________________
ત્ર
૩૦
ત્રિજટા
એને પૌરુકન્સ પણ કહેતા. એ રાજ કરતો હતો કહે છે. પણ જનરલ કનિંગહેમ જાલંધર દોઆબ ત્યારે અગસ્થ ઋષિ એની પાસે દ્રવ્યની યાચના અને કાંગ્રા” તે જ આ પ્રદેશ એમ ખાતરીપૂર્વક કરવા આવ્યા હતા. પરંતુ એની પાસે એ વેળાએ કહે છે. કાંઈ પણ દ્રવ્ય ન હોવાથી એણે ઋષિને પિતાના ત્રિગતિ એક રાજર્ષિ આવકખર્ચને હિસાબ બતાવ્યું. અગત્સ્યને લાગ્યું ત્રિજટ અયોધ્યામાં રહેનાર ગાગ્ય કુળનો એક કે એની પાસેથી દ્રવ્ય લેવાથી એની પ્રજાને પીડા
બ્રાહ્મણ. એ ઘણો જ વૃદ્ધ હતા. રામ જે વખતે થશે. માટે હું બીજા પાસે જાઉં. અગસ્ય પ્રથમ
વનવાસ જવા નીકળ્યા તે વખતે એને એની સ્ત્રીએ શ્રુતર્વા અને બ્રાહ્ય રાજા પાસે જઈ, તેમની કહ્યું કે તમે રામ પાસે જઈને એમની પાસે કાંઈ પાસે દ્રવ્ય ન હોવાથી તેમને જોડે લઈ ત્રસદ્દસ્યુ માંગો. રામ સહજ જ જે ઘણું યાચકને દાન પાસે આવ્યા હતા. ત્રસદસ્યુએ સૂચવ્યું કે ઈવલ કરે છે તે આપણને કાંઈ આપે તે આપણું દળદર પાસે બહુ જ દ્રવ્ય છે માટે ત્યાં જઈ એને હરાવી
ફીટ. આ ઉપરથી તે બ્રાહ્મણ ધીરે ધીરે લાકડીને દ્રવ્ય લાવીએ છીએ. પછી બધા ગયા અને દ્રવ્ય
ટેકે ટેકે ચાલતા રામ પાસે આવ્યું. રામે જાયું આણ્યું. પિતાને જોઈતું દ્રવ્ય પતે રાખી બાકીનું કે આ ધનાથી છે પણ કાંઈ વિનાદ કરીએ. એમ. ઋષિએ આ રાજાઓને વહેંચી આપ્યું હતું. મનમાં આણુને એમણે ત્રિજટને કહ્યું કે હે બ્રાહ્મણ | ભાર૦ વન અ૦ ૯૬.
શ્રેષ્ઠ ! આ તમારી સામે ગાયોનું ટોળું ઊભું છે ત્રસદૃશ્યને વિષ્ણુવૃદ્ધ અને અનરણ્ય એમ બે
તેમાં તમારી લાકડી ફેકે અને લાકડી જ્યાં પડશે પુત્ર હતા.
એની આ બાજુની બધી ગાયે હું તમને આપીશ. વસ્તુ સમવંશીય અન્યનારના પુત્ર. એની માતાનું
તે ઉપરથી બ્રાહ્મણે તે કમ્મર બાંધી અને પિતાની નામ સરસ્વતી. કાલિન્દી એની ભાર્યા થાય. એના
લાકડી એટલા જોરથી ફેકી કે એમની સામે ઊભેલા પુત્રનું નામ ઈલિલ | ભાર આ૦ ૬૩–૨૮,
ગોધનને ઓળંગી તેની પેલી તરફ ઊભેલા બીજા ત્રિફકત સેમવંશી આયુપુત્ર અને નાનો પ્રપૌત્ર શુચિ
ગોધનની પણ પેલી તરફ જઈને પડી. રામને અને નામના પૌત્રનો પુત્ર. એને ધર્મ સારથિ નામે પુત્ર હતા.
બીજા જનને આશ્ચર્ય થયું કે આ બ્રાહ્મણ કેટલે ત્રિકુટ મેરુકર્ણિકા પર્વતમાંને એક
બળવાન છે ! રામે એને વંદન કરીને કહ્યું કે મેં ત્રિકુટ (૨) લંકાનો એક પર્વત. એનું બીજુ નામ વિનોદ ખાતર લાકડી ફેંકવાનું કહ્યું તેથી ગુસ્સે લંબ. | વા૦ રા૦ સુંદર૦ સ૦ ૧.
ન થશે. પછી રામે એને એ બને ગોધનની ગાયે ત્રિકૂટ ત્રણ શિખરવાળે પર્વતવિશેષ, જેના ઉપર
અને એ ઉપરાંત પુષ્કળ દ્રવ્ય આપ્યું. રામને આશીલંકાપુરી આવી હતી તે.
વંદ દઈ બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. વા૦ ર૦ ત્રિકૂટ (૨) મેરુની દક્ષિણે આવેલે એ નામના એક
અ૦ સ. ૩૨, પર્વત ત્રિરંગ એક તીર્થ. / ભાર૦ ૧૦ અ ૨. ત્રિજટા લંકામાંની એક વૃદ્ધ રાક્ષસી. પંચવટીમાંથી ત્રિગતરાજ સંસર્મ | ભાર૦ ભીષ્મ અ૦ ૮૫.
બળાત્કારે પકડી આણુને રાવણે સીતાને અશોકત્રિગત ભારતવર્ષીય દેશ ઇન્દ્રપ્રસ્થથી ઉત્તરે અને વનમાં રાખી હતી, ત્યાં સીતાના રક્ષણ સારુ પશ્ચિમે આવેલે હેવાથી એના ઉત્તરાત્રિગત અને
ત્રિજટાને રાખી હતી. એ દ્વચક્ષી, ત્યક્ષી, લલાટાક્ષી, પશ્ચિમત્રિગત એવા બે ભેદ છે. એ શબ્દ યોગ્ય
દીર્ઘજિહુવા, અજિહુવકા, ત્રિસ્તની, એકપાદા, એકઅક્ષરના ક્રમમાં જોવા
લેચના ઇત્યાદિ અનેક રાક્ષસીઓની ઉપરી હતી. | વિગત (૨) ત્રણ કિલાવાળા પ્રદેશ. ઉત્તર તરફનું
ભાર૦ વન અ૦ ૨૮૧, ડુંગરી રાજ્ય કેટક તે. હાલ પણ લેકે એને ત્રાઈગત એક વખત ત્રિજટાને સ્વપ્ન આવ્યું. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org