહે ચિંતા ન કરીશ. મેં જે એક મોટા અજગરે એને પકડીને ગળવા માંડી. કર્યું છે તે તારા ભલાને સારું કર્યું છે. મારા આથી એ માટે ઘાંટે રડતી હતી તે સાંભળીને વિષની તાર ઉપર અસર નહિ થાય. પણું કલિ પાસે કોઈ પારધી હતો એણે આવીને છોડાવી. જેણે તને આવી અધમ સ્થિતિમાં આ છે એને પારધીએ એને કાંઈ ખાવાને પણ આપ્યું. એટલા
અસર થશે. તું કુરૂપ અને કાળા થઈ ગયે એટલે સાર દમયંતી એને ઉપકાર માનતી હતી. તેને
તને કઈ એાળખશે નહિ. આમ તને કોઈ ઓળખે જોઈને પારધીના મનમાં એને માટે કામવાસને
નહિ માટે જ મેં તને કુરૂપ કર્યો છે. તું તારું ઉત્પન્ન થઈ. પારધી કાંઈ બળાત્કાર કરે તે પૂર્વે
નામ બાહુક એવું ધારણ કર અને અયોધ્યામાં જઈ દમયંતીની દેધાન્વિત દૃષ્ટિથી એ બળીને ભસ્મ
ઋતુપર્ણ રાજાના આશ્રમમાં રહેજે. જ્યારે તારી થઈ ગયે. પછી રખડતાં રખડતાં એને કઈ ઋષિને
ઈચ્છા પોતાનું મૂળ રૂપ ધારણ કરવાની થાય ત્યારે આશ્રમ દેખાયો. ત્યાં એણે નલની શોધ કરતાં માર: સ્મરણ કરજે. હું તત્કાળ આવી તને પૂર્વવત ઋષિએ કહ્યું કે નલરાજા ક્ષેમકુશળ છે. તમે બને
કરીશ. આમ કહીને કર્કોટક અંતર્ધાન થયા. | ભાર પાછાં મળશે અને તમારું રાજ્ય તમને પાછું
વન અ૦ ૬૬. મળશે. ઋષિનાં એ વચન આશીર્વાદ તુ માની
કંટકના ગયા પછી નલ અયોધ્યા જવા નીકળ્યો. લઈ તેમને વંદન કરીને દમયંતી ત્યાંથી નીકળી.
દસ દિવસે અયોધ્યા પહોંચીને ઋતુપર્ણને મળે. રસ્તામાં એને વેપારીઓને એક મોટી સંધને સાથ
પોતે અશ્વવિદ્યામાં અને સારથ્ય-સારથિના કામમાં થ. એમના આશ્રયે એ ચેદી દેશમાં સુબાહુ રાજાના
કુશળ છે અને આશ્રય સારુ તારી પાસે આવ્યું નગરમાં સુખરૂપ પહેાંચી. ત્યાં એને રાજમંદિરમાં અંતઃપુરમાં આશ્રય મળે. વિનયપૂર્વક સુનંદાની
છું એમ કહ્યું. ઋતુપણે એને આશ્રય આપે. સેવા કરતી સતી દમયંતી ત્યાં ઠામ પડી અને વાય અને જીવન વગેરે એના જુના સારથિઓ પિતાના દોહ્યલા દિવસે નિર્ગમવા લાગી. | ભાર
બાહુકને સ્વાધીનમાં આપ્યા. અહીં એ આમ થાળે વન અ૦ ૬૪-૬૫.
પડ્યો. કેટલાક કાળ ગયા પછી એક દિવસ નલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org