________________
ધૃતવ્રત
૨૯૩
ધૃષ્ટદ્યુમ્ન
ધૃતવ્રત સ્વાયંભૂ મન્વેતરમાંના અર્થર્વણ ઋષિને ભાગ &૦ ૯ અ૦ ૨૪ તેમની ચિત્તી નામની ભાર્યાને પેટે થયેલા ત્રણમાંને ધૃષ્ટકેતુ (૪) ચેટીદેશના રાજા શિશુપાળના પુત્રો મોટો પુત્ર
માને એક. શિશુપાળની પછી એ રાજા થયા હતા તવ્રત (૨) ચક્ષુમનુને નવલાને પેટે થયેલા એની નગરીનું નામ શક્તિમતીપુર હતું. એણે પુત્રોમાં એક
પિતાની કરેણુમતી નામની બહેન પાંડુપુત્ર નકુળ ધૃતવ્રત (૩) ચંદ્રવંશી અનુકુલોત્પન્ન રોમપાદના
પરણાવી હતી. એ બહુ પરાક્રમી હતા અને મહ. વંશના ધૃતિરાજાને પુત્ર. એના પુત્રનું નામ સકર્મા
ભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં લડયો હતો, અથવા સત્યકર્મા.
એના રથના ઘેડા સારંગ રંગના હતા. કૌરવ પક્ષના ધ્રુવસેન ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા | ભાર૦
અનેક વીરોની સાથે એણે યુદ્ધ કર્યું હતું. પરિણામે શ૦૦ અ૦ ૬,
દ્રોણાચાર્યે એને માર્યો હતે. | ભાર૦ દ્રોણ૦ ધૃતાયુધ ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા !
અ૦ ૧૨૫. ભાર૦ શ૦૦ અ૦ ૭.
ધૃષ્ટકેતુ (૫) પાંચાળકુળના દ્રુપદ રાજાને પૌત્ર. ધૃતિ વિદેહવંશના વતિહવ્ય જનકને પુત્ર. એને
ધૃષ્ટદ્યુમ્નના પુત્રોમને એક. એ પાંડવોના પક્ષમાં પુત્ર બહુલા જનક,
હતો અને મહાભારતના યુદ્ધમાં મરણ પામ્યા હતા. ધૃત (૨) ચેથા અંકની સંજ્ઞાવાળા ધર્મ ઋષિની સ્ત્રી
ધૃષ્ટદ્યુમ્ન ચંદ્રવંશી પુરુકુળના અજમીઢ વંશના ધૃતિ (૩) ચંદ્રવંશી અનુકુળત્પન્ન રોમપાદના વંશના
પાંચાળ રાજા દ્રુપદને પુત્ર, દ્રોણાચાર્યને મારે એવા વિજયરાજાને પુત્ર – એને પુત્ર ધૃતવ્રત. ધૃતિ (૪) આઠમા સાવણિ મનુના હવે પછી થનારા
પુત્રની કામનાથી કરેલા યજ્ઞના અગ્નિમાંથી એને
જન્મ થયો હતો. (પદ શબ્દ જુઓ.) જન્મથી જ પુત્રમાંને એક.
એ સ્વભાવે ભયંકર હત. ધનુર્વિદ્યા દ્રોણાચાર્ય ધૃતિમત ચીપને એક દેશ.
પાસે જ શીખ્યો હતે. ધૃતિમાન પાંચમા રેવત મનુના પુત્રામાં થઈ ગયેલે એક પુત્ર.
- કૌરવો પિતાની સેનાને સજજ કરીને રણભૂમિ ધૃતિમાન (૨) કૃતિમાન રાજાનું બીજું નામ..
પર આવ્યા જોઈને પાંડવો પણ પોતાની સેનાને ધૃતિમાન (૩) સુદરિદ્ર બ્રાહ્મણના ચાર પુત્રોમાં
લઈને રણાંગણ પર આવ્યા. તે વખતે કૃષ્ણની એક (પિતૃવત્ત શબ્દ જુઓ.)
અનુમતિથી ધૃષ્ટદ્યુમ્નને સેનાપતિ નીમ્યો હતો. યુદ્ધ ધૃતિમાન (૪) અગ્નિવિશેષ.
પૂરું થયું ત્યાં સુધી એણે પિતાને અધિકાર ઉત્તમ
પ્રકારે ચલાવ્યું. જ્યારે જ્યારે અર્જુનને કોઈ ખાસ ધૃષ્ટ વૈવસ્વત મનુના પુત્રમાને એક. એની સંતતિ તપબળે બ્રાહ્મણ થઈ હતી ને એ લેકે ધારું કહેવાતા /
લડવાને આમંત્રણ કરે અને અર્જુન એમ લડવા ભા૦ ૪ ૦ ૯ અ૦ ૨.
જાય, તે વખતે આ જય જ મેળવતા હતા. સેનાનું ધૃષ્ટકેતુ વિદેહવંશના સુધૃતિ નામના જનકને પુત્ર.
રક્ષણ કરતા અને વળી યુધિષ્ઠિરની સંભાળ પણ એના પુત્રનું નામ હર્યાશ્વજનક.
રાખતા. યુદ્ધ વખતે એ પિતાના રથને પારેવાના ધૃષ્ટકેતુ (૨) સોમવંશી આયુષત્ર ક્ષત્રના વંશના
રંગને અશ્વો જોડાવતા. | ભાર દ્રોણ અ૦ ૨૩. કામ્ય કુળના સત્યકેતુ રાજાને પુત્ર. એના પુત્રનું નામ
અશ્વત્થામા મરણ પામ્યો એવું સાંભળીને દ્રોણસુકુમાર,
ચાયે પિતાનાં શસ્ત્ર મૂકી દીધાં. પોતે બેસીને ધૃષ્ટકેતુ (૩) એક કેકયદેશાધિપતિ. વસુદેવની પાંચ ગધારણુ વડે પિતાને જીવ કાઢી નાખતા હતા, બહેનમાંની શ્રુતકીર્તિ નામની બહેન આની સ્ત્રી તેટલામાં ધૃષ્ટદ્યુમ્ન આવીને એમને શિરચ્છેદ કર્યો. થતી હતી. એને પાંચ પુત્રો અને એક કન્યા હતી. આ જોઈ અર્જુનને બહુ ક્રોધ આવ્યું અને એણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org