________________
દ્વવર્ણિક ૨૭૭
કુપ દ્વવણિક અગ્નિ નામના વસુ અને વધારાને પુત્ર મંગાવ્યો અને એનું અધુ રાય લઈ લઈને એને || ભાગ ૬-૬-૧૩,
જો કર્યો. (દ્રોણચાર્ય શબ્દ જુઓ). દુતિ ઋષભદેવ વંશના ભક્તરાજાની સ્ત્રી. એનું આ પ્રમાણે દ્રોણાચાર્ય પાસેથી અપમાનિત બીજું નામ ઘુતિ એવું હતું. એના પુત્રનું નામ થઈ દ્રુપદરાજ ત્યાંથી નીકળે. એણે પિતાના અધ ગય હતું.
રહેલા રાજયમાં માકંદી, છત્રવતી, કાંપિલ્ય વગેરે દ્રપદ સોમવંશી પુરુકુળત્પન્ન અજમીઢના પુત્ર નીલ
શહેરો વસાવ્યાં. અહિ છત્રા નામની સુંદર નગરીમાં ને વંશમાં જન્મેલા જંતુ અથવા પૃષત રાજાને
પોતાની રાજધાની કરી ત્યાં રહ્યો. છતાં રાજ પુત્ર. એને બલાનીક, શ્રુત, સુરથ અને શત્રુંજય એમ
કરવામાં એનું મન જ રુચે નહિ. દ્રોણને મારે ચાર પુત્ર અને શિખંડિની નામે કન્યા પહેલી થઈ
એવો પુત્ર થાય એ જ ધૂન એના મનમાં લાગી હતી. પછીથી દ્રોણાચાર્યના વધાથે ધૃષ્ટદ્યુમ્ન
રહી હતી. અગ્નિમાંથી ઉત્પન્ન થયા. તેમ જ દ્રૌપદી નામે
એક સમયે એ અરણ્યમાં ગયા હતા. યમુનાના કન્યા પણ અગ્નિમાંથી જ ઉત્પન થઈ. દ્રુપદ
તીરે ભિન્ન ભિન્ન આશ્રમ કરીને રહેલા કાશ્યપરાજાને યજ્ઞસેન, પૃષતાને પુત્ર તેથી પાષત અને ગોત્રના યાજ અને ઉપયાજ નામના બે ભાઈઓ પંચાળ કુપન હોવાથી પાંચાળ એવાં નામ
હતા. તેમાંના ઉપયાજના આશ્રમમાં દ્રપદ ગયે હતાં.
અને ઋષિને પિતાની ઈચ્છા જણાવી. પરંતુ ઋષિએ પદે બાળપણમાં દ્રોણાચાર્યના પિતા ભારદ્વાજ
એના વિચારને પુષ્ટિ ન આપી અને પોતે કાંઈ પાસેથી ધનુર્વિદ્યા સંપાદન કરી હતી. દ્રોણાચાર્ય
કરવાનું માથેય ન લીધું, છતાં દ્રુપદ રાજા એની પણ શીખવામાં જોડે જ હતા. આમ હોવાથી
સેવા કરતા થકી ત્યાં જ રહ્યો. એ જોઈને એમણે દ્રુપદ અને દ્રોણાચાર્ય એક ગુરુના શિષ્ય એટલે
કુપદને સ્પષ્ટ કહી દીધું કે તારી ધારણું મારી ગુરુભાઈ હતા. અભ્યાસ પૂરે થતાં પદે ભારદ્વાજને
પાસેથી વળશે નહિ. પરંતુ મારા મોટાભાઈ યાજ ગુરુદક્ષિણ આપીને દ્રોણને કહ્યું હતું કે મારા
પાસે જા. એ કેટલેક અંશે દ્રવ્યભી છે. તે જે પિતાની પછી જ્યારે મને રાજ્યાધિકાર મળે, ત્યારે
કાંઈ કરે તે તેમને કહી જે. દુપદ તથાસ્તુ કહીને મારી પાસે આવશે તે હું તમને ભૂલી નહિ ગયે હૈઉં. આમ વિવેક કરીને દ્રુપદ પિતાને
ત્યાંથી નીકળી, યાજની પાસે ગયો અને પિતાની નગર ગયે.
ઈચ્છા તેને જણાવી. ત્યારે એના વિચારને સંમત
થતાં, એ એને તત્કાળ પિતાના નગરમાં લઈ આવ્યો. આ વાતને ઘણે કાળ વીતી ગયા પછી દ્રુપદને
યાજે પછી યજ્ઞ કર્યો અને અગ્નિકુંડમાંથી ધનુષ્યરાજ્યાધિકાર પ્રાપ્ત થયો. અહીંયાં દ્રોણાચાર્યને
બાણ ધારણ કરેલ ધૃષ્ટદ્યુમ્ન નામે પુત્ર અને કૃષ્ણ પણ અશ્વત્થામાં નામે પુત્ર થયે, જેથી દ્રવ્યની
નામે કન્યા નીકળી, એ જોઈને દ્રુપદને ઘણે સંતોષ જરૂર પડી. આથી દ્રવ્યોપાર્જન નિમિત્તે દ્રોણાચાર્ય
થ. એણે યાજ ઋષિનો સાર સત્કાર કરીને દ્રુપદને ત્યાં આવ્યા. પદે મદાંધ બનીને એને
અપાર દ્રવ્ય આપ્યું અને એમને આશ્રમે પહોંચાડયા ઉપહાસ કર્યો અને કશું ન આપતાં, પાછી વળાવ્યા. આ ઉપરથી દ્રોણને ઘણે ક્રોધ આવ્યું. દ્રોણે પ્રતિજ્ઞા
| ભાર આદિ અ૦ ૧૮૧. કરી કે હું મારા શિષ્યો મારફત દ્રુપદને પરાભવ
ધૃષ્ટદ્યુમ્ન મોટે થયો એટલે દુપદે એને
ધનુવિઘા, દ્રોણાચાર્ય મારફતે જ શિખાવડાવી. એ આગળ જતાં દ્રોણાચાર્યે પિતાની પ્રતિજ્ઞાનુસાર ધનુર્વિદ્યામાં ઘણે નિપુણ થયે અને કૃષ્ણ લગ્ન કૌરવ-પાંડવોને ધનુર્વિદ્યા શીખવી. એમણે પોતાનાં કરવા યોગ્ય થઈ એટલે એણે એને સ્વયંવર શિષ્ય – તેમાંયે અર્જુન પાસે દ્રુપદને હરાવીને પકડી માંડયો. એ સ્વયંવરમાં મત્સ્યયંત્ર બનાવ્યું હતું
કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org