________________
ચંદ્રહાસ
ચંદ્રહાસ
ઊઘડયું. એવું બન્યું કે કુલિંદ દેશાધિપતિ ત્યાં એકા- પણ એમ થયું નથી. આ પુત્ર અને અરણ્યમાંથી એક આવી ચડે. એને સંતતિ નહતી. રાજાએ મળે છે, માટે જણાવ્યું નહોતું. આ પરથી ધૃષ્ટચંદ્રહાસને દીઠે અને એના મનમાં આવ્યું કે બુદ્ધિએ તર્ક કર્યો કે ચાઠાલની જોડે અરણ્યમાં પરમેશ્વરે જ મને આ બાળક આપ્યું. એમ સમજી મારવા મોકલ્યો હતો તે જ આ હશે. પછી એ ચંદ્રહાસને પોતાની જોડે લઈ જઈ ચંદનાવતીમાં ક્ષણભર સ્તબ્ધ થઈ ગયે. વિચારમાં પડી ગયો કે પિતાની મેધાવિની નામની સ્ત્રીને સ્વાધીન કર્યો. હવે શું કરવું ? બ્રાહ્મણની વાણું પ્રમાણે બનશે આથી એને પણ બહુ આનંદ થયે જોઈને રાજાએ તે મારા બન્ને પુત્ર – મદન અને અમલ – એમનું એના બધા સંસકાર કર્યા અને એનું નામ ચંદ્રહાસ શ્રેય નહિ થાય. માટે અને તે વિષ દઈને મારો પાડયું. એ મોટો થયે એટલે એને જોઈ પણ એ જ સારું છે. પછી બહારથી ઘણો હર્ષ બતાવી દીધું. આગળ જતાં વેદવેદાંગ, ધનુર્વિદ્યા વગેરેમાં એ કુલિંદ રાજાને કહ્યું, રાજા, તમારા પુત્રને જોઈ મને એવો પ્રવીણ થયો કે એણે આજુબાજુના પ્રદેશ ઘણે હર્ષ થાય છે. એ સુખે આનંદ કરે. પણ જીતીને કુલિંદની ચંદનાવતી નગરીને સધન કરી. મારે કૌંતલકાપુરીમાં એક ઘણું ગુપ્ત કામ છે. તે રાજાને આ પરથી લાગ્યું કે એ રાજ્ય સંભાળી સારુ એને ત્યાં મોકલો એમ મારા મનમાં છે. શકશે તેથી રાજ્યાભિષેક કર્યો.
મને કાર્ય કરવા એ જ યોગ્ય લાગે છે. માટે તમે કુલિંદ રાજા કતલક રાજને પ્રતિવર્ષ ખંડણ અનુમોદન આપે. કુલિંદે હા કહી. એટલે ધૃષ્ટબુદ્ધિએ. આપતો હતો. એટલે રાજાએ ચંદ્રહાસને કહ્યું કે પિતાના પુત્ર મદન ઉપર એક પત્ર લખી, તેને મહેર ખંડણ ભરવાનો સમય આવ્યું છે. સબબ ત્યાં કરી કરી ચંદ્રહાસને આપ્યો અને કહ્યું કે અવિલંબિત મેકલ. આ ઉપરથી ચંદ્રહાસે નિયમિત કરે અને કાંતિલકાપુરી જઈ મારા પુત્ર મદનને પત્ર આપવો. વિશેષમાં કાંઈ રત્ન, વસ્ત્રાલંકાર વગેરે લઈને પત્રમાં પોતાના પુત્ર મદન પ્રતિ લખ્યું હતું કે, સેવકને મોકલ્યા. સેવકે એ બધું લઈને કતલકાપુરી “આને વિષ આપતાં બિલકુલ વાર કરવી નહિ. મારી માં ધૃષ્ટબુદ્ધિ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે વાટ જોવી નહિ.” થોડા સેવક સાથે લઈ ચંદ્રહાસ અમારા ચંદ્રહાસ રાજાએ વાર્ષિક ખંડણ મોકલી
નીકળે. તે કેટલેક દિવસે કતલકાપુરી પહોંચ્યો. છે તે લઈ અમને જવાની આજ્ઞા આપવા કૃપા
બપોર થવા આવ્યા હતા એટલે નગર બહાર એક કરે. એ સાંભળી ધૃષ્ટબુદ્ધિએ પૂછયું કે એ ચંદ્રહાસ
વાડીમાં ઊતર્યો. સ્નાનસંધ્યા કરી ઉપહારથી પરકોણ છે? આ ઉપરથી એમણે બધી હકીકત સાદ્યુત
વારી, થાકેલો હોવાથી ક્ષણભર સુતો. સેવકે પણ કહી. એણે મેકલેલી ખંડણું વગેરે જોઈને ચંદ્ર
પિતાપિતાની યેગ્યતાનુકુળ જગાએ સૂઈ ગયા. બધા હાસને જોવાનું મન થયું અને પિતાના પુત્ર મદનને
થાકને લીધે ગાઢ નિદ્રામાં પડયા. રાજકાર્ય કરવાનું ઑપી પિતે ચંદનાવતીમાં આવ્યું. અહીં ચંદ્રહાસ અને સેવકે શ્રમને લીધે નિદ્રામાં
ધૃષ્ટબુદ્ધિ મને મળવા આવ્યા છે એમ જાણું પડયા છે, તે વખતે રાજાની કન્યા ચંપકમાલિની કુલિંદરાજા ચંદ્રહાસને લઈને સમયે ગયે અને પોતાની કેટલીક સખીઓ અને ધૃષ્ટબુદ્ધિ પ્રધાનની એને નગરમાં આણીને ઉત્તમ પ્રકારે આદરસત્કાર કન્યા વિષયાને સાથે લઈને બાગમાં કલ વીણવાની કર્યો. ભોજન વગેરે થયા બાદ વાર્તાલાપ કરતાં ગમ્મત કરવા આવી. ચંપકમાલિનીએ તો ચંદ્રહાસ ધૃષ્ટબુદ્ધિએ કલિંદ રાજાને પૂછ્યું કે આ પુત્ર તમને દીઠે નહિ, પણ માત્ર વિષયાની દૃષ્ટિ એના ઉપર કયારે થયે? આ સંબંધે અમને તે કશું કહ્યુંયે પડી અને એ એના સૌંદર્ય પર લુબ્ધ થઈ ગઈ. નથી, એ શું ? કવિંદરાજા કહે કે મારે ત્યાં પુત્રાગમન ચંદ્રહાસ તરફ ધારી ધારીને જોતાં એના વસ્ત્રમાંથી થાય તે મારે તમને જણાવવું જોઈએ એ ખરું, સહેજ બહાર નીકળેલો કાગળ એણે દીઠે. બહુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org