________________
જગતી
૨૯૮
જટાસર
નહિ. પછી એની શોધ કરવા નીકળી પડ્યા.
એમણે દૂરથી જટાયુને દીઠા અને ન ઓળખ્યાથી જગતી અડતાળીસ અક્ષરને છંદવિશેષ. એ બ્રહ્મ
કે ઈ રાક્ષસ હશે એમ ધારી રામે બાણ કાઢીને દેવના અસ્થિમાંથી ઉત્પન્ન થયો હતો. તે ભાગ
ધનુષ્ય પર ચઢાવ્યું. એટલામાં લક્ષમણે જટાયુ છે ૩-૧૨-૪૫.
એમ ઓળખ્યો અને રામને કહ્યું એટલે બાણ જટાપુર એક નગરવિશેષ વાર રા. કિષ્કિ. સકર
ઉતારી બોને જણ એની પાસે ગયા. જુએ છે તે જટાયુ વિનતા પુત્ર અરુણના બે પુત્રમાંને બીજે,
પાંખે કપાયલે જટાયુ જ પડ્યો છે. તે વા૦ રાત્રે સંપાતિને નાને ભાઈ. દશરકિ રામ અગત્યના
અરણ્યસ૦ ૬૪-૬૬, આશ્રમથી નીકળી પંચવટી જતા હતા ત્યારે રસ્તામાં
પછી રામે પૂછયું કે જટાયું, તમારી અવસ્થા આની એમની સાથે ભેટ થઈ હતી. રામે તું કેણ,
આમ કેમ થઈ? એ ઉપરથી એણે જે બન્યું હતું એમ પૂછતાં એણે પિતાના વંશનું વર્ણન કર્યું
તે બધું કહ્યું અને રાવણ સીતાને લઈને દક્ષિણ હતું. તેણે કહ્યું હતું કે દશરથ રાજ મારા ઘણા દિશામાં ગયે એટલું બોલીને એ પ્રાણ છોડયા. મિત્ર હતા. તે ઉપરથી રામે કહ્યું હતું કે અમે હવે આથી રામ અને લક્ષમણ બનેને પરમ દુઃખ થયું. પંચવટીમાં રહેવાનાં છીએ, તે અમારું કુશળ એમણે જટાયુને અગ્નિસંસ્કાર કર્યો, પિંડ અને તમે સાચવજે. એણે એમની સંભાળ રાખવાની જવાંજલિ પ્રદાન કરીને બન્ને જણા નૈઋત્ય દિશા હા ભણી હતી. | વા૦ રા૦ અરે... સ. ૧૪.
તરફ સીતાની શોધ સારુ ચાલ્યા. / વારા અર૦ એક સમયે રાવણે રામ અને લક્ષમણ પંચવટીમાં
સ૦ ૬૭. જટાયુને કણિકાર, શતગામી સારસ, ન હોય એવો યોગ આણીને પિતે ભિક્ષુ રૂપે
રજજુબાલ અને મેસ્ડ એમ પાંચ પુત્રો હતા, એમ આવીને સીતાનું હરણ કર્યું. એ સીતાને લઈને
પુરાથી જણાય છે. જ હતું અને સીતા અરે રામ દેડે, લક્ષમણ
રામાયણ ઉપરથી એ વિષ્ણુના વાહન ગરુડને ધાઓ એમ આક્રંદ કરતી હતી તે જટાયુ દૂર પુત્ર અને ગીધને રાજા હતા એમ જણાય છે. એક પર્વત પર હતો તેણે ત્યાંથી સાંભળ્યું. લાગલે પુરાણમાં એને દશરથને મિત્ર કહ્યો છે. દશરથ જ એ ત્યાંથી દેવો અને જુએ છે તે રાવણ
શનિની પાસેથી સીતાને લેવાને ક્રાતિમંડળમાં ગયે સીતાને લઈને જાય છે, રાવણ અને એની વચ્ચે
હતા. શનિની દષ્ટિને લીધે એને રથ બળી ગયો જબરી બલાબોલી થઈ અને છેવટે જ્યારે એણે અને રાજા નીચે પડ્યો, જટાયુએ એને પડતે ઝીલી જોયું કે એ સીતાને છોડતું નથી, એટલે એ યુદ્ધ લઈને ઉગાર્યો હતો. પદ્મપુરાણમાં વળી એવી કથા કરવાને પ્રવૃત્ત થયે. વા૦ ૨૦ અર૦ સ. રાવણનું છે કે પિતાના રાજમાં દુકાળ પડયો હતો માટે અને એનું જબરું યુદ્ધ થતાં રાવણે લાગ સાધીને દશરથ શનિ ઉપર ચઢી ગયો. પણ એને રથ સહિત એની પાંખ કાપી નાખી; શસ્ત્રપ્રહારથી એને સ્વર્ગમાંથી ફેંકી દીધા તે જટાયુએ ઝીલી લીધે હતો. મરણોન્મુખ કરી, પોતે સીતા સાથે ચાલતા થયા. જટાર સદેશાધિપતિ, એક ક્ષત્રિય / ભાર સ0 આ વેળા જટાયુનું વય સાઠ હજાર વર્ષનું હતું. ૪-૩૦, એ રામ આવે ત્યાં સુધી જાણે પડીકામાં પ્રાણ જટાસુર (૨) બગડાની સંજ્ઞાવાળા અલબુલ રાક્ષસબાંધીને રહ્યો હોય એમ પડી રહ્યો. | વા૦ રા
, રા નો પિતા. પાંડવો તીર્થયાત્રા કરતાં કરતાં આવીને અરણ્ય- સ૦ ૫૦–પર.
બદરિકાશ્રમમાં રહ્યા હતા ત્યાં આ જટાસુર મુનિશ આ તરફ રામ અને લક્ષમણુ ઘણુ વારે પાછા ધારણ કરીને પોતે પોતાને મુખે પિતાના ગુણાની આવ્યા અને આશ્રમમાં આવી જુએ છે તે સીતા પ્રશંસા કરી, વિશ્વાસ ઉપજાવી તેમની પાસે કપટ રહ્યો ૨૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org