________________
કીટક
૧૩૮
કચેલ સાંભરી આવ્યું કે અંધારામાં બહુ શૃંગાર પહેરી- કીતિ રાત વિદેહવંશના કૃતિરાત જનકનું બીજુ નેય શું ? આમ થતાં થતાં મોડી રાત થઈ. અહીં નામ વલવ પિતાનું કામ આપી પાઠશાળામાંથી કીલાયન એક બ્રહ્મર્ષિ કશ્યપ શબ્દ જુઓ.) નીકળીને નૃત્યાગારમાં કીચક આવે તેની પહેલાં કુકર ભારતવર્ષીય દેશ ભાર૦ ભીષ્મ અ૦ ૯. જઈને અંધારામાં બેઠા હતા. એટલામાં કીચક કુકણું સવિશેષ | ભાર૦ ઉ૦ ૧૦૩-૧૦. ત્યાં આવ્યું. પરંતુ અંધારું હેવાથી શું દેખાય કફર સર્પ વિશેષ ભાર ઉ૦ ૧૦૩–૧૦. નહિ તેથી ધીરે ધીરે ડગલાં ભરતાં, અને મે, હે કુકુર સેમવંશી યદુપુત્ર, ક્રોણાના કુળમાં જન્મેલા પ્રિયે! કઈ બાજુએ આવું ? તું ક્યાં બેઠી છે ? સાત્વત રાજાના પુત્ર અંધકના ચાર પુત્રોમાંને કહીને સરંધીને ખેળતા હતા. વલવે પણ ઝીણે મોટે. એને વહુનિ નામે પુત્ર હતા. સાદે આ તરફ એમ કહ્યું એટલે કીચક એમ ગયો.
કુકરાગાર ભારતવર્ષીય દેશ | ભાર૦ ભીષ્મ અo ૯. એ સિધી જ છે, એમ ધારી એને ગાઢ આલિંગના
કુંજર જયદ્રથને ભાઈ | ભાર૦ ૧૦ ૨૬૬–૧૧. આપ્યું ! એટલામાં તે આ તે કોઈ પુરુષ છે, એ
કચેલ કૃષ્ણ અને બળરામ બને સાંદીપનિ ઋષિને ખબર પડતાં બન્ને વચ્ચે જબરી લઢાઈ મચી.
ત્યાં વિદ્યા સંપાદન કરવા ગયા ત્યારે તેમનાથી પહેલાં વલવને હાથે કીચક મરણશરણ થયે. બીજે
ઋષિની પાસે ભણતું હતું તે, એક બ્રાહ્મણ. કુલ દિવસે વલવે એના સઘળા ભાઈઓને પણ મારી
વયમાં તેમ જ વિદ્યામાં બળરામ અને કૃષ્ણ બને નાખ્યા. ! ભાર૦ વિરાટ અ૦ ૨૩. • કીચકને
ભાઈઓ કરતાં મોટો હતો. તેથી બન્ને જણ એને ગ્રંથમાં સૂત નામે સંબોધેલ જણાય છે.
મટે ગુરુભાઈ ગણતા. એ ઉત્તમ પ્રકારને બ્રહ્મનિષ્ઠ કીટક ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને રાજા
હોઈને, અતિશય દરિદ્રી છતાં, પરમ સમાધાની હતો. કીટક (૨) ધર્મપુત્ર સંકટને પુત્ર. પૃથ્વી ઉપર દુર્ગાભિમાની દેવની ઉત્પત્તિ એના વડે થઈ હતી./
(પુરાણિક ઈ એને સુદામા અથવા શ્રીદામા એ નામ ભાગ ૬-૬-૬, ,
આપે છે, પરંતુ ભાગવતમાં આ નામ નથી.) કુચેલે કિરીટકાયન એક બ્રહ્મર્ષિ (કશ્યપ શબ્દ જુઓ.)
ગૃહસ્થાશ્રમ માંડ્યો હતો અને કુટુંબી થઈ પડયો કીર્તિ ઉરુકમ નામના બારમા આદિત્યની પત્ની.
હતો. જો કે પોતે ઘરે જ દરિદ્રી હતું, છતાં પોતાના એના પુત્રનું નામ બહતર્લોક / ભાગ૬–૧૮-૮.
કર્મમાં તત્પર અને માટે ભગવદ્ભક્ત હતા, એવી કીર્તિ (૨) વૃષભાન ગેપની સ્ત્રી. રાધાની મા.
એની કીર્તિ ફેલાયેલી હતી. એક સમયે એની સ્ત્રીએ ભાગવતમાં એનું નામ નથી.
એને કહ્યું કે કૃષ્ણ આપના ગુરુભાઈ છે, એમ મેં કીર્તિધર્મા ભારતના યુદ્ધમાં પાંડવના પક્ષને એક
સાંભળ્યું છે. તે આપ એકવાર દ્વારકા જઈ એમને રાજા | ભાર૦ દ્રાણ૦ અ૦ ૧૫૮.
મળતા કેમ નથી ? ત્યાં જશે તે જરૂર આપનો કીર્તિમતી શુક્રાચાર્યની કન્યા કન્વીનું બીજુ નામ.
આદરસત્કાર કરી, આપને કાંઈ ધન પણ આપશે; એ નીપ અથવા અણુહ રાજાની ગ્રી હતી અને
કારણ કે કૃષ્ણ જબરા બ્રાહ્મણભક્ત હેાઈ સંપત્તિમાન એને બ્રહ્મદત્ત નામે પુત્ર હતો.
છે. સ્ત્રીની વિનંતી પરથી કુલની ઇચછા થઈ કે કીર્તિમાન ઉત્તાનપાદ રાજાના બે પુત્રોમાં કનિષ્ઠ. દ્વારકા જાઉં. માટે પિતાની સ્ત્રીને કહ્યું કે કૃષણની ધ્રુવને ભાઈ.
આગળ કાંઈ લઈ જવાની ભેટ તેયાર કર.' કીર્તિમાન (૨) વસુદેવથી દેવકીને થયેલા અને બાઈએ ગમે તેમ કરીને થોડા પૌંઆ આવ્યા કસે મારી નાંખેલા પત્રમાંને મોટે. કૃષ્ણને અને બાંધવાનું એક ઘણું જ જીણું લૂગડું મળી મોટો ભાઈ '
કાઢી જેમ તેમ કરીને બાંધી આપ્યા. : કીતિરથ વિદેહવંશના કૃતિરથ જનકનું બીજું નામ તે દ્વારકા ગયા. એના આવ્યાની ખબર થતાં, રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org