Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 294
________________ હતવન ૨૮૫ ધનિષ્ઠા ઋષિઓને ત્રાસ આપતે. એક સમયે બળરામ યુદ્ધ પછી દુર્યોધન એમાં સંતાઈ રહ્યો હતો. તેને સ્ત્રીઓ સહિત રૈવતક પર્વત ઉપર ક્રીડા સારુ ગયા યુધિષ્ઠિરાદિએ બધ કરીને અને બહુ મહેણું હતા. ત્યાં જઈને આ દ્વિવિદે એ લેકને ઉપદ્રવ મારીને બહાર કાઢી યુદ્ધમાં પ્રવૃત્ત કર્યો હતો. કરવા માંડો, એટલે બળરામે એની સાથે યુદ્ધ કપાયની દક્ષિણ તરફની એક દેવી વિશેષ. બળરામ કરીને એને મારી નાખે / ભાગદશમ અ૦ ૬૭. તીર્થયાત્રા કરતા અહીં આવ્યા હતા. તે ભાગ વૈતવન આ વન સરસ્વતી નદીને તીરે આવેલું ૧૦–૭૯-૨૦, છે. એની જોડે મરુધન્વ દેશ છે. / ભાશલ્ય અ યક્ષ અશોકવનમાંની એક રાક્ષસી. ૩૭. • હસ્તિનાપુરથી વનવાસ જતાં પાંડવે પ્રથમ દ્વિયાખ્યવ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) આ વનમાં આવ્યા હતા. કેટલાક કાળ અહીં રહીને પછી કાકવનમાં ગયા હતા. ત્યાં આગળ ઢંપાયનાદિ અનેક ઋષિઓ એમને આવી મળ્યા ' ધનક સોમવંશી યદુપુત્ર સહસ્ત્રાજિતના વંશના હતા. ત્યાં સઘળા ભાઈઓ અને દ્રૌપદી વગેરેને ભદ્રકસેન અથવા રુદ્રશ્રેણ રાજાના બે પુત્રોમાં યુધિષ્ઠિર સાથે ધર્મ વિષયે સંવાદ થયા હતા. સંવાદ થયા હતા. બીજે. એને કૃતવીર્ય, કૃતામિ, કૃતવર્મા અને કૃતિના યુધિષ્ઠિરને અહીં પ્રતિસ્મૃતિ નામે વિદ્યા પ્રાપ્ત એમ ચાર પુત્ર હતા. થઈ હતી તે એમણે અર્જુનને શીખવી. ત્યાર પછી ધનંજય પાતાળને સપવિશેષ / ભાગ પ-૨૪-૩૧. બધા પાંડવે આ વનમાં પાછા આવ્યા. ભાર૦ ધનંજય (૨) ચાલુ મન્વતરને સોળમો વ્યાસ વન અ૦ ૨૪-૨૬. (વ્યાસ શબ્દ જુઓ.) પાંડવો તીર્થયાત્રા કરતા કરતા નરનારાયણશ્રમ, ધનંજય (૩) અત્રિકુળાત્પન્ન એક ઋષિ (૨. અત્રિ અર્ષિ સુશ્રમ વગેરે સ્થળોએ થઈને ગંદમાદન શબ્દ જુઓ.) પર્વત ઉપર ગયા. અહીં સ્વર્ગમાં ગયેલે અર્જુન ધનંજય (૪) એક બ્રહ્મર્ષિ. એની સ્ત્રીનું નામ નાના પ્રકારનાં અસ્ત્રો મેળવીને આવી મળ્યો હતો. કુમારી / ભાર ઉદ્યોગ અ૦ ૧૧૭. યામુનપર્વતને વિષે અજગરનિ પ્રાપ્ત થયેલા ધનંજય (૫) એક બ્રહ્મર્ષિ. (૧. વિશ્વામિત્ર શબ્દ નહુષ રાજાને ઉદ્ધાર થશે. (યામુનગિરિ શબ્દ જુઓ.) જુઓ.) ત્યાંથી નીકળીને પાંડવો પાછા આ વનમાં ધનંજય (૬) કપુત્ર એક નાગ. આ નાગ મહા આવ્યા અને ચાતુર્માસ રહ્યા. અહીં હતા ત્યારે મહિનામાં સૂર્યના સમાગમમાં હોય છે. (તપા યુધિષ્ઠિરને સ્વપ્ન આવ્યું કે તમે અહીં રહ્યા તેથી શબ્દ જુઓ.) ઘણું મૃગ વગેરેને નાશ થઈને માત્ર થોડાં જ ધનંજય (૭) શરીરના પાંચ ઉપપ્રાણ પૈકી એક, બીજભૂત – વસ્તી વધારવાને જરૂરનાં – બાકી રહ્યાં ધનંજય (૮) અગ્નિનું એક નામ. છે. તમે જો અહીં રહેશે તે એ પણ નાશ પામશે. ધનંજય (૮) અર્જુનનું એક નામ, માટે બીજા વનમાં જાઓ. આ ઉપરથી અહીંથી ધનદ કુબેર. એનાં આવાં અર્થ વદ ઘણું નામ છે, નીકળીને યુધિષ્ઠિર કામ્યકવનમાં ગયા. / ભાર૦ વન જેમકે શ્રીદ વગેરે. વળી ઈશ અર્થ વાચક પણ અ૦ ૨૫૦. ઘણું નામ છે જેમકે, ધનેશ, વિશ વગેરે. દ્વૈતવન (૨) એ નામનું એક સરવર / ભાર૦ વન૦ ધનરન બગડાની અંક સંજ્ઞાવાળા ચંદ્રકાંત નગરનું અ૦ ૨૪. દ્વૈપાયન ચાલુ મવંતરના વ્યાસ કૃષ્ણદ્વૈપાયન તે જ ધનિષ્ઠા સોમની સત્તાવીસ સ્ત્રીઓમાંની એક, દ્વૈપાયનહદ એ નામને એક મેટે ધરે. ભારતના પ્રચેતસ દક્ષની કન્યા. એ નામનું નક્ષત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362