Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 281
________________ ૨૭૨ રૂપ છે. અષ્ટદેવીઓના એક સમૂહમાં આ દેવી અને ભૂદેવી સિવાય બીજ અવતાર પરત્વે બીજી સહુથી મોટી છે. સાવરણી અને છાબડું કે સૂપડું દેવીઓ પણ વિષ્ણુના સંબંધની ગણાય છે. રામની એ એનાં આયુધ છે. અને એનું વાહન ગર્દભ છે. સ્ત્રી સીતા; રુકિમણી, સત્યભામાં અને રાધા એ ગુજરાતમાં શીતળા દેવીનું સ્વરૂપ આને જ મળતું શ્રીકૃષ્ણની સ્ત્રીઓ છે. વિષ્ણુની જગન્નાથ તરીકેની છે. અષ્ટદેવીઓના સમૂહમાં સૌથી નાનીનું નામ મૂર્તિ સાથે કૃષ્ણની બહેન સુભદ્રા ધરાધરી પૂજાય છે. મનોમની છે. એ વિકરાળ દેવી છે. પોતાના ભક્ત- નાનની દેવી સરસ્વતી બહધા બધાની જોર જનનાં શત્રુને એઓ સંહાર કરી નાંખે છે. સંબંધ ધરાવે છે. બ્રહ્મા ઈશ્વરનું સરજનહાર રૂપ હોઈ વારુણીચામુંડા અને રક્તચામુંડા એ દેવીયુગલ સરસ્વતી તેમની પુત્રી લેખાય છે. સરસ્વતી ગૌરાંગી, છે. રક્તચામુંડા સકલ સૃષ્ટિમાં વ્યાપ્ત થવાની શક્તિ અને ચતુર્ભ જા હેઈને તકમળ ઉપર બેઠેલી હોય ધરાવે છે. છે. એને વસ્ત્રો પણ ભવેત જ પરિધાન કરાવાય છે. ઉપર વર્ણવી ગયા તે સિવાય શિવદુતી, યોગે- એના એક જમણ હસ્તમાં અક્ષમાલા અને બીજો શ્વરી, ભરવી ત્રિપુરભૈરવી, શિવા, કીર્તિ, સિદ્ધિ, જમણે હસ્ત વ્યાખ્યામુદ્રા કરેલ હોય છે. ડાબા રિદ્ધિ, ક્ષમા, દીપ્તિ, રતિ, શ્વેતા, ભદ્રા, જ્યાં અને હાથમાં એક પુસ્તક અને બીજામાં તકમળ હોય વિજયા, કાલી, ઘંટાકરણ, જયંતી, દિતી, અરું- છે. એની આજુબાજુ મુનિગણ સ્તુતિ કરતું ઊભેલું ધતી, અપરાજિતા, સુરભિ, કૃષ્ણા, ઈદ્રાણી, અન્ન- હેય છે. વિષ્ણુધર્મોત્તરમાં આ દેવીનું સ્વરૂપ સહેજ પૂર્ણા, તુલસી દેવી, અશ્વારૂઢા દેવી, ભુવનેશ્વરી, બાલા જુદી તરેહનું જણાવ્યું છે. એમાં એ દેવી શ્વેતઅને રજમાતંગી એ શિવ સંપ્રદાયની ઈષ્ટ દેવીઓ છે. કમળમાં ઊભેલી અને હાથમાં કમળને બદલે કમંડળ જેમ શિવ તેમજ વૈષ્ણવ અને બ્રાહ્મ સંપ્રદાયને અને વ્યાખ્યાનમુદ્રાને બદલે વીણું ધારણ કરેલી કહા અંગે પણ ખાસ દેવીઓ છે. આ દેવીએ તે તે છે. આ દેવી કેટલીક વખત વિષ્ણુ અને કેટલીક દેવની સ્ત્રી રૂપે મનાય છે. વિષ્ણુની સ્ત્રી લક્ષ્મી છે. વખત શિવની સાથે સંબંધ ધરાવતી પણ મનાય ક્ષીરસાગરના મથન સમયે તેમાંથી અમૃત અને છે. ખરું જોતાં લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી એ બીજાં રત્ન નીકળ્યાં હતાં. લક્ષ્મી પણ તેમાંથી એક જ દેવીનાં રૂપે છે. નીકળેલું એક રત્ન જ છે. શ્રી, પદ્મા અને કમલા એ પ્રથમ વર્ણવી ગયા તે સિવાય વળી દેવીઓને એનાં બીજાં નામ છે. લક્ષ્મીની મૂર્તિ નૂતન યૌવન- એક બીજો સમૂહ છે. એ દેવીઓને માતૃકા કહે છે. પ્રાપ્ત કુમારિકા જેવી છે. એનાં નેત્ર કમલની પાંખડી એમની સંખ્યા સાત હેવાથી એમને સપ્તમાતૃકા જેવાં છે. એ શુભ, ભરાવદાર ગરદનવાળી અને કહે છે. ખીલેલી સુંદર કટીવાળી છે. એ કમળની માળા સપ્તમાતાના જન્મ સંબધી વર્ણન મને રંજક પહેરે છે. એની મૂર્તિની બને તરફથી હાથણીઓ છે. દિતિને ઉદરે કશ્યપને હિરણાક્ષ અને હિરણ્યપિતાની ઊંચી કરેલી સૂંઢમાં કળશ લઈ એના ઉપર કશિપુ એવા બે પુત્રો ઉત્પન્ન થયા હતા. વિષ્ણુએ ઠાલવતી હોય એમ ઊભી રખાય છે. આ દેવી પિતાના વરાહ અને નૃસિંહ બે અવતાર ધારણ કરીને આ ભક્તોને સમૃદ્ધિવાન બનાવે છે. ભૂમિ – ભૂદેવી – બને ભાઈઓને વધ કર્યો હતો. હિરણ્યાક્ષને દીકરે એટલે પૃથ્વીની દેવી – એ વિષ્ણુની પ્રિયતમા પ્રહૂલાદ વિષ્ણુને ભક્ત થયો હતો. એણે દુનિયા મનાય છે. વિષ્ણુના વરાહ અવતારની સાથે આ દારીની જંજાળ તજી દીધી હતી. એની પછી દેવીની યોજના સમજાય છે. એ અવતારમાં વિષ્ણુ અંધકાસુર નામે અસુરોને અધિપતિ થયા હતા. ભગવાને જળમાં જતી રહેતી પૃથ્વીને પિતાની એ અસુરે ઉગ્ર તપ કરીને બ્રહ્મા પાસેથી ઘણું વરદાન દાઢની અણી ઉપર ચઢાવીને તરતી કરી હતી. લક્ષ્મી પ્રાપ્ત કરવાથી તે ઘણે જ બળવાન બની ગયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362