________________
દુર્યોધન
૨૫૫
દુર્યોધન
તેમાં ચિત્રસેન હાર્યો અને બે કે ભલે તમારી પૃથ્વી પર અવતર્યા છે. એ બધા તને સહાય કરી ઈચ્છા પ્રમાણે થાઓ. પરંતુ હું દુર્યોધનને યુધિષ્ઠિરની પાંડવોને હણશે. માટે તું આત્મહત્યા કરીશ નહિ. આગળ લઈ જઈને ત્યાં છોડીશ. એમ કહી એ આમ બોલીને એ અસુરો અંતર્ધાન થયા. એટલે દુર્યોધનને લઈને ભીમસેન અને અર્જુનની સાથે દુર્યોધન પણ "ધમાંથી જાગ્યો હોય એમ ધ્યાનમાંથી યુધિષ્ઠિર પાસે આવ્ય, દુર્યોધનને મુક્ત કર્યો અને નિવૃત્ત થયું. એને આ સ્વપ્નથી કાંઈ ધર્ય આવ્યું યુધિષ્ઠિરે એને રજા આપવાથી સ્વસ્થાને ગયે. અને આ સ્વપ્નની વાત કોઈને ન કહેતાં ઘણું ચિત્રસેન ગયે એટલે યુધિષ્ઠિરે દૂર્યોધનને કહ્યું કે ઉત્સાહથી હરિતનાપુર તરફ પ્રયાણ કરી આનંદઆમ વર્તવું તને કેવળ અગ્ય છે. હશે, જે થયું ભર્યો હસ્તિનાપુરમાં પેઠે ! ભ૨૦ વન અ૦ ૨૫૩. તે ઠીક થયું. તું હવેથી આવું સાહસ ખેડીશ નહિ. હસ્તિનાપુરમાં રહ્યો રહ્યો દુર્યોધન સર્વદા આમ કહીને એણે દુર્યોધનને હસ્તિનાપુર જવાની પાંડવોનો નાશ શી રાતે કરું, એ જ ચિંત્વન કર્યા આજ્ઞા આપી. ? ભાર વન અ૦ ૨૪૪-૨૪૭. કરતા હતા. એક સમય દુર્વાસા ઋષિ પિતાના અયુત
આ પ્રમાણે અપમાન પામેલે દુર્યોધન યુધિષ્ઠિરને (દસ હજાર) શિષ્યોને લઈને હસ્તિનાપુરમાં સહજ વંદન કરીને ત્યાંથી નીકળે. એ પોતે લજજા- આવી ચઢયા. દુર્યોધને બહુ જ અને ઘણું દિવસ સાગરમાં ડૂબી ગયો હતો. હસ્તિનાપુર જવાને સુધી એમની સેવા કરી. આથી પ્રસન્ન થઈ અરયમાંથી ચાલતા કર્ણ. દુ શાસન વગેરે આજુ- દુર્વાસાએ કાંઈ માગવાનું કહેતાં, કર્ણ, શકુનિ 'બાજુ ભટતા હતા તે એને આવી મળ્યા. એમણે વગેરેની શિખવણીથી માગ્યું કે જેમ આપ મારે ઘણે પ્રકારે એનું સાંત્વન કર્યું કે વેળાવેળાની ત્યાં પધાર્યા તેમ જ સઘળા શિષ્ય સહ વર્તમાન છાંયડી છે. બનવા કાળ હોય તે બને છે, બાકી કામ્યકવનમાં પધારે, દ્રૌપદીને ત્યાં ભોજન માગે અમે બધા પાસે હોવા છતાં આવું થાય નહિ. અને એમ કરીને એને છો. આ વાત દુર્વાસાને દુર્યોધન કહે : આવું અપમાન અને પાંડવોની સમક્ષ ! બિલકુલ રુચી નહિ, પણ નિરુપાય થઈ તેઓ હુ એને છોડા છૂટયો ! આથી મરણ સારું, કામ્યકવનમાં ગયા. એમણે સંકેત પ્રમાણે અન્નની માટે મેં આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો છે. હું યાચના કરી. કૃષ્ણના સામર્થ્યથી પાંડને કોઈપણ મરીશ જ. તમારે બધાએ હસ્તિનાપુર જવું. આમ અપકાર કર્યા સિવાય દુર્વાસા પિતાને આશ્રમે ગયા. કહીને એણે બળી મરવા અગ્નિ સળગાવડાવ્યું. (૨. દુર્વાસા શબ્દ જુઓ.). અગ્નિમાં કૂદી પડ્યા પહેલાં એ ધ્યાનસ્થ થયો. એક વખત દુર્યોધન કર્ણ વગેરેની જોડે સભામાં પણ તે વખત એને સ્વપ્ન આવ્યું હોય એવો પાંડવોની નિંદા કરતો બેઠો હતો, ત્યાં ભીષ્મ ભાસ થયો.
આવી ચઢયા. એમણે પાંડની નિંદા સાંભળીને દુર્યોધન આત્મહત્યા કર્યા પહેલાં ધ્યાનસ્થ થયે એને ઘરે જ ધિક્કાર કર્યો. એમણે કર્ણને એટલે તે વખતે સ્વપ્નની પેઠે એણે કેટલાક અસુરે જોયા. તિરરકાર કર્યો કે એને ઘણે ક્રોધ આવ્યો અને એ અસુરોએ એને કહ્યું કે હે દુર્યોધન ! તું પાંડવોને પોતે દિગ્વિજય કરવા નીકળી પડયો. કણે અનેક નાશ કરવાને નિશ્ચય કર. અમે તને સહાય કરીશું. રાજાઓને જીત્યા અને અપાર દ્રવ્ય આપ્યું અને નરકાસુરાદિ જે જે અસુરો મરી ગયા છે તે બધા દુર્યોધનને કહ્યું કે તું પણ પાંડની માફક રાજકર્ણ, ભીષ્મ, દ્રોણુ વગેરેના શરીરમાં પ્રવેશ કરી સૂય યજ્ઞ કર. તે ઉપરથી દુર્યોધને પિતાના રહ્યા છે. તેમ જ ઘણું અસુરો અમે અમુકને પુરોહિતને તેડાવ્યા અને એની સલાહ પૂછી. એણે મારીશું જ, ન મારીએ તે પંચ મહાપાતકોનું તેમ જ બીજા ઋષિઓએ દુર્યોધનને કહ્યું કે તારા પાપ અમને લાગે, એવાં પણ લઈને ક્ષત્રિ થઈને કુળમાં યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો છે માટે જયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org