________________
ત્રિરાવ
૨૩૫
ત્રિશ ત્રિરાવ ગરુડને પુત્ર. | ભાર ઉદ્યો. અ૦ ૧૦૧, એનું હરણ, પિતાનો ક્રોધ અને ગૌહત્યા આ ત્રણે ત્રિલોક ત્રિભુવન તે જ.
ઘેર પાતકને લીધે તારું નામ ત્રિશંકુ પડશે. આ ત્રિલોચન ત્રણ લેજનવાળા મહાદેવ અને તેમને વખતથી એની બુદ્ધિ અધિક ભ્રષ્ટ થતી ચાલી અને ગણુસમુદાય.
એણે અરયમાં પિશાચની પેઠે ભટકવા માંડયું. વિવકા કંસની કુબજા દાસી.
નિબંધન રાજા અરયમાં ગયો હતો, ત્યાં એને ત્રિવિક્રમ વિષ્ણુના જ્યવ્યાપી રૂપનું નામ. પિતાના દેશની અવદશાની ખબર પડી. તેમ એને ત્રિવેણુ ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણે નદી- સત્યવ્રત નામે બીજો પુત્ર પણ થયું. પછી એ એને સંગમ તે, પ્રયાગ.
અયોધ્યા પાછા આવી પૂર્વવત પ્રજાપાલન કરવા ત્રિવેણી (૨) બંગાળામાંનું ત્રિવેણુ નામનું ગામ, લાગે. એ યોગથી યથાકાળ વરસાદ આવી દેશમાં જયાં ત્રણ નદીઓને સંગમ થાય છે તે પૂર્વે સુકાળ થયો. પણ નિબંધને ત્રિશંકુનું તો નામે ભારતમાં ચારપાંચ વિદ્યાપીઠ હતી. નવદીપ. દીધું નહિ. આથી એને અનિવાર પશ્ચાત્તાપ થયે શાન્તિપુર, ગુસીપાર અને ત્રિવેણી. અહીં ત્રિવેણુમાં અને દેહત્યાગ કરવાને નિશ્ચય કર્યો. એ આત્મહત્યા ત્રીસ શાળાઓ હતી.
કરતા હતા. એવામાં કઈ દેવતાએ એને કહ્યું કે તું ત્રિવૃષ ચાલુ મન્વતરને અગિયારમો વ્યાસ. (વ્યાસ દેહત્યાગ કરીશ નહિ. તારો પિતા તેને સત્વર જ શબ્દ જુઓ.)
રાજને અધિપતિ કરશે. એ ઉપરથી એણે આત્મત્રિશંકુ સૂર્યવંશી ઇક્ષવાકુ કુળના અરુણ રાજાને હત્યા કરી નહિ. પૌત્ર અને નિબંધન રાજાને જયેષ્ઠ પુત્ર. એનું મૂળ અહીં નિબંધન રાજાને સહજ જ એમ થયું કે નામ સત્યવ્રત હતું. એ નાનપણથી નઠારે રસ્તે ચઢેલે સત્યવ્રતને (ત્રિશંકુને) રાજ પર સ્થાપે. એ ઉપરથી હોવાથી એ બ્રાહ્મણની વિવાહિત સ્ત્રીઓ હરી ગયો એણે દૂત મોકલી એને અયોધ્યામાં તેડાવ્યા. સદુપદેશ હતે. એના પિતા નિબંધને એને ઘણી શિખામણ આપી એની રાજ્ય પર સ્થાપના કરી. પછી પોતે દીધી, પણ એણે કાને ન ધરવાથી નિબંધને એણે અરણ્યમાં ગયો અને થોડા કાળમાં જ પરમગતિ પિતાના રાજની બહાર કાઢી મૂક્યો અને પોતે પામે. ત્યાર પછી ત્રિશંકુએ ઘણું કાળ પર્વત પણ અંતઃકરણમાં ખેદ પામી રાજપાટ મંત્રીઓને નીતિથી સારું રાજ્ય ચલાવ્યું. આમ એ સભાગે સોંપી અરણ્યમાં જઈ ઉત્તમ પ્રકારને પુત્ર ઉત્પન્ન ચાલતા હતા ત્યારે એને હરિશ્ચંદ્ર અને અંબરીષ થાય તે માટે તપ કરવા લાગ્યા. અહીં અરણ્યમાં એમ બે પુત્ર થયા. સત્યવ્રત ચાડાલની પેઠે રહેતા હતા. તેવામાં આ પ્રમાણે રાજ્ય કરતાં એક વખત ત્રિશંકુના અયોધ્યામાં રાજા ન હોવાથી પ્રજા અધમ થઈ | મનમાં આવ્યું કે મત્યદેહ સહિત સ્વર્ગમાં જઈ ગઈ અને એના રાજમાં નવ વર્ષ સુધી વરસાદ જ સ્વર્ગના ભોગ ભેગવાય તે માટે એક યજ્ઞ કરું. એ આવ્યો નહિ. માણસોને ખાવાને અન્ન ન મળવા વસિષ્ઠ પાસે ગયા અને પિતાને વિચાર જેણુવ્યો. લાગ્યું અને મોટા કેર વરતી રહ્યો. આ દુષ્કાળમાં (આ ઉપરથી વાંચનારના ખ્યાલમાં આવશે કે આ વિશ્વામિત્રની સ્ત્રી અને ત્રણ પુત્રો સપડાયાં હતાં. રાજા વિચિત્ર હતા.) વસિષ્ઠ એને કહ્યું કે આ પણ સત્યવ્રતે મોટા શ્રમથી એમને માંસ વગેરે પૂરું જન્મમાં ઘણું યજ્ઞ કરી દેહપાત પછી સ્વર્ગમાં પાડી જિવાડચાં હતાં. (૨. ગાલવ શબ્દ જુઓ.) જવાય એવી અનાદિસિદ્ધ રીતિ છે. માટે તું કહે છે વિશ્વામિત્રની સ્ત્રીને માંસ પૂરું પાડવાને કમ રાખે તેમ બનશે નહિ. ત્રિશંકુએ કહ્યું, મેં પૂવે તમારી હતા, તેમાં એક વખત વસિષ્ઠની ગાય એનાથી કપાઈ ગાય મારી છે તેના ને લીધે તમે આમ કહે ગઈ. વસિષ્ઠ એને શાપ દીધું કે, બ્રાહ્મણની સ્ત્રી- છે તે હું સમજે. ઠીક જાઉં છું. વસિષ્ઠને એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org