________________
દäચ
૨૪૦
દમન
દથંચ પ્રથમ આપેલા દધીચિ ઋષિનું બીજું નામ. ગયે હતો ત્યારે નરનારાયણે તેને આદરસત્કાર દન્તલુખલિક ઉખલાની પેઠે દાંતથી જ ધાન છડી કરીને આગમનનું કારણ પૂછયું. એમણે કહ્યું કે
ખાનારા ઋષિ વિશેષ | ભાર, અનુ. ૪૫–૪૧ અમારામાં કેધ નામે નથી. અમારાથી યુદ્ધ શી રીતે દનાયુ કશ્યપ ઋષિની તેરમાંની એક સ્ત્રી અને વિક્ષર, થાય ? પરંતુ રાજા ઋષિનું કહેવું સાંભળે જ
બલ, વૃત્ર અને વીર એ નામે ચાર પુત્રો હતા. નહિ. આ ઉપરથી તેમણે એક મૂઠી ભરીને દર્ભ દવ કશ્યપની સ્ત્રી, એના પુત્રને દાનવ કહ્યા છે. એને એની સેના ઉપર ફેંક્યા. આથી એની સઘળી સેના સે પુત્ર હતા તેમાંના કેટલાકનાં નામ આ પ્રમાણે કાન, નાક, આંખે વગેરે અવયવ રહિત થઈ ગઈ. હતાંઃ વિકચિત્તિ, અજક, અંજક, અમુખ, ઈરા- રાજાનું અભિમાન નષ્ટ થયું અને એણે નરગર્ભ શિરા, ઇંદ્રજિત , એકચક્ર, અસિલેમ અશ્વશિરા, નારાયણની ક્ષમા માગી. એમણે એને અપરાધ અયશંકુ, અશ્વ, અશ્વપતિ, ઈશુપાત, અહા, એકાક્ષ, ક્ષમા કરીને એને નીતિને ઉપદેશ કર્યો. એ બેધ કપિશ, કેતુ, કેતવીર્ય, કેશી, કેતમાન, કપટ,કપટ સૂર્ય ગ્રહણ કરીને ઋષિની આજ્ઞા લઈને પિતાના નગરમાં ચંદ્ર, ગગનમુદ્ધ, ગવિષ્ઠ, દ્વિમુર્ધા, દુર્જય, દીર્ધ જિહવ, આવ્યા અને અભિમાનને ત્યાગ કરી નીતિપૂર્વક નમૂચિ, નિચંદ્ર, નિકુંભ, નરક, તારક, તહેડ, રાજ્ય કરવા લાગ્યો. | ભાર ઉદ્યો અo ૯૬. પુલેમ, પ્રલંબ, બિંદુ, બાણ, મારીચિ, મેઘસત, દમ એક બ્રહ્મર્ષિ (૩. ભગુ શબ્દ જુઓ.) મહાબાહુ, મહાબળ, મહોદર, મૃતપા, વૈશ્વાનર, દમ (૨) એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) વાતાપિ, વિદ્રાવણ, વજનાભ, વજાક્ષ, વૃષપર્વા, દમ (૩) વૈવસ્વત મનુને પૌત્ર અને નરિશ્ચંત વેગવાન , વિરુપાક્ષ, વાયુ, શત્રુતપન, શકુનિ, રાજાને બે પુત્રોમાંને એક. એને પુત્રનું નામ શંકુશિરોધર, અંબર, શતદાહ, શરણ, શલભ, શઠ, તૃણબિંદુ રાજર્ષિ. સપ્તજિત, સૂક્ષમ, સ્વભંનું, હર અને હિરણ્ય- દમ (૪) આંગિરસ નામના દેવવિશેષ. કશિપુ વગેરે / ભાર૦ આદિ અ૬ અને મત્સ્ય દમ (૫) સૂર્યવંશી દિષ્ટકુલેત્પન્ન મરુત રાજાને અ૦ ૬.
પુત્ર. એના પુત્રનું નામ રાજ્યવર્ધન. દપ કશ્યપ અને ઉન્નતિને પુત્ર.
દમ (૬) વિદર્ભ દેશાધિપતિ ભીમ રાજાના ત્રણ પુત્રદ૫ (૨) એ નામના બે પર્વત / વારાકિષ્કિ. માંને મોટા, દમયંતીને ભાઈ. દક કલિયુગમાં શિશુનાગ વંશના અજાતશત્રુને દમ (૭) સ્રાને સંગ કરતાં જ તમારું મૃત્યુ થશે
પુત્ર. એના પુત્રનું નામ અજય. / ભાગ ૧૨-૧-૬ એ પાંડુ રાજાને શાપ દેનાર બ્રાહ્મણ. દંભ વિપ્રચિત્તિ દાનવને પુત્ર. એને શંખચૂડ નામે દમષ સમવંશી યદુપુત્ર કોણાના જયામઘકુળના પુત્ર હતા.
રોમપાદ વંશમાં જન્મેલા ચેદિરાજાને પુત્ર. એ દભેદભવ એ નામને એક રાજા ક્યાં અને કોને વસુદેવની બહેન દેવભગિનીને પર હતો. એના
તે જણાતું નથી. એને માટે એવી વાત છે કે એ પુત્રનું નામ શિશુપાળ હતું. દરરોજ પિતાની સભામાં બ્રાહ્મણોને પૂછો કે દમઘાષચુત શિશુપાળ તે જ ભાર૦ સ. ૭૦-૩૮. પૃથ્વી પર મારા કરતાં વધારે, અગર મારા જેવો દમન એક બ્રહ્મર્ષિ. એના પ્રસાદથી ભીમ રાજને દમ બળવાન કેણુ છે તે કહે. આમ જજ પૂછયા વગેરે ત્રણ પુત્ર અને દમયંતી નામે કન્યા થઈ હતી. કરતો હતો, તેથી એક દિવસ ગુસ્સે થઈને બ્રાહ્મણોએ દમન (૨) ભીમ રાજાના ત્રણ પુત્રોમાં મધ્યમ, કહ્યું કે રાજા ! ગંધમાદન પર્વતના શિખર ઉપર દમયંતીને ભાઈ. નરનારાયણ ઋષિ છે તે તારા કરતાં અતિશય દમન (૩) ભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષના પૌરવ બલાઢય છે, માટે તું ત્યાં જ. તે ઉપરથી તે ત્યાં રાજા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org