________________
ધમસારથિ
૨૮૮
ધારણ
શ્રેષ્ઠ છે એ સિદ્ધાંતને એને બોધ કરીને, તેમ જ ધાતા (૧) કશ્યપ અને અદિતિને પુત્ર. બાર પિતાના થઈ ગયેલા જન્મની વાત કહીને એને આદિત્યમાં એક. એને કહ્યું, સિનીવાલી, રાઠા વિદાય કર્યો. ભાર૦ વન અ૦ ૨૦૬–૨૧૬. અને અનુમતિ એમ ચાર સ્ત્રીઓ હતી. સાયંકાળ, ધમસારથિ ચંદ્રવંશના આયુપુત્ર અને નાના વંશના દર્શ, પ્રાતઃકાળ અને પૂર્ણ ભાસ એમ એમને અનુક્રમે ત્રિફકૃત રાજાને પુત્ર. એને શાંતરથ નામે પુત્ર હતા. ચાર પુત્રો હતા. ભાગ ૬-૬-૩૯; -૧૮-૩, ધર્મ સાવર્ણિ હવે પછી થનારે અગિયારમો મન. ધાતા (૨) શિશુમાર ચક્રના કટિ પ્રદેશમાં આવેલી
એને મન્વતર એના નામે જ ચાલશે. લોક એને તારકા વિશેષ ભાગ ૫–૨૩-૫. મેરુસાવર્ણિ એ નામે પણ ઓળખશે અને એને ધાતા (૩) સ્વાયંભૂ મન્વન્તરમાં બ્રહ્મમાનસપુત્ર સત્ય, ધર્મ વગેરે દશ પુત્રો થશે. એના માવતરમાં ગુઋષિને તેમની ખ્યાતિ નામની સ્ત્રીને પેટે થયેલા સ્વર્ગમાં વિહંગમ, કામગમ, નિર્વાણચિ, એ ત્રણ પુત્રોમાં મોટા. મેરુની કન્યા આયતી એની નામના ત્રિવિધ દેવ થશે. એમના સ્વામી તરીકે શ્રી થાય અને એને પેટ મૃકંડ નામે પુત્ર થયા હતા. વૈધૃતિ નામે ઇંદ્ર થશે. અરણાદિ સમર્ષિ થશે. વાલા (૪) બાર આદિત્યમાંને એક, ચાલ મન્વઆયંક નામના એક બ્રાહ્મણ વડે વૈધૃત નામની તેની
તરમાં પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં સૂર્યમંડળને અધિપતિ સ્ત્રીની કુખે ધર્મસેતુ નામે વિષ્ણુના અવતાર થશે,
હેાય છે. (૮. મધુ શબ્દ જુએ.) અને એ ઇદ્રને સહાય કરશે. ભાગ અષ્ટમ અ૦ ૧૩.
ધાતા (૫) બ્રહ્મદેવ.
ધાત્રિ સરજનહાર; વેદના પાછલા મંત્રમાં ધાત્રિ ધર્મસૂત્ર ચંદ્રવંશના પુરુ કુળના જરાસંધ વંશ
નામે દેવ કહ્યો છે. જોકે એનું વીર્ય શું છે અને માંના સુવ્રત નામના રાજાને પુત્ર અને પુત્ર શમ.
એ શું કરે છે એ સ્પષ્ટ વર્ણવ્યું નથી પણ ઘમસેતુ ધર્મ સાવર્ણિ મવંતરમાં થનાર વિષ્ણુ
લગ્ન, સંતતિ અને ગૃહકાર્ય ઉપર એની સત્તા છે ભગવાનને અવતાર.
એમ જણાય છે. ધાત્રિ રોગ મટાડે છે, ભાંગેલાં ધમસેન સૂર્યવંશના ઈવાકુ કુળને યુવનાશ્વ હાડકાં સાંધી દે છે. એણે પ્રથમના જેવા સૂર્ય, રાજાના પુત્ર માંધાતાના પુત્ર અંબરીષ રાજાનું
ચંદ્ર, આકાશ, પૃથ્વી, હવા અને સ્વર્ગ બનાવ્યાનું બીજુ નામ.
કહ્યું છે. પાછલા કાળમાં એ બ્રહ્મા – પ્રજાપતિ હોય ધર્મા ચાલુ વૈવસ્વત મન્વતરમાંને ચૌદમે વ્યાસ. એમ મનાવા લાગ્યું. એ જ અર્થ માં વિષણુ અને (વ્યાસ શબ્દ જુઓ.)
કૃષ્ણને પણ એ નામ લગાડાય છે. કેટલીક જગાએ ધર્મારણ્ય એક બ્રહ્મર્ષિ. એ પદ્મનાભ નામના નાગ એને બ્રહ્માને પુત્ર પણ કહ્યો છે. પાસેથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરીને તરી ગયા હતા. / ધાત્રેય એક બ્રહ્મર્ષિ (ર. અત્રિ શબ્દ જુઓ.) ભાર૦ શાંતિ અ૦ ૩૧૬.
ધાન્યમાલિની રાવણની સ્ત્રીઓમાંની એક અતિકાય ધર્મારણ્ય (૨) પુરુરવના પુત્ર વિજયના કુળના નામે રાવણના પુત્રની જનની / વા૦ રા૦ સુંદર મૂર્તય રાજાએ વસાવેલું નગર.
સ૦ ૨૨. ધર્મારણ્ય (૩) એક અરણ્ય અને તેમાંનું તીર્થ. ધાન્યમાલિની (૨) એ નામની એક અપ્સરા, જે ધમેયુ ચંદ્રવંશના પુરુકુળને રૌદ્રારાજાના દશ શાપને લીધે મગરી થઈ હતી. કાલનેમિ રાક્ષસના પુત્રેમાને એક.
- વધ વખતે મારુતિએ એને ઉદ્ધાર કર્યો હતો. ધાતકી પ્રિયવ્રત પુત્ર વીતિ હેત્રના બે પુત્રોમા એક. ધાન્યાયનિ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.)
એને દેશ એના નામથી જ પ્રસિદ્ધ છે. ધામા ઋષિવિશેષ ભાર ઉદ્યોગ અ૦ ૧૧૧. ધાતકી (૨) પુષ્કરદ્વીપમાં બીજો દેશ. ધારણ સપવિશેષ / ભાર ઉ૦ ૧૦૩-૧૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org