________________
ગૌતમ
૧૮૯
ગૌરી
વેચનારા થાઓ ! તમે પંચરાત્રમાં, કામશાસ્ત્રમાં, ગૌતમ પવિત્ર છે, એમ કહ્યું. બ્રાહ્મણુંઓએ ગૌતમના કાપાળિક મતમાં અને બૌદ્ધમતમાં શ્રદ્ધા રાખનારા જ આશ્રમનું પાણી ગૌતમને અને એની સ્ત્રીને થાઓ ! મા, દીકરે, વહુ, બહેન અને પરસ્ત્રીઓમાં લેવા ન દીધું. અને પિતાના પતિઓને જવું કહી
વ્યભિચાર કરનારા થાઓ ! તમારા વંશજો પણ વેર કરાવ્યું. એ વેરને લીધે ગૌતમની કીર્તિને કલંક્તિ તમારા જેવા જ નીવડે! હું ઝાઝું શું કહું? કરવાને ગણપતિનું તપ કરી તેમને ગાય બનાવી ગાયત્રી દેવી તમારા ઉપર કો૫ કરો ! અને અંધ- તેઓ ઉપર પ્રમાણે વર્યા. / શિવ પુત્ર કટિરુદ્ર સ0 કૃપાદિ નરકના કુંડમાં તમારી સર્વદા સ્થિતિ હો!” ૨૫–૨૭.
ગૌતમના શ્રાપથી બ્રાહ્મણે પિતાનું બધું ભણ્ય ગૌતમી એક વૃદ્ધ બ્રાહ્મણ. (અર્જુનક શબ્દ જુઓ.) ભૂલી ગયા અને અધમ સ્થિતિમાં આવી પડ્યા. ગૌતમી (૨) દ્રાણાચાર્યની ભાર્યા કૃપી તે જ 7 ભાર તેઓ બધા લાજના માર્યા નીચાં માં કરી ગૌતમને આ૦ ૧૪૦-૪૯, શરણે જઈ ક્ષમા માંગવા લાગ્યા. દયાળુ ગૌતમે ગૌતમી (૩) બ્રહ્મની સભામાં એક દેવતા / ભાર તેમને કહ્યું, “જાઓ, તમે ગાયત્રી દેવીના ચરણાવિંદનું સ. ૧૧–૪૦. સેવન કરે.” પછી એમણે શાપને અનુગ્રહ કર્યો કે ગૌપાયન બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ટ શબ્દ જુઓ.) જાઓ, કલિયુગમાં તમે નરકમાંથી નીકળી પુનઃ ગૌરક ગૌર નામના દેશનો વતની | ભાર સહ જન્મ લેશે. શ્રી કૃષ્ણના સ્વધામ પધાર્યા પછી ૭૮-૭૯. કલિમાં બ્રાહ્મણે જન્મ્યા તે બધા ત્રિકાળ સંધ્યાથી, ગૌરીવ બ્રહ્મર્ષિ. (૨ અત્રિ શબ્દ જુઓ.) સત્કર્મોથી, દેવ અને પિતૃપૂજનથી ભ્રષ્ટ થયા છે. ગારજન બ્રહ્મર્ષિ. (૨ અત્રિ શબ્દ જુઓ.) તેઓ વેદમાગ મૂકીને, કેટલાક તપ્તમુદ્રાના ચિહન- ગીરથ બ્રહ્મર્ષિ. (૩ વસિષ્ઠ શબ્દ જુઓ.) વાળા, કેટલાક સ્વેચ્છાચારી, કેટલાક કાપાલિક, ગીરપરાશર એક ઋષિ (પરાશર શબ્દ જુઓ) આ કેટલાક કૌલિક, કેટલાક બૌદ્ધ અને કેટલાક જૈન કુળમાં કાંડૂષા, વાહનપ, જૈદ્મપ, ભૌમતાપન, અને થયા. પંડિતે છતાં પણ દુરાચારને પ્રવર્તાવનારા, ગોપાલિ એ પ્રખ્યાત ઋષિઓ હતા. પરસ્ત્રીઓમાં લંપટ અને નીચ આચરણવાળા ગારyષ્ઠ એક રાજર્ષિ. બન્યા છે.
ગરપૃષ્ઠ (૨) યમની સભામાં એક ક્ષત્રિય / ભાર આ જ બનાવ શિવપુરાણમાં જુદી રીતે વર્ણવ્યો છે. સ. ૮-૨૧. - ગૌતમના આશ્રમમાં રહેલા બ્રાહ્મણોએ ગણપતિને
ગૌરપ્રભ શુક્રાચાર્યને પીબરીથી થયેલા પાંચ પુત્રપ્રસન્ન કરવા તપ કર્યું; અને એમને સાક્ષાત્કાર
માંને એક થતાં વર માગ્યું કે, તમે ગાય બને અને ગૌતમને
ગૌરમુખ શમીક ઋષિને શિષ્ય. એણે ગુરુની આજ્ઞા માથે ગૌહત્યાને દોષ આવે એમ મરી જાઓ,
થવાથી પરીક્ષિત રાજાને ત્યાં જઈને એના થવાના ઘણી આનાકાની કર્યા બાદ વચને બંધાયેલા ગણ
મૃત્યુની ખબર કરી હતી. પતિએ ગાય થવાનું કબૂલ્યું. તેઓ ગાય બનીને ગાવાહન ક્ષત્રિયવિશેષ | ભા૨૦ સ૦ ૩૭–૧૫. ગૌતમે બ્રાહ્મણને ખવરાવવા યવ, નિવાર વગેરે ગૌરવીતિ બ્રહ્મર્ષિ (૩, અંગિરા શબ્દ જુઓ.) પવિત્ર ધાન વાવ્યાં હતાં ત્યાં પેઠા. ગૌતમ સંખ્યા ગૌરશિરા એક ઋષિ. બીજી હકીક્ત મળતી નથી. કરતા હતા. તેમણે ઘાસનાં તણખલાં લઈ તે વડે ગૌરા એક રાજર્ષિ, એની પણ હકીક્ત મળતી નથી. હાંતાં ગાય પડીને મરી ગઈ. કૃતની બ્રાહ્મણોએ ગોરી નદીવિશેષ | ભાર૦ ભી૦ ૯-૨૫. ગૌતમને અપવિત્ર ઠેરવ્યું અને આશ્રમમાંથી જતી ગૌરી (૨) પૂર્વે પાર્વતી શ્યામવર્ણ હોવાથી મહાદેવ રહેવાનું કહ્યું. છેવટે શિવે સાક્ષાત દર્શન દઈને એમને હસવામાં કાળી એવું કહ્યું, તે ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org