________________
તારકાસ
૨૨૬
તિત્તિરી ગયા. બાદ એણે લયને પીડા કરવાને આરંભ વીડિહેત્ર સિવાય બધા વડવાનલથી બળી મૂઆ હતા. કર્યો. એની સેનામાં જંભ, કુર્જભ, મહિષાસુર, તાલજડ શર્યાતિપુત્ર | આર૦ અનુ. ૮-૮. કુંજર, મેઘ, કાલનેમિ, નિમિ, મથન, જંભક અને તાલજત્ર (૨) બલરામના વજનું નામ શુંભ એ મુખ્ય નાયકે હતા. છેવટે જ્યારે એને તાલધ્વજ ભીષ્મ ભાર૦ વિ૦ ૫૬. ઉપદ્રવ બહુ જ થશે ત્યારે કાર્તિકેયને અવતાર તાલવન વૃંદાવન પાસે અરણ્યવિશેષ. અહીં બલરામે થયો અને એણે પોતાના વયના સાતમે દિવસે એને ધેનુક નામના અસુરને વધ કર્યો હતો. ભાગ મારી નાખે. / મત્સ્ય અ૦ ૧૪૭–૧૫૯. ૧૦–૧૫–૨૧. તારકાક્ષ એકડાની સંજ્ઞાવાળા તારકના ત્રણ પુત્ર- તાલાકટ શર્મારક (હાલનું સેપારા) દેશ પાસે મને એક. એનું બીજુ નામ તારાક્ષ પણ હતું. પ્રદેશ ભાર૦ સભા અ૦ ૩૨. તારસાર યજર્ન ઉપનિષત.
તિગ્મકેતુ ધ્રુવપુત્ર વત્સરને સ્વવથીથી થયેલા છે તારા બહસ્પતિની બે સ્ત્રીઓમાંની નાની. એની સંતતિ પુત્રોમાંને બીજો.
ઈત્યાદિના સંબધે ર. બહસ્પતિ શબ્દ જુઓ. તિત્તિરિ એક ઋષિ. સ્વયંભૂ વ્યાસને સંપૂર્ણ તારા (૨) સુષેણ વાનરની કન્યા અને વાલીની સ્ત્રી. યજુર્વેદ ભણનારે શિષ્ય વૈશંપાયન; એ વેદની ૮૬ એના પુત્રનું નામ અંગદ.
શાખા કરીને ૮૬ શિષ્યને ભણાવતો હતો. એમાંની તારા (૩) સૂર્યવંશી હરિશ્ચંદ્રરાજાની સ્ત્રી. એનું
એક શાખાનું અધ્યયન કરનાર એને જ ભાણેજ તારામતી એવું એ નામ હતું. એના પુત્રનું નામ યાજ્ઞવલ્કય ઋષિ હતું. તેની પાસેથી એણે કઈ રોહિત. (૧. હરિશ્ચંદ્ર શબ્દ જુઓ.)
અપરાધ નિમિત્તે એ શાખા પાછી લીધી. એ તારાપીડ સૂર્યવંશી ઇક્ષવાકુકુળાત્પન્ન કુશાન વંશમાં અગ્નિ પ્રમાણે પ્રખર ભૂમિ ઉપર પડી. પછી જન્મેલા ચંદ્રાવલેક રાજાને પુત્ર. એના પુત્રનું વૈશંપાયને પિતાના બાકીના શિષ્યોને આજ્ઞા કરી નામ ચંદ્રગિરિ.
કે તમે બધા મળીને આ પ્રખર શાખા જલદી તારામતી તગડાની અંકસંજ્ઞાવાળી તારા તે જ.
ગ્રહણ કરી; નહિ તો એ હમણાં જ ગુમ થઈને સત્યતારાક્ષ તારકાક્ષનું બીજું નામ.
લેકમાં જશે. તે ઉપરથી એ સઘળાઓએ તેતરતારેય તારાપુત્ર અંગદનું બીજુ નામ.
ચોર-પક્ષી અગ્નિ જ ખાય છે માટે આ જવલંત તાક્ષ એક યક્ષ (૪. સહ શબ્દ જુઓ.)
શાખા ચણવાને તેતરનાં રૂપ લીધાં અને શાખા તાર્યા કશ્યપથી વિનતાને થયેલે પુત્ર ગરુડ તે જ !
ચણી લીધી. પછી વૈશંપાયને આંગિરસ કુળનો ભાર૦ આદિ. અ૦ ૬૬.
કઈ તિત્તિરિ ઋષિ હતા તેને આ શાખા ભણાવી. તાર્યા (૨) અરિષ્ટનેમિ નામના ઋષિનું બીજું
બધી યજુની શાખાઓમાં એને અગ્રગણ્ય કરી. નામ / ભાર૦ વિ૦ અ૦ ૧૮૯.
તેથી જ તે દિવસથી એ શાખા મુખ્ય યજુર્વેદ તાલ ભારતવર્ષીય દેશ.
ગણાય છે. આ તિતિરિ ઋષિને તૈત્તિરિ નામે તાલકત એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) પુત્ર હતો. તાલકેતુ કુબણે મારે એક રાક્ષસ,
તિત્તિરિ (૨) એક સપ / ભાર૦ આદિવ અ૦ ૩૫; તાલકેતુ (૨) ભીષ્મ / ભાર ઉદ્યો. અ૦ ૧૫૦. ભાર૦ ઉદ્યોગ અ૦ ૧૦૩. તાલજળ સૂર્યવંશી વૈવસ્વત મનુના પુત્ર શર્યાતિ તિત્તિરિદેશ ભારતવર્ષીય દેશ. રાજાના વંશના એક હૈહય રાજાને ભાઈ. તિત્તિરી લાવરી, પક્ષીવિશેષ. વિશ્વરૂપનાં ત્રણ તાલજ ઘ (૨) સોમવંશી યદુકુલેત્પન્ન સહસ્ત્રાર્જુન- મસ્તકમાંથી “અનાદ' નામને મસ્તકમાંથી ઉત્પન્ન ને પૌત્ર, જયધ્વજને પુત્ર. એને સો પુત્ર હતા. થયેલું પક્ષી | ભાગ -–. તેઓને પણ તાલજંઘ જ કહેતા. એમાંના એક તિત્તિરી (૨) ભારતવર્ષીય દેશવિશેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org