________________
નલ
૩૦૭
નવતંતુ
વિષ ઉતારી લીધું અને નલને પિતાના અસલ તેમણે નારદને એ રસ્તેથી જતાં જોયા. લાજની
સ્વરૂપમાં આણી દીધે. નલ અને દમયંતીએ મારી સ્ત્રીઓએ બહાર નીકળી વસ્ત્રો પરિધાન કરી આનંદમાં મગ્ન થઈને એકબીજાને આલિંગન દીધાં. | દીધાં. પણ અહંકારના ભરેલા, દારૂ પીવાથી રક્તભાર વન અ૦ ૭૫–૭૬
લેનવાળા અને મહેન્મત્ત બનેલા આ બને આ બાબતની બધી ખબર દમયંતીનાં માબાપને ભાઈએ તો પાણીમાં નગ્ન પડી જ રહ્યા અને પડતાં જ તેઓ આનંદસાગરમાં ડ્રખ્યાં અને બહાર આવીને નારદને નમસ્કાર કર્યો નહિ. આ આવીને નલને ભેટયાં અને પોતાના મંદિરમાં લઈ ઉપરથી કેપ કરીને નારદે એમને શાપ દીધે ગયાં. નલરાજ પ્રગટ થયાની ખબર ઋતુપર્ણને કે જાઓ, તમે વૃક્ષોનિ પામે. પિતાથી અન્યાય થતાં જ એ પણ રાજ્યમંદિરમાં ગયો અને સાદર અને અવિવેક થયો તેની ક્ષમા કરે અને ઉશાપ નલને ભેટયે. દમયંતીએ મને ગુપ્તપણે કેમ તેડાવ્યો આપે, એમ પ્રાર્થના કરતાં નારદે કહ્યું કે જાઓ, એ એના મનને કેયડે હવે ઉકેલીને સમાધાન કૃષ્ણાવતારમાં તમે મુક્ત થઈ, પોતાને મૂળનિ થયું. ઋતુપણે બહુ સંતાપ કર્યો. એણે કહ્યું કે પામશે. એમ કહી નારદજી ત્યાંથી ગયા અને એ મેં (નાની) પાસે સારથિનું કામ કરાવ્યું ! મારી બંને ભાઈઓ ગેકુળમાં જોડાજોડ ઊગેલાં આંજણનાં આ વર્તણુંકની મને ક્ષમા કર. નલ કહેઃ ગઈ ગુજરી વૃક્ષનાં રૂપ પામ્યા. કશીયે મનમાં આણશે નહિ. તારું અને મારું એક સમયે માતા જસોદાએ કૃષ્ણને ઊખળે સખ્ય થયું એ મને મોટો લાભ થયો. આમ ઋતુપર્ણને બાંધ્યા હતા. કૃષ્ણ તે ઊખળું ખેંચતાં ખેંચતાં માન આપીને તેને પણ રાજ્યભવનમાં રાખે. અર્જુન(આંજણનું વૃક્ષ)ના જોડકા પાસે ગયા. ઊખળ બધાએ આનંદથી સાથે ભોજન કર્યું. ઋતુપર્ણ બને ઝાડની વચ્ચે ભરાયું; અને કૃણે બળ કરીને પછી અયોધ્યા જવા ન ક. | ભાર વન ખેંચતાં, બને ઝાડ પડી જઈ તેમાંથી નલકુબેર અ૦ ૭૭
અને મણિગ્રીવ દિવ્ય સ્વરૂપે નીકળ્યા. તેમની મુક્તિ ઋતુપર્ણના ગયા પછી ભીમકરાજાએ નલને થઈ અને પોતાની મૂળનિ પામી, શ્રીકૃષ્ણને થોડા દિવસ પિતાને ત્યાં રાખી તેનું આતિથ્ય વંદન કરી સ્વસ્થાન ગયા. કર્યું. બાદ દમયંતી અને છોકરા સહિત તેને
નાદ દમય તા અને છોકરા સાહત તન નલિની સ્વનીન સપ્ત પ્રવાહમાંને એક પ્રવાહ. નિષદેશ રવાના કર્યો. નિલે નિષધ આવીને પોતાના એ મેર પર્વત ઉપર વહે છે. ભાઈ પુષ્કરને તેડાવી એની જોડે ઘત રમી પિતાનું
નલિની (૨) ઈન્દ્રની નગરીનું નામ | વા૦ ર૦ ગયું રાજ્ય પાછું જીતી લીધું. એક મહિના સુધી
અયો. સ૦ ૮૪. પિતાના ભાઈ નલની પાસે રહી, પછી પુષ્કર પિતાને નગર ગયે. નલ પ્રથમની પેઠે જ ન્યાય
નવખણ્ડ ઇલાવર, ભદ્રાક્ષ, હરિવર્ષ, ક્રિપુરુષ, કેતુપુરસ્સર રાજ્ય કરવા લાગ્યો. | ભાર વન
માલ, રમ્યક ભરત, હિરણ્ય અને ઉત્તર કુરુ એ અ૦ ૭૮
જમ્બુદ્વીપના નવ ખચ્છે છે. ઇતર ગ્રન્થો પ્રમાણે નલ (૬) ઈવાકુકુળે ત્પન્ન ઋતુપર્ણ રાજના બે
તારત, વર્ણ, રામ, દામાલ, કેતુમાલ, હિરે, પુત્રમાં બીજે. / લિંગપુ. અ૦ ૬૬
વિધિવસ, મહિ અને સુવર્ણ એવાં નામો પ્રાપ્ત
થાય છે. નલકુબેર કુબેરને પુત્ર અને મણિગ્રીવનો મેટા થા ભાઈ. એક સમયે એ બે જણ મધ પીને સ્ત્રીઓ નવગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, સહવર્તમાન મંદાકિની તીર ક્રીડા કરતા હતા. રાહુ અને કેતુ. તેઓ ગંગાજળમાં જળક્રીડાની લહેરમાં હતા તેવામાં નવતતુ વિશ્વામિત્ર ઋષિના પુત્ર માને એક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org