Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 291
________________ દુર્યોધન ૨૮૨ દુર્યોધન કહ્યું કે આપ બરાબર લક્ષપૂર્વક યુદ્ધ કરતા નથી. આ આશા છેડી દઈ દ્રોણાચાર્યે પિતાના શસ્ત્ર ભૈયા અવિચારી ભાષણ સાંભળી આચાર્યને ઘણો ગુસ્સો મૂકી દીધાં પોતે ગ ધારણ કરી પ્રાણત્યાગ ઊપ. એમણે પ્રતિજ્ઞા કરી કે આજે હું સૂર્યાસ્ત કરતા હતા એટલામાં ધૃષ્ટદ્યુમ્ન આવીને એમને થાય તે પણ કવચ કાઢનાર નથી, અને મશાલોના શિરચ્છેદ કર્યો. (ભાર, દ્રોણ૦ અ૦ ૧૯૩) અજવાળે રાત્રે પણ યુદ્ધ ચલાવીશ. પછી જે થવાનું આ પ્રમાણે દ્રોણાચાર્ય ચાર દિવસ અને એક હેય તે ભલે થાઓ. આ વિચારની પાંડવોને જાણ રાત્રિ યુદ્ધ કરીને મરણ પામ્યા. મરતી વખતે એમનું થતાં જ તેમણે પણ મશાલને બંદોબસ્ત કર્યો. વય ચાર વર્ષનું હતું. એ યુદ્ધને પંદર દિવસ હતો. એ દિવસે થયેલા મનુસ્મૃતિના પહેલા અધ્યાયના ૮૩મા શ્લેકમાં ઘેર સંગ્રામને લઈને ઉભય પક્ષના વીરો થાકી મનું ભગવાને કહ્યું છે કે કૃત સતયુગમાં મનુષ્ય ચાર, ગયેલા હતા. છતાં ઈર્ષા વડે રાત્રિએ ખૂબ ઝઝમા ત્રતામાં ત્રણસો, દ્વાપરમાં બસ અને કલિયુગમાં પણ પ્રભાત થતાં તે કેટલાક વીર થાક અને સે વર્ષનું આયુષ્ય ભોગવે છે. આ સાધારણ માપ ઊંઘથી એટલા ઘેરાઈ ગયા કે આ યુદ્ધ ચાલે છે તેનું છે, કેમકે એ પહેલાં આયુ પૂર ભોગવ્યા વગર પણ ભાન ન રહેતાં, જે જ્યાં હતા તે ત્યાં ઊંઘી ગયા. આ અવિચારી અને અનિયમિત મનુષ્ય મરણ પામે છે વખતે ઈદ્રવર્મા રાજાને અશ્વત્થામા નામે હાથી એ આપણે જોઈએ છીએ. સંયમી, વિચારશીલ અને મરાયો. આવા યોગને લાભ લઈને કૃષણે ભીમને નિયમશીલ મનુષ્ય પૂરેપૂરું આયુષ્ય ભોગવે એ સૂચવ્યું કે દ્રોણાચાર્ય આગળ જઈને ગર્જના કર સંભવિત છે. દ્રોણાચાર્ય ઉત્તમ પ્રકારે સદાચારી હતા. કે અશ્વત્થામા હાથી મરાયે. પણ હાથો' શબ્દ ભારતયુદ્ધમાં પણ પોતે પ્રાતઃ સંધ્યા કરી, અગ્નિ બહુ ધીરેથી, કોઈ ન સાંભળે એમ બેલીને અને ઉપાસના કરી પછી યુદ્ધ ચઢતા. એમના રથની ધજામાં અશ્વત્થામાં બહુ ત્રાડીને કહેજે. ભીમસેને એ પ્રમાણે કૃષ્ણજીનાંબર, કમંડલુ, વેદ વગેરેનાં ચિત્ર હતાં. | જ કરતાં દ્રોણાચાર્યે એ ગર્જના સાંભળી. એમને લાગ્યું કે પિતાને પુત્ર અશ્વત્થામા પરાક્રમી અને ભાર. દ્રોણ અ૦ ૨૩.૦ એમના શરીરની કાંતિ ચિરંજીવી છતાયે મરા કહે છે. એ શું ? તે શ્યામવર્ણની હતી. એમણે જ્યારે કૌરવ-પાંડવોને પણ હૈયે રાખીને પોતે બ્રહ્માસ્ત્ર મૂક્યું દ્રોણાચાર્યે ધનુર્વિદ્યા શીખવવાને આરંભ કર્યો ત્યારે જ એઓ વીસ હજાર પાંચાળ, પાંચસે માન્યું અને છ હજાર સહેજ લંગડાતા ચાલતા. સંજય વીરોને ઘાણ કાઢી નાખ્યા. રાજયાશ્રયથી વધેલા માટે યુદ્ધમાં પોતે કીરવ પક્ષમાં એટલામાં ભીમની સેનાએ અશ્વત્થામા મરાય એવી રહ્યા છતાં મનથી એ પક્ષને ધિક્કારતા અને પાંડવને ફરીને ગર્જના કરી. એ સાંભળીને દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને જય ઈચ્છતા. એમ હોવા છતાં યુદ્ધ કરવામાં એમણે પૂછવા લાગ્યા. તેમણે પણ કૃષ્ણની સૂચના પ્રમાણે બિલકુલ કચાશ રાખી નથી. સામા પક્ષને મેટા જ ન વા કુલારો વા એ શબ્દ ઘણું જ ધીરેથી મોટા વ્હાઓને હંફાવ્યા હતા. માત્ર અર્જુનનું બાણ બોલી, અશ્વથામા હતઃ એમ કહેલું સાંભળતાં જ આવે ત્યારે સ્વલ્પ મૂરિજીત થઈ, ધ્વજાના દંડને આચાર્ય ત્યાંથી પાછા ફર્યા. એવામાં એવું બન્યું ટેકવતા. અશ્વત્થામાના મેત સંબંધે યુધિષ્ઠિરને મુખે, કે ભરતાદિક દ્રોણાચાર્યના પિતરો પ્રત્યક્ષ થઈને રણવાદ્યની રમઝટ થઈ રહેલી તેથી માત્ર હતઃ એને કહેવા લાગ્યા કે તું વેદવેદાંતપારંગત બ્રાહ્મણ એટલું જ સાંભળ્યું કે એમણે તરત જ શસ્ત્ર મૂકી હોઈ તને યુદ્ધ કરવું અનુચિત છે. થયું તે થયું. દીધાં. પિતાના રથારૂઢ થયા અને પાંડવોને વિજય પણ હવે તારે કાળ નજીક છે અને અમે તારા પિતરો ઈછતા છતાં પોતે સમાધિ ચઢાવી, પોતાના પ્રાણ તને લેવા આવ્યા છીએ; માટે તું યુદ્ધ તજીને બ્રહ્મરંધ્ર વાટે તજી દીધા. અલૌકિક તેજ બ્રહ્મરંધ્ર વાટે અક્ષયપંથનું અવલંબન કર. આ ઉપરથી જીવતરની નીકળી સમસ્ત સૂર્યમંડળમાં ભળી ગયું. આ ચમત્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362