Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 317
________________ નવધાભક્તિ ૩૮ નવધાભક્તિ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, પોતાને નહુષે તેડાવી છે વગેરે વૃત્તાંત એને જણાવી અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. એની સલાહ લીધી. બૃહસ્પતિએ કહ્યું કે નહુષ નવનિધિ મહાપદ્મ, પદ્મ, શંખ, સકર, કરછપરતે પાસે જવું સર્વથા તને ઘટતું નથી. પણ એમ મુકુંદ, કુંદ, નીલ, ખર્વ એ નામના કૂબેરના નવ. કર કે તું હાલ તુર્ત તે એની પાસે જ અને નિધિ-ભંડાર છે. થોડા સમય પછી હું કહેવડાવીશ એવું કહી કાંઈ બહાનું કાઢી પાછી આવ. પછી હું તને કાંઈ નવરત્ન હીરે, માણેક (ગુપાલી), મોતી, ગોમેદ, ઇન્દ્રનીલ, પાચ, પરવાળું, પુષ્કરરાજ, વૈડૂર્ય અગર યુક્તિ બતાવીશ તેમ કરજે. આ ઉપરથી ઈદ્રાણી તેરમો. નહુષ પાસે ગઈ અને કાંઈ બહાનું બતાવીને પાછી નવરથ સેમવંશી યદુપુત્ર, કોસ્ટાના વંશના ભીમ આવી. | ભાર૦ વન અ. ૧૮૫. રથને પુત્ર. એને પુત્ર તે દશરથ. બહસ્પતિ અને બીજા દેવોએ એકઠા થઈને નવરથ (૨) વિદર્ભ કુળના ભીમરથનો પુત્ર – એને વિચાર કર્યો કે ઈન્દ્રની બ્રહ્મહત્યા શી રીતે છૂટે. એટલામાં ત્યાં વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે કહ્યું પુત્ર દશરથ / ભાગ૦ ૯-૨૪-૪. કે ઈન્દ્રની પાસે તમે બધા જાઓ અને એની પાસે નવરસ શુગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક અશ્વમેધ યજ્ઞ કરાવો. આથી એની બ્રહ્મહત્યા ફૂટી, બીભત્સ, અદ્ભુત અને શાંત. એ સત્વર પિતાને મૂળ સ્થાનારૂઢ થશે. દેએ નવરાષ્ટ્ર ભારતવષય એક દેશ. એમ કર્યું એટલે ઈદ્રની બ્રહ્મહત્યા છૂટી અને એ નવરા (૨) ભારતવર્ષીય એક નગરી. બ્રહ્મહત્યા વૃક્ષ, નદીઓ, પર્વત, પૃથિવી અને સ્ત્રીઓ નવસિદ્ધ ઋષભદેવને જયંતીની કુખે થયેલા સો એ પાંચમાં વહેંચાઈ ગઈ. આથી ઈન્દ્ર શુદ્ધ થયું. પુત્રામાં સિદ્ધ થયેલા નવ પુત્રે તે. (ઋષભદેવ આ દરમ્યાન ઈદ્રાણુએ નહુષને કહેવડાવી મોકલ્યું શબ્દ જુઓ.) કે તમે અપૂર્વ વાહનમાં બેસીને મારી પાસે આવે, નહુષ ચન્દ્રવંશી બુધપુત્ર પુરુરવાના પૌત્ર આયુ રાજાના એટલે હું તમારી સેવામાં હાજર થઈશ. નહુષે પાંચ પુત્રોમાં મોટે પુત્ર. એ સુસ્વધા પિતરની અપૂર્વ વાહન તે કેવું એને ઘણે વિચાર કર્યો. વિરજા નામની માનસકન્યાને પર હતા. તેને છેવટે એના કમનસીબે એને સૂઝયું કે આજ સુધી પેટે એને યતિ, યયાતિ, સંચાતિ, અતિ, વિયતિ કોઈએ સપ્તર્ષિને વાહન તરીકે વાપર્યા નહિ હોય અને કૃતિ એમ છ પુત્ર થયા હતા. આ રાજ માટે એ અપૂર્વ વાહન કહેવાય. એણે સપ્તર્ષિઓને પરમપરાક્રમી અને સદ્દગુણ હતું, તેથી વૃત્રાસુરના તેડાવ્યા અને વાહનમાં જોડાયા. પોતે વાહનમાં વધ વડે પીડિત થઈને ઈન્દ્ર જળમાં વિશ્રાંતિ લેતો બેઠે અને ઈન્દ્રાણુને ત્યાં જવા નીકળ્યો. રસ્તે હતા ત્યારે સઘળા દેવ અને ઋષિઓએ મળીને ચાલતાં ઈન્દ્રાણુને મળવા તલપાપડ થઈ ગયે એને ઇન્દ્રપદને અધિકારી બનાવ્યું હતું. સ્વર્ગમાં હોવાથી ઋષિઓના મસ્તકને પગ અડકાડી તેમને એ ઈન્દ્રને અધિકાર ભોગવતો હતો ત્યારે સ્વર્ગના સર્પ-સપ (ઉતાવળા ચાલે-ઉતાવળા ચાલે) એમ બીજા ભોગ ભોગવતા હતા તેમ ઈંદ્રાણીને પણ કહ્યું. અગત્ય ઋષિએ આથો ગુસ્સે થઈ એને પિતાને ઉપભેગા થાય એમ એને ઈચ્છા થઈ. એણે કહ્યું, જા, તું જ સપ થઈને પૃથ્વી પર પડ ! ઈદ્રાને તેડવા દૂત મોકલ્યા. ઈદ્રાણી વિચારમાં ઋષિના મુખમાંથી આ વચન નીકળતાં જ નહુષ પડી કે શતક્રતુ કરનારને જ માત્ર હું ભોગ્ય છું, અજગર થઈને પૃથ્વી પર પડો અને ઈન્દ્ર આવીને બીજાને નહિ, તેમ છતાં પણ આમ કહાવે છે, પિતાના મૂળ પદારૂઢ થયા. | ભાગ ૬ ૪. ૧૩; તે શું કરવું? એ પોતે બહસ્પતિ પાસે ગઈ અને ભાર ઉદ્યોગ અ૦ ૧૧-૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362