________________
૨૨૯
ત્રસદસ્ય
તુહુડ હતુપુત્ર દાનવ માંહેનો એક.
પામ્યો. | ભાગ ૧૦ સ્ક, અ૦ ૭, તુહુડ (૨) ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષનો એક રાજા. તૃતીયા ભારતવર્ષીય નદી. (૨. હિમાલય શબ્દ જુઓ.) તુલુંડ (૩) સમવંશી ધૃતરાષ્ટ્રનો એક પુત્ર | ભાર૦ વૃક્ષ કશ્યપ ઋષિનું બીજું નામ. આદિ અ૦ ૨૦૧.
તેજ અગ્નિ તે જ. તુણક એક રાજ ભી૨૦ સભા અ૦૮.
તેજસ્વી પૂર્વના ઈન્દ્રોમાં પાંચમે. એ જ પાછળથી તૃણપ પ્રાધાના પુત્ર ગાંધર્વોમાંને એક (૧, દેવ ગંધર્વ પંડુના પુત્ર સહદેવ રૂપે થયે હતો, શબ્દ જુઓ.)
તેજસ્વી (૨) ગોકુળનો એક ગેપ અને કૃષ્ણને તૃણપ (૨) એક રાજર્ષિ
મિત્ર–સખા. | ભાગ ૧૦ સ્ક, અ૦ ૨૨. તૃણબિંદુ સૂર્યવંશી નરિશ્ચંત રાજાને પૌત્ર, અને તે એક રાજ, રૌદ્રાક્ષનો પુત્ર / ભાર આદિ અ૦ દમ રાજાને પુત્ર. આ મહાન રાજર્ષિ મેરુ પર્વતના ૮૮. પાછળના ભાગમાં રહીને તપ કરતો હતો ત્યારે તેજોબિંદુ મુખ્ય યજુર્વેદપનિષત્ એણે પોતાની ગૌ નામની કન્યા કેઈ કારણને લઈને તેજસ એક તીર્થ. અહીં દેવોએ તારકાસુરનો વધ પુલસ્ય ઋષિને આપી હતી. તે વા૦ રા૦ ઉત્તર૦ સારુ કાર્તિકેયને અભિષેક કર્યો હતે. સ૦ ૨ ૦ (૨. પુલસ્ય શબ્દ જુઓ.)
તૈત્તિરિ તિત્તિરિ ઋષિને પુત્ર. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના તૃણબિંદુ (૨) વૈવસ્વત મનંતરમાં ચોવીસમો શિષ્ય વૈશંપાયન એને વંશજ હતા. (કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ (વ્યાસ શબ્દ જુઓ.)
શબ્દ જુઓ.) તૃણબિંદુ (૩). સૂર્યવંશી દિકુલેત્પન્ન બંધુ રાજાને તૈત્તિરિય યજુર્વેદ ૨૫ જ એ વેદની શાખા. પુત્ર. એને અલંબુજા નામની અપ્સરાથી વિશાળ, તલપ એક બ્રહ્મર્ષિ. (૨. અત્રિ શબ્દ જુઓ.) શન્યબંધુ અને ધૂમકેતુ એમ ત્રણ પુત્ર થયા. તૈલેય ધૂમ્ર પરાશર કુલેત્પન્ન એક ઋષિ. તૃણબિંદુ(૪) દૈતવનમાં પાંડવોની સાથે કાળ પર્યત તોરણ ગ્રામવિશેષ. રહેલો ઋષિ | ભાર૦ વન અ ૨૬૫ લે. ૫. સોશલ દેશલક નામના કંસને મલ્લવિશેષ. તૃણબિંદુસાર સૂર્યવંશીય મરુતના કુળમાં ઉત્પન તોશલક કંસની સભામાં કૃષણે મારે એક મલ્લ થયેલા તૃણબિન્દુ નામના ક્ષત્રિયે નિર્માણ કરેલું, માર- | ભાગ ૧૦ સ્ક, અ૦ ૪૪. વાડમાં આવેલું સરોવરવિશેષ. દરરોજ મૃગયા તેષ દેવવિશેષ (તુષિત શબ્દ જુઓ.) કરવાથી અમારો સદંતર નાશ થઈ જઈ અમારે તલેય એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) વંશ જશે માટે આપ બીજા વનમાં પધારે એવું ત્યાજ્ય બાર ભાર્ગવ દેવમાંને એક દૈતવનના મૃગોએ સ્વપ્નામાં યુધિષ્ઠિરને કહેવાથી ત્રચારણ ચાલુ વંતરમને પંદરમો વ્યાસ (વ્યાસ તેઓ બધા પાંડવોને અને સમાગમમાં હતા તે શબ્દ જુઓ.) સવેને લઈને દૈતવનમાંથી મુકામ ઉઠાવી આ સરે- ત્રયાણ (૨) સૂર્યવંશના ઈવાકુ કુલોત્પન્ન સંભૂતિ વરની પાસે આવેલા કામ્યકવનમાં રહેવા ગયા હતા. રાજાને પૌત્ર અને ત્રિધન્વા રાજાનો પુત્ર. ભાર૦ ૨૦ ૨૫૯,
ત્રયાણિ સોમવંશી પુરુવંશજ દુષ્યત રાજાના તણાવ કંસને અનુચર એક અસુર, કૃષ્ણ–બળ- કુળમાં ઉત્પન્ન થયેલા દુરિતક્ષય રાજાના ત્રણ પુત્રરામને નાશ કરવા એ ગેકુળમાં આવ્યો હતો. એણે મને મોટા પુત્ર. તપ કરીને તેણે બ્રાહ્મણપદ વટાળિયાનું રૂપ ધારણ કરીને કૃષ્ણને ઊંચકીને મેળવ્યું હતું. આકાશમાં લઈ લીધા. કૃણે એને ગળે ચૂડ ભેરવીને ત્રસદસ્યુ યુવનાશ્વના પુત્ર માંધાતાનું બીજુ નામ. પિતાનું શરીર અતિશય ભારે કર્યું અને એને એવા ત્રસદસ્ય (૨) સૂર્યવંશી ઇક્ષવાકુ કુત્પન્ન માંધાતાજોરથી શિલા પર પછાડ કે એથી એ તત્કાળ મરણ ના પૌત્ર પુરુકુન્સ રાજાના બે પુત્રોમાંને કનિષ્ઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org