________________
૨૧૧
જનસ્થાન
ઉત્તર જેને જેમ ફાવે તેમ આપ્યા. પણ રાજાને ધ્યાય અને ચંદભાર્ગવ, પિંગળઋષિ, જૈમિનિ, સમાધાન થયું નહિ. એથી એ બહુ શંકાશીલ હતા. અને અંગિરા એ ઋષિઓ, ક્રમશઃ હતા, અધ્વર્યું, તેવામાં એને ઘેર પંચશિખ નામના ઋષિ આવ્યા. ઉદ્ગાતા અને બ્રહ્મા એમ ચાર ઋત્વિજો હતા. એણે એમનું પૂજન કરી નમ્રતાથી ઉપર કહેલા પ્રશ્નો આ સિવાય કૃષ્ણપાયન વ્યાસ, ઉદ્દાલક, પ્રમત્તક, પૂછયા. એમણે એના યથાયોગ્ય જવાબ આપ્યા. શ્વેતકેતુ, પિંગળ, અસિત, દેવળ, નારદ, પર્વત, ઋષિએ આચાર્યોએ દીધેલા જવાબના ખંડનમંડન આચેય, કુંડજ કર, કાળઘટ, વાસ્ય, શ્રુતશ્રવા, કહેડ, સહિત રાજાના મનનું સમાધાન કર્યું. ઋષિના દેવશર્મા, મૌદગલ્ય, સમસૌરભ એ ઋષિઓ સદસ્ય બેધથી રાજાનું મન બ્રહ્મવિદ્દ થઈ ગયું હતું / ભાર હતા. | ભાર૦ આદિ અ૦ ૫૧–૫૩, શાંતિ અ૦ ૨૧૮-૨૧૯ ૦ ૫૦, એટલે કે વાસુકિનાં ૧૫ કુળ, તક્ષકનાં ૧૮ કુળ, અરાવત રાજગૃહ બળવા લાગ્યું તે પણ આ મારું બળે નાગનાં ૩ કુળ, કારવ્ય નાગનાં ૮ કુળ, અને ધૃતરાષ્ટ્ર છે એવી નિત્યત્વ બુદ્ધિ અને મમત્વબુદ્ધિ ઉત્પન્ન નાગનાં ૩૫ કુળ એમ એ સર્પસત્રમાં ૮૦ આ થઈ નહિ.
નાગકુળો તેમ જ બીજાનાં મળી સેંકડો કુળો બળીને જનપાદપ એક બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર શબ્દ જુઓ.). ભસ્મ થયાં હતાં. | ભાર૦ આદિ અ૦ ૫૭–૧૮, જન્મેજય સૂર્યવંશી દિષ્ટકુળત્પન્ન સુમતિ રાજાને ૦ પછી આસ્તિક ઋષિએ આવીને એ સત્ર બંધ પુત્ર. એણે ત્રણ દિવસમાં ભૂમિને જીતીને તેનું આધિ- કરાવ્યું હતું. પત્ય મેળવ્યું હતું. તે ભાર૦ શાંતિ અ૦ ૧૨૪
કેટલાક કાળ પછી જન્મેજયે એક બીજો યજ્ઞ
કર્યો જેમાં વાજસનેયી શાખાને બ્રહ્મા જેઈને વિશ. જન્મેજય (૨) સોમવંશી યયાતિ પુત્ર પુરુને પુત્ર. એ ચાર યજ્ઞ કરી પછી વનમાં ગયે હતેા. માધવી
પાયન ઋષિએ એને શાપ આપ્યો હતો. જેથી એ નામની સ્ત્રીને પેટે એને પ્રાચિન્હાનું અથવા પ્રાચીન
સત્વર જ રાજયભ્રષ્ટ થઈ અરણ્યમાં મરણ પામે
હતા. નામે પુત્ર થયા હતા.
જન્મેજય (૭) ઈદ્રોત શૌનક નામના ઋષિએ પાવન જન્મજય(૩) સોમવંશી અનુકુળોત્પન સંજય રાજાને
કરેલે રાજા. આ રાજા પણ પરીક્ષિત પુત્ર હતે. પુત્ર. એના પુત્રનું નામ મહામના હતું.
પણ એનું કુળ કયું એ કાંઈ જણાયું નથી. (ઇદ્રોતઃજન્મેજય (૪) ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને રાજા.
શૌનક શબ્દ જુઓ.) યુદ્ધમાં એના રથના ઘડા રાઈના ફૂલના રંગના જન્મેજય (2) ક્ષત્રિય, દુષ્યન્તપુત્ર. એની માનું નામ હતા. | ભાર૦ દ્રોણ૦ અ૦ ૨૩. ધૃતરાષ્ટ્રના દુખ લક્ષણા; લાક્ષી અને લાક્યા એવાં પણ એનાં બીજાં નામના પુત્ર અને યુદ્ધમાં માર્યો હતે. | ભાર૦ દ્રોણ૦
નામ હતાં. (ભાર૦ આ૦ ૮૮–૧૪) અ૦ ૧૫૮.
જનમેજય (૮) સેમવંશના કુરુને પુત્ર, ક્ષત્રિય. એની જન્મેજય (૫) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક
માનું નામ વાહિની હતું. ધૃતરાષ્ટ્રાદિ એના પુત્રો રાજ,
હતા. (ભાર આ૦ ૧૦૧–૩૯) જન્મેજય (૬) સોમવંશી પૂરુકુળના પાંડુ પુત્ર જન્મેજય (૧૦) એક પાંચાલ-ક્ષત્રિ. (ભાર૦ ૦ અર્જુનના પુત્ર અભિમન્યુને પૌત્ર અને પરીક્ષિત ૨૩–૫૧) રાજાને પુત્ર. એને વપુષ્ટમાં નામની સ્ત્રીને પેટે જન્મેજય (૧૧) એક નાગવિશેષ. શતાનીક નામે પુત્ર થયા હતા. એને પિતા પરીક્ષિત જનસ્થાન ગોદાવરીને દક્ષિણ તીરે આવેલું એક રાજ સર્પદંશથી મરણ પામ્યા હતા, માટે એણે સ્થાનવિશેષ. હાલ એને નાસિક કહે છે. રામના ઉત્તક ઋષિએ ઉત્તેજન આપવાથી સર્પ સત્ર કર્યો સમયમાં અહીં શૂર્પણખા અને ખર રાક્ષસ રહેતાં હતા. એ સત્રમાં કષા પુત્ર તુરઋષિ એના ઉપા- હતાં. | વાહ રા૦ અર૦ સ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org