________________
ચિત્ર
ચિત્રકૂટા ચિત્ર (૪) દુર્યોધન પક્ષને એક ક્ષત્રિય. એને યુદ્ધમાં ઉપરથી એમની અને ભારતની વચ્ચે ઘણે સંવાદ
પ્રતિવિષે માર્યો હતે. | ભાર૦ ક. ૧૧–૩૪. થયું. છેવટે જયારે રામ કહ્યું નથી જ માનતા, એ ચિત્રક રાજસૂય યજ્ઞમાં પાંડવોને સહાય કરનાર એ જોઈને ભરત પક્ષના જાબાલિ મંત્રીએ – વખતે નામને એક રાજા.
રામનું મન જેવાને હેય – કહ્યું કે જેનાથી ઐહિક ચિત્રક (૨) ધૃતરાષ્ટ્રના સે પુત્રમાંને એક. / ભાર સુખને નાશ થાય છે, પિતાની આજ્ઞા હોય કે ગમે આદિ અ૦ ૧૧૭
તે હેય, તેપણ બુદ્ધિમત્તે પાળવી ન જોઈએ. આ ચિત્રકારિ ચિત્રકારી તે જ.
ભાષણ સાંભળીને રામને અનિવાર ક્રોધ ઉત્પન્ન થયે ચિત્રકૂટ પ્રયાગથી દસ કોશના અંતરે આવેલ
અને મંત્રીના કહેવાનું અક્ષરશઃ ખંડન કર્યું. મંત્રી એક સામાન્ય પર્વત. એના ઉત્તરભાગમાં મંદાકિની
ચૂપ થઈ ગયે. વસિઠે રામને કહ્યું કે જાબાલિ પર નદી વહે છે. દશરથરામ વનવાસ જવાને નીકળ્યા
ક્રોધ કરે નહિ. પછી વસિષ્ઠ તેમને નીતિને તે ભરદ્વાજ ઋષિનાં દર્શન કરી અહીં આવ્યા અને
બંધ કર્યો. છતાં રામન અરણ્યવાસને નિશ્ચય ડગે ત્યાં લક્ષ્મણે પણ કુટિકા બાંધી તેમાં તેઓ સઘળાં
નહિ. પછી ભરત દર્ભ પાથરી પોતે પણ ત્યાં જ સુખે રહેતાં હતાં. એક સમયે એક કાગડાએ સીતાને
રહેશે કહીને અડંગ નાખી બેઠે. એને નિશ્ચય બહુ સંતાપ આપે. તેની પીડા ટાળાને સ્વસ્થ
જોઈને અંતરિક્ષમાંથો દેવાદિકાએ કહ્યું કે રામને બેઠા હતા તેવામાં સૈન્ય સહિત ભરતને આવતો.
પિતાની આજ્ઞા પાલન કરી અનૃણ થવા દે. હઠ
ન કર. એ ઉપરથી ભરતે આગ્રહ પડતો મૂક્યો. દીઠે. એ શું કરવા આવ્યું હશે એને વિચાર કરતા હતા, તેવામાં લમણે એમની પાસે આવી
પણું રત્નમય પાદુકા રામને પગે પહેરાવી તેમની ભરત જોડે યુદ્ધ કરવાની આજ્ઞા માગી. રામે આજ્ઞા
પાસેથી માગી લીધી અને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું કે હું આ ન આપતાં એને શાંત કર્યો. લક્ષ્મણ ટાઢે પડીને
પાદુકાને રાજ્ય સમર્પણ કરીશ અને હું કંદમૂળને શું થાય છે તે જોતે બેઠે.
આહાર કરી, અયોધ્યાની બહાર રહીશ. ચૌદ વર્ષ
પર્યત વલ્કલ ધારણ કરીશ. જે દિવસે ચૌદ વર્ષ અહીં ચિત્રકૂટ પાસે આવતાં જ ભરતે શત્રુદનને
પૂરાં થશે તે દિવસે તમે મળ્યા તે ઠીક, નિકર સઘળા સૈન્યને ત્યાં જ રાખવાની આજ્ઞા કરી અને
અગ્નિપ્રવેશ કરીશ. આ એની પ્રતિજ્ઞા રામે કબૂલ પિતે વસિષ્ઠાદિ ઋષિઓને સાથે લઈ પર્વત પર
રાખી. ભરતને આલિંગન દઈ શિખામણ દીધી. આવ્યું. એણે રામને દર્ભાસન પર બેઠેલા જોયા,
વિશેષમાં કેયી પર ક્રોધ ન કરવાનું કહી એને પાછા તેથી એને ઘણું જ દુઃખ થયું. એણે આવીને રામને
જવાની આજ્ઞા કરી. પિતાની સાથે આવેલા માણસો સાષ્ટાંગ નમસ્કાર કર્યા. એને જોઈને રામ ઊઠયા
સહિત ભરત ત્યાંથી વિદાય થયો. અને ભરતને આલિંગન કરી અધ્યાના સમાચાર પૂછળ્યા. વાસષ્ઠ દશરથ પુણ્યલકને પ્રાપ્ત થયા તે
- ત્યાર પછી રામ ત્યાં ચોમાસું રહ્યા. પરંતુ કહ્યું. એ સાંભળી રામ અને લક્ષમણુને બહુ જ
અયોધ્યાથી માણસે અને શત્રુદન વગેરે વારે વારે સંતાપ થશે. તેમણે મંદાકિનીના જળમાં સ્નાન આવતા તેથી ઋષિઓને ઉપદ્રવ થવા લાગ્ય; તેમ કર્યું અને ઇંગુદી અને પિણ્યાક વડે પિંડદાન કરીને જ ખર વગેરે રાક્ષસો ઋષિઓને ઉપદ્રવ કરતાં તેને શ્રાદ્ધ કર્યું. આમ બાર દિવસ પર્યન્ત કરીને શુદ્ધ- નાશ કરવાના નિમિત્તથી ચિત્રકૂટ છેડી સીતા અને સ્નાન વગેરે કરીને રામને સ્વસ્થ થયેલા જોઈને લક્ષમણ સહિત એમણે દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું, ભરતે તેમને અયોધ્યા પાછા જવા વિનંતી કરી. વા૦ ર૦ ૦ ૦ ૯૪-૧૧૭. પણુ રામે કહ્યું કે હું પિતાની આજ્ઞાનું પૂરેપૂરું ચિત્રકૂટ (૨) કુશદીપમાંહ્યલા ૭ મહાપર્વતેમાં એક પરિપાલન કર્યા સિવાય કદીયે રહીશ નહિ. આ ચિત્રકૂટા ભારતવષય નદી. (ઋષ્યવાનૂ શબ્દ જુઓ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org