________________
દશન
૧૪૨
દશાંતિ
સાબિતી થઈ શકતી નથી.
ભાષ્ય કયાંક ઉપલબ્ધ છે. એ જૂનામાં જૂનું છે. તે ગઃ આ દર્શન મૂળમાં સાંખ્ય દર્શનમાં કહેલાં પહેલાંના વૃત્તિકારે અથવા ટીકાકારના ગ્રન્થ હાલ તને સ્વીકાર કરે છે. તેના પ્રણેતા પતંજલિ મળી શકતા નથી. આ શાસ્ત્ર ઉપર તત્વવિદ્યાના ગણાય છે. સાંખ્યની વિચારયી પદ્ધતિને ચિત્તના ઘણા મતે બંધાયા છે. જેવા કે કેવલાદૈત, શુદ્ધાવિરોધ વડે અનુભવમાં લાવવા સારુ આ શાસ્ત્ર છે. દૈત, વિશિષ્ટાદ્વૈત, દૈત, દ્વૈતાદ્વૈત, અવિભાગાદ્વૈત વગેરે. એ દર્શનમાં નિત્યસિદ્ધ અને નિત્યમુક્ત પુરુષને દદુર એ નામના બે સામાન્ય પર્વત | વા૦ રા. સ્વીકાર છે. તેનું બીજુ નામ “ઈશ્વર' છે. તેનું કિષ્ઠિ૦ ૪૩; ભાર વન અ૦ ૨૮૩-૪૩. સ્વરૂપ અને ધ્યાન કરી કૈવલ્યમેક્ષ મેળવવાની દ૬૨ કંસને આશ્રિત દૈત્યવિશેષ | ભાગ- ૩–૭–૩૪ પદ્ધતિ આ શાસ્ત્રમાં વર્ણવી છે.
દભવાહ બીજ અંકની સંજ્ઞાવાળા અગરૂકુળમાં ન્યાય : આ શાસ્ત્રના પ્રણેતા ગતમ મનાય છે. તેમાં
થયેલો એક ઋષિ.. સેળ પદાર્થોમાં જગતનાં તત્તવોને સમાસ કર્યો છે
દભ એક મહાતપસ્વી બ્રહ્મર્ષિ. એણે એક વખત અને તર્ક વડે વસ્તુ નિર્ણય કરવાનું પ્રમાણુશાસ્ત્ર
સમુદ્રને બેલાવી કહ્યું કે તમે સાતે જણ (સાતે તેમાં અંતર્ગત કરવામાં આવ્યું છે. વૈશેષિક: આ શાસ્ત્રના પ્રણેતા કણાદ ગણાય છે. સમુદ્ર) મળી એક એવું તીર્થ ઉતપન્ન કરે છે તેમાં એમાં વિશ્વનું વગીકરણ, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, સ્નાન કરવાથી સાતે સમુદ્રમાં સ્નાન કરવાનું ફળ વિશેષ અને સમવાય એવા છ પદાર્થમાં કરવામાં
પ્રાપ્ત થાય. એ ઉપરથી એમણે ભારતવર્ષ માં આવ્યું છે. પાછળથી અભાવ પદાર્થ ઉમેરી સાત
અદ્દકીલ નામનું એક તીર્થ ઉત્પન્ન કર્યું હતું, | પદાર્થોનું વર્ગીકરણ થયું છે. આ શાસ્ત્ર ઘણે ભાર૦ વન અ૦ ૮૩. ભાગે પ્રમેયનું એટલે ય જગતનું ચિંતન કરે છે દ એક દેશવિશેષ અને પ્રમાણમાં ન્યાયને અનુસરે છે.
દર્વિસંક્રમણ ભારતવર્ષીય તીર્થ. મીમાંસા (પૂર્વ): વેદના કર્મકાડના મન્ના અને દલ એકડાની સંજ્ઞાવાળા પરીક્ષિત શબ્દ જુઓ. બ્રાહ્મણોના અર્થના નિર્ણય ન્યાયાનુસાર શી રીતે દંશ ભૂગુ ઋષિની સ્ત્રી પુલેમાને હરણ કરી ગયો કરવા, વેદનું પ્રામાણ્ય કેવા પ્રકારનું છે, તર્કનું હતું તે અસુર. એને ભગુએ “તું કૃમિ થઈશ” સ્થાન કેટલા અંશમાં છે એવી યજ્ઞ અથવા વૈદિક. એવો શાપ દીધું હતું, પરંતુ એણે ઉશાપને માટે કમને લગતી વિદ્યાનું શાસ્ત્ર પૂર્વમીમાંસા છે. પ્રાર્થના કરવાથી કહ્યું હતું કે જા, તું આ જ એનાં બીજાં નામ યજ્ઞમીમાંસા, અવર મીમાંસા અને કૃમિએ કર્ણના ખેળામાં માથું મૂકીને પરશુરામ કમીમાંસા કહેવાય છે. એના બાર અધ્યાય છે ઊંઘી ગયા હતા તે વખત કર્ણની સાથળ કરડી અને એને સૂત્રકાર જૈમિનિ ગણાય છે.
ખાધી હતી. તે વખતે તેમાંથી નીકળતા ને મીમાંસા (ઉત્તર) : વેદના જ્ઞાન કાર્ડને લગતું રક્તપ્રવાહ પરશુરામના મસ્તકને લાગવાથી એ જાગી ચિંતન આ શાસ્ત્રમાં છે. તેના સૂત્રકાર બાદરાયણ ઊઠવ્યા હતા. એમને દષ્ટિપાત કૃમિ પર થવાથી એને ગણાય છે. આ શાસ્ત્રને વેદાંતશાસ્ત્રનું ન્યાયપ્રસ્થાન ઉદ્ધાર થયા હતા | ભાર૦ શાંતિ. ૩. કહે છે, કારણ કે વેદાન્ત અથવા ઉપનિષદનાં દશકંઠ દસ માથાં હેવાથી પડેલું રાવણનું નામ. વાક્યોના અર્થને નિર્ણય ન્યાયની રીતિએ તેમાં દશગ્રીવ દસ ડોક હોવાથી પડેલું રાવણનું નામ. કરવામાં આવ્યો છે. આ શાસ્ત્રના ચાર અધ્યાય છે દશ જ્યોતિ ધુમ્રા, અર્ચિ, ઉષ્મા, જવલિની, અને પ્રત્યેકના ચાર પાદ છે. આ શાસ્ત્ર ઉપર અનેક જવાલિની, વિસ્ફલિંગિની, સુશ્રી, સરૂપા, કપિલા આચાર્યોનાં ભાષ્યો છે, તેમાં શ્રીમછંકરાચાર્યનું અને હવ્યકવ્યવહા એ દસ કલાયુક્ત હેવાથી પડેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org