________________
દેવી
૨૭૫
દેત્ય
વિષ્ણુએ રુદ્રમંત્રને ૫ઠ કર્યો. આમ હેવાથી વિપશુ- રૂ૫ તે વામાં જલરૂપિણું તે જયેષ્ટા, અન્યાકારા ભક્ત અને સ્ત્રીઓ ચેષ્ટાને બલિપ્રદાન કરે છે. રૌદ્રી, વાયવાકારા તે કાલી, આકાશરૂપિણ તે
જયેષ્ટા દેવીની પૂજાનું હાર્દ શવાઆગમામાં કલવિકણ, ચંદ્રરૂપિણ તે બલવિકર્ણ, સૂર્યરૂપા જણાવ્યું છે. ત્રિલોચન શિવાચાર્યના સિદ્ધાંત સારા- તે બલપ્રમથની; બલપ્રમથથીનાં બીજાં બે રૂપ છે. વલી નામના ગ્રંથમાં અને તે ઉપરની ટીકામાં આત્મરૂપી રૂપે સર્વભૂતદમની અને પરાશક્તિ રૂપે જણાવ્યું છે કે પરમશક્તિએ વામા રૂપે સૃષ્ટિ, મને મળ્યો. આ દેવીઓના પતિએ કોણ કોણ છે, સ્થિતિ, સંહાર, તિરધાન અને અનુગ્રહ એ પાંચ તેઓ અમુક તત્વનું સૂચન શી રીતે કરે છે, વગેરે કૃત્ય કર્યા. જાતે પરાશકિતએ આઠ તો જણ- એ ગ્રંથમાં લંબાણથી વિવેચન કર્યું છે. વવાને આઠ જુદાં જુદાં રૂપ ધારણ કર્યા. પૃથ્વીથી દેવી અને જગતની ઉત્પત્તિના સંબંધમાં નીચેના કોઠો વધારે અગત્યને લાગશે.
મહાલક્ષમી (ઈશ્વરી) = પ્રધાન
મહાસરસ્વતી
મહાલક્ષ્મી
મહાકાળી
=આઘા-કાલી
વિષ્ણુ લક્ષ્મી-પદ્મા
હિરણ્યગર્ભપદ્મજ = સરસ્વતી
તમસગુણાત્મક સૃષ્ટિ રજસગુણાત્મક સુષ્ટિ
સત્વગુણાત્મક સુષ્ટિ
મૂળ ઈશ્વરી જે પ્રધાન કહેવાય છે તેણે સુષ્ટિ દેવી તીર્થ તીર્થ વિશેષ. | ભાર૦ વ૦ ૮૧–૫૧. રચવાની ઈચ્છા થતાં પોતાના અંશમાંથી ત્રણ દેવીભાગવત એક શિવ પુરાણ. કેટલાક ભાગવતને દેવીઓ સરછ. એ મહાસરસ્વતી, મહાલક્ષમી અને બદલે આને અષ્ટાદશ પુરાણમાં ગણે છે. આમાં મહાકાળી. એ દરેકે એકેક પુત્ર અને એકેક પુત્રી શક્તિ અને શક્તિપૂજાને વિષય ચર્ચે છે. સરજાવી. એ ભાઈબહેનનાં ત્રણ જોડકાંમાંથી ,
દેવીમહાસ્ય જુદા જુદા અસુરે ઉપર દેવીએ હિરણ્યગર્ભ પદ્મજ એટલે બ્રહ્માએ પોતાની બહેન
મેળવેલા વિજય વર્ણનનું સાતમેં લેકના પૂરનું પદ્મા-લક્ષ્મી વિષ્ણુને પરણાવી. રુદ્ર પોતાની બહેન
એક કાવ્ય. એ માર્કડેય પુરાણને એક ભાગ હોઈ સરસ્વતી બ્રહ્માને અને વિષ્ણુએ પિતાની બહેન
એને ચંડીપાઠ કહેવામાં આવે છે. દેવીનાં મંદિરમાં આદ્યા-કાલી શિવને-રુદ્રને પરણાવી. પછી એ જોડકાં
એને રોજ પાઠ કરાય છે. નવચંડી, શતચંડી, માંથી ત્રિગુણાત્મ સુષ્ટિ ઉત્પન્ન થઈ. મહાસરસ્વતી
સહસ્ત્રચંડી એવા પ્રગ કરાય છે. તે સત્ત્વગુણાત્મરૂપ, મહાલક્ષ્મી તે રજસગુણાત્મરૂપ અને મહાકાળો તે તમસૂ ગુણાત્મરૂપ છે. રુદ્ર અને
દૈવ્યતમ સોમવંશી આયુપુત્ર ક્ષત્રવૃદ્ધના વંશના કાશ્યપ આઘાકાલીમાંથી બધી તમસગુણાત્મક સુષ્ટિ,
જ કુળમાં ઉત્પન્ન થયેલા દીર્ઘતમાં રાજાના પુત્ર ધન્વવિષ્ણુ અને પદ્મામાંથી રજસગુણાત્મક સૃષ્ટિ અને
ન્તરિ રાજાનું બીજુ નામ. હિરણ્યગર્ભ - બ્રહ્મા અને સરસ્વતીમાંથી સત્વ- દૈત્ય સામાન્યતઃ દેવના વિરોધીઓ તે દૈત્ય; તથાપિ ગુણાત્મક સુષ્ટિ થઈ.
ચાલુ મન્વતરમાં દિતિના પુત્રને દૈત્ય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org