________________
ગૌરી
તેણે તપ કરીને ગૌરવ સ'પાદન કર્યાં, ત્યારથી પાČતીનું પડેલું નામ/ મત્સ્ય અ૦ ૧૫૬. ગૌરી (૩) સ્વાયંભુવ મન્વન્તરમાંના પશ્ચિમ દિગ્ધાળ વરુણુની સ્રી / ભાર॰ ઉદ્યો॰ અ૦ ૧૭૧ ગારીક૯૫ ચાલુ બ્રાહ્મમાસમાં હવે પછી થનારા અદ્ભુવીસમેા દિવસ, (૩, ૪૫ શબ્દ જુઓ.) આ કલ્પમાં ગૌરીના અવતાર પ્રથમ થનાર છે. ગૌરીશિખર આ યા પર્યંતનું શિખર એ સંબંધી કાંઈ જણાતુ નથી, પણ એના ઉપર રતનકુંડ નામે તીર્થ છે.
ગ્રંથિક અજ્ઞાતવાસ વખતે વિરાટને ત્યાં સરહદે ધારણ કરેલું નામ / ભાર॰ વિરાટ॰ અ૦૩ ગ્રેસન તારકાસુરને સેનાપતિ એક અસુર. તારકામય સંગ્રામમાં એનુ યમની સાથે જબરું યુદ્ધ થયું હતું. છેવટે એને વિષ્ણુએ માર્યા હતા. / મત્સ્ય॰ અ૦ ૧૫૦ ગ્રહુ રવિ, સેામ, મંગળ, ખ઼ુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, એવાં નવ મંડળા, અને તેના પર અધિકારવાળા તે તે નામના અધિપતિ તે • દરેક નક્ષત્રની ગણતરી જો કે ગ્રહમાં નથી, પરંતુ તે પણ આ મ`ડળામાંનાં જ છે.
૧૯૦
ગ્રહે। અને નક્ષત્ર એએ પણ ઘરનાં જેવાં સ્થાન ઢાઈ – કલ્પ પ્રવૃત્તિથી છે તેવાં જ છે. એ સ્થાનામાં પેાતપાતાના પુણ્ય પ્રભાવ પ્રમાણે તે તે સ્થાનના અભિમાની દેવતા ત્યાં ત્યાં વાસ કરે છે. જેમ કે સૌરમ`ડળ પર સૂર્ય, સૌમ્ય મડળ પર સામ, શાક મંડળ પર શુક્ર, આ પ્રમાણે નક્ષત્રોનાં સ્થાનમાં ૫ની સમાપ્તિ પર્યંત કશે। ફેરફાર થશે નહિ. ફેરફાર થાય તે માત્ર અધિપતિને થાય છે, એમ જમ્મુાય છે.
ચાલુ મન્વન્તરમાં વિવસ્વાન નામે આદિત્ય સૌરમંડળાધિપતિ મુખ્યત્વે કરીને છે. તેમ જ ચંદ્ર મડળાધિપતિ સામ નામના વસુ છે. મતલબ કે છ મન્વન્તરપત ખીન કેાઈ મ`ડળાધિપતિ હતા. આ હાલના છે તે નહેાતા. આ જ પ્રમાણે બીજ મ`ડળાધિપતિઓનું સમજવું,
રાહુ અને કેતુ એ બે ગ્રહનાં મ`ડળની વ્યવસ્થા એવી છે કે રાહુમ`ડળ ચંદ્ર અને સૂર્યની અને
Jain Education International
રાત્કચ
કેતુમંડળ પૃથ્વી અને સૂર્યની વચ્ચે છે. તેથી એ મંડળા અનુક્રમે ચંદ્ર, સૂર્ય મ`ડળાનાં ગ્રહણુનાં કારણ થાય છે; એટલે કે સૂર્ય ગ્રહણ થવાનુ કારણ ચંદ્ર અને ચંદ્રગ્રહણનુ` કારણ પૃથ્વી. (સૂ`સિદ્ધાન્ત) (રાહુ શબ્દ જુએ.)
ગ્રામણિ એક ગધ' (૧૧ ઋષભ શબ્દ જુએ.) ગ્રામદ એક બ્રહ્મર્ષિ' (૩. ભૃગુ શબ્દ જુએ.) ગ્રામ્યાયનિ એક બ્રહ્મર્ષિ' (૩. ભગુ શબ્દ જુઓ.) ગ્રાહુ એક મગરવિશેષ. એણે દ્રોણાચાર્યને પકડથા હતા, તેમાંથી અર્જુને એને મારીને ગુરુને છેડાવ્યા હતા. ભાર॰ આ૦ ૧૪૩–૧૨. ગ્રાહુ (૨) મગર રૂપ અપ્સરાએ જેમને અર્જુને નારીતી માંથી ઉદ્ધારી હતી તે. / ભાર૦ ૦ ૨૩૭.
ધ
ઘટજાનુક એક ઋષિ / ભાર॰ સ૦ ૪-૧૯, ઘટસ જય ભારતવષી'ય દેશ / ભાર૦ ભીષ્મ૦ ૦ ૮. ઘંટાકણ શિવગણવિશેષ, શિવના નામ સિવાય અને એના ગુણાનુવાદ સિવાય ખીજું કાંઈ સભળાય નહિ, માટે એ નિરંતર કાનમાં ઘંટ બાંધી રાખતા માટે એનું આવું નામ પડયુ છે. ઘટેશ મંગળના પુત્ર, ઘટેશ્વર ભારતવષીય તી.
ઘટાચ હિડિંબા રાક્ષસીની કુખે પાંડુપત્ર ભીમસેનથી જન્મેલે! પુત્ર. એ જન્મ્યા ત્યારે એનું માથુ મેાટુ' ઘડા જેવડુ અને બિલકુલ વાળ વગરનુ હાવાથી એનું આ નામ પડેલું છે. એનાં માબાપને લઈને એનાં હૌમ્ય, ભૌમનિ, ડિબ, ડિ'એય, એવાં ખીજાં નામ છે. / ભા. ૧૦ આવિ અ૦ ૧૫૫
એ જન્મીને સહેજ મેાટા થયા એટલે હિડિંબા એને લઈને કુતી પાસે આવી અને બધા પાંડવા આ પુત્ર બતાવ્યા. ઘટોત્કચનું લગ્ન થયું હતું પણ એની સ્ત્રીનું નામ મળતુ નથી. એને અંજન પર્વા અને મેધવ નામના બે પુત્ર હતા એટલુ જણાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org